Book Title: Shravika Subodh
Author(s): Tribhuvandas Bhanji Jain
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 29
________________ [ ૧૬ ] શ્રાવિકા પ્રથમ સારી રીતે આપવામાં આવતું હતુ. તેમના જીવનને આરંભકાળ તેવા ઉત્તમ શિક્ષણથી અલંકૃત થતા હતા. પ્રિય હેંના ! આ વાત તમારા હૃદયમાં ધારણ કરજો અને ઉત્તમ પ્રકારે લક્ષમાં લઇ તમારા જીવનના આરંભકાળ સુધારો. એમ કરવાથી તમે શુદ્ધ શ્રાવિકા થઇ તમારા જીવનને ઉજજવળ કરી શકશે અને અંતે ધર્મ તથા કીર્ત્તિ અને સંપાદન કરી આ મનુષ્યજીવનની સાર્થકતા કરવા શક્તિમાન થશે. સદ્ગુણી સ્ત્રીઓએ પેાતાના જીવનના આરંભકાળમાં સર્વ ગુણા શીખી લેવા જોઇએ. પેાતાની સવ ઇંદ્રિયાને વશ રાખી શુદ્ધ અંત:કરણથી પતિસેવા કરવી એ જ સ્ત્રીનું કન્ય છે અને તે કબ્ય ઉત્તમ પ્રકારના શિક્ષણથી સમજાય છે. જ્યારે શ્રાવિકાને ઉત્તમ શિક્ષણ મળે છે, ત્યારે તે સર્વ દુર્ગુણાથી દૂર રહી પેાતાના વકસ'સારને દીપાવે છે અને એજ શ્રાવકભામિનીનું ખરું આભૂષણ છે. એ ખરું ભૂષણ પ્રાપ્ત કરવાના અધિકાર ઉત્તમ પ્રકારના શિક્ષણથી મળે છે. માટે સર્વ શ્રાવિકાએએ તન, મન અને ધનથી આદ્ય શિક્ષણના ઉત્તમ કાળ સુધારવા પ્રયત્ન કરવા જોઇએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118