Book Title: Shravika Subodh
Author(s): Tribhuvandas Bhanji Jain
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 58
________________ સુમેાધ [ ૪૫ ] શ્રાવિકાને સન્માન આપવું અને તેણીની ઉપર નિળ પ્રીતિ રાખીને વિવાહસંસ્કારના પવિત્ર હેતુ સમજી તેની નિંદા કરવી નહીં કે નિંદા થાય તેવું કાર્ય કરવું નહીં. ઘરમાં દાસદાસી કે છેકરાંના દેખતાં તેનું અપમાન કરવું નહીં, તેણીને તિરસ્કાર કરવા નહીં, તેની ઉપર ક્રોધ કરવા નહીં કે ભય બતાવવેા નહીં. એમ કરવાથી તેણીને ગૃહિણીપદમાંથી ભ્રષ્ટ કરવા જેવું થાય છે. કદી કાઇ વખતે તેણીની ભૂલ થઇ હાય અને તેને કાંઇ કહેવું હેાય તે એકાંત સ્થળે જઇ તેને શાંતપણે કહેવુ અને સમજાવવી. વિનય વિવેકવાળા સભ્ય વચનાથી તેને ખેલાવવી, પણ તેણીને કઠાર વચનેા કહેવા નહીં, તેમ ગાળા તા કદી પણ આપવી નહીં. કદી જો તેના માતાપિતાના દેાષથી તે કેળવણી રહિત રહી હેાય તે તેને કેળવણી આપવી અને સારા સારા નીતિનાં પુસ્તકે તેની આગળ વાંચી તેને સુજ્ઞ બનાવવી. અજ્ઞાન દશામાંથી તેણીના ઉદ્ધાર કરવા. ઘણી અજ્ઞાન સ્રીએ વિદ્વાન પતિના સહુવાસથી સજ્ઞાન અનેલી છે. લગ્નવિધિના મત્રાનેા એવા પ્રભાવ છે કે, પુરુષના ગુણા સ્ત્રીમાં સત્વર આવી શકે છે. આપણા જૈન ઇતિહાસમાં તેવા ઘણા બનાવે અનેલા છે. ચતુર પુરુષના પ્રસંગમાં આવેલી અલ્પમતિ સ્રી બહુમતિવાળી અને ચતુર મનેલી છે; તેમ ચતુર સ્ત્રીના પ્રસંગમાં આવેલા અલ્પમતિ પુરુષામાં પણ ચાતુર્ય વૃદ્ધિ પામેલુ છે. તેથી જ નીતિશાસ્ત્ર લખે છે કે “ જે પુરુષ આ સંસારમાં ઊંચી સ્થિતિએ આવવાની ઈચ્છા રાખતા હાય, તેણે પેાતામાં સારા સદ્ગુણ્ણાના સંગ્રહ કરવા કે તેના પાસ પેાતાની સ્ત્રીમાં પણ આવે. તેમજ જે સ્ત્રી સાથે પેાતાનું લગ્ન થાય, તેનામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118