Book Title: Shravika Subodh
Author(s): Tribhuvandas Bhanji Jain
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 46
________________ સુબેધ [ ૩૩ ] તાબે હાય જ આપણે સુખી થઈએ. હરકઈ રીતે પતિને પજવવામાં જ સાર છે. આથી તેઓ પતિને અહર્નિશ કનડડ્યા કરે છે. પતિને કેઈ કાર્યમાં સહાય કરતી નથી. સઘળા ગૃહવ્યવહારને જે તેના એકલા પર જ નાખે છે, જેથી તે પતિને બધે સંસાર દુઃખમય થઈ જાય છે. જ્યારે આવી સ્ત્રીને ગરીબ પતિ તરફથી લેભની તૃપ્તિ થતી નથી ત્યારે એ કુંભાર્યા-પાપિણ સ્ત્રી પોતાના લાભની તૃપ્તિ કરવાની આશાએ અનેક કુકર્મો કરે છે. આવી શ્રાવિકાભાર્યાનાં કુકર્મ જ્યારે લેકમાં ઉઘાડાં થાય છે ત્યારે તે લેકમાં નિંદાય છે અને તેનાં સગાસંબંધીઓ તરફથી તેને ભારે ફીટકાર મળ્યા કરે છે અને સર્વે તેને અનાદર કરે છે. તે વખતે તે અલ્પમતિ સ્ત્રીને ઘણે પશ્ચાતાપ થાય છે પરંતુ તેને આખે ભવ દુ:ખમાં જ જાય છે. કેટલીએક દુરાચારી શ્રાવિકા ઉપરથી સારા આડંબર રાખે છે અને અંદર દુરાચાર સેવે છે અને ગુપ્ત રીતે બદકામ કરે છે, તેવી સ્ત્રીઓનું પાપ સ્વત: ઉઘાડું થાય છે અને જ્યારે તે ખુલ્લું થાય છે, ત્યારે તેના પતિને તથા બીજા વડીલવર્ગને તેની ઉપરથી વિશ્વાસ ઊઠી જાય છે; એટલે તેને અનેક જાતનાં દુઃખ ભેગવવાનો વખત આવે છે. આવી અધમ સ્ત્રીઓને ખરેખર ધિક્કાર છે. તેઓ પોતાના માતાપિતાના કુળને અને સસરાના કુળને કલંકિત કરે છે. તેવી રાક્ષસીઓને જન્મ આપનાર માતાપિતાને આત્મઘાત કરવાને વખત આવે છે. એવી અધમ અબળાના કરતાં તો પશુ, પક્ષી અને વનવૃક્ષોના અવતારો પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118