________________
સુભેાધ
[ ૩૫ ]
જે કુલીન કાંતા હાય તે સ્વતંત્ર થવાને કદી પણ ઇચ્છતી નથી. કુલીન શ્રાવિકા કાઇપણ કાર્ય કરવુ હાય તે પતિને પૂછે છે. જો પતિ હાજર ન હેાય તેા ઘરના બીજા ડિલને પૂછે છે અને તેમની આજ્ઞા મેળવ્યા પછી જ તે કાર્યને આરભ કરે છે. ધર્મના કાર્ય જેવા કે વ્રત, તપ, દાન અને બીજા શુભ કામ કરવામાં પણ તે પતિની સંમતિ મેળવે છે અને જ્યારે પતિ ખુશી થઇ રજા આપે ત્યારે તે શુભ કાર્યના આરંભ કરે છે. સુજ્ઞ શ્રાવિકાએ પોતાના પતિને પેાતાની ચેાગ્યતા પ્રમાણે સહાય કરવી જોઇએ. કદી કયાગથી પતિને ધંધા રાજગારમાં મંદતા હાય અને તેથી તેનું હૃદય ચિંતાતુર રહેતું હેાય તેવે વખતે શ્રાવિકાએ મધુર વચનેાથી પતિના મનને શાંતિ આપવી અને સારી હિંમત કે ઉત્સાહ આવે એવા વચના એલવા. આપત્તિ વખતે પતિને ધીરજ આપનારી શ્રાવિકા ખરેખરી કુલીન કહેવાય છે. તે વખતે પતિ જેવી સ્થિતિમાં હેાય તેવી સ્થિતિમાં રહી શ્રાવિકાએ સતાષ માનવા જોઇએ. જે અલ્પમતિ સ્ત્રી તેવે વખતે પતિ આગળ જેમ તેમ ખખડ્યા કરે છે, તે પ્રત્યક્ષ રાક્ષસી કહેવાય છે. તેનાથી પતિની ચિંતામાં વધારે થાય છે . અને કઈ કઈ વાર તા વિપત્તિની ચિતામાં મગ્ન થયેલા પતિ રાગને ભેગ પણ થઈ પડે છે અને કદાચ મૃત્યુને વશ પણ થઈ જાય છે.
-
સદ્ગુણી શ્રાવિકાઓએ એક બીજી પણ વાત યાદ રાખવાની છે કે; આ સંસારમાં કેટલાક એવા વિશ્ર્વસતાષી જના પણ હાય છે કે જેએ ખીજાના ગૃહસંસારને સુખી જોઈ મનમાં અદેખાઇ લાવે છે. એવા લેાકેા અજ્ઞ અને ભેાળા દિલની
સ્ત્રીને ભમાવવાને અને તેમના દ્રુપતીપ્રેમને તાડાવવાને કહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com