________________
[ ૧૬ ]
શ્રાવિકા
પ્રથમ સારી રીતે આપવામાં આવતું હતુ. તેમના જીવનને આરંભકાળ તેવા ઉત્તમ શિક્ષણથી અલંકૃત થતા હતા.
પ્રિય હેંના ! આ વાત તમારા હૃદયમાં ધારણ કરજો અને ઉત્તમ પ્રકારે લક્ષમાં લઇ તમારા જીવનના આરંભકાળ સુધારો. એમ કરવાથી તમે શુદ્ધ શ્રાવિકા થઇ તમારા જીવનને ઉજજવળ કરી શકશે અને અંતે ધર્મ તથા કીર્ત્તિ અને સંપાદન કરી આ મનુષ્યજીવનની સાર્થકતા કરવા શક્તિમાન થશે.
સદ્ગુણી સ્ત્રીઓએ પેાતાના જીવનના આરંભકાળમાં સર્વ ગુણા શીખી લેવા જોઇએ. પેાતાની સવ ઇંદ્રિયાને વશ રાખી શુદ્ધ અંત:કરણથી પતિસેવા કરવી એ જ સ્ત્રીનું કન્ય છે અને તે કબ્ય ઉત્તમ પ્રકારના શિક્ષણથી સમજાય છે. જ્યારે શ્રાવિકાને ઉત્તમ શિક્ષણ મળે છે, ત્યારે તે સર્વ દુર્ગુણાથી દૂર રહી પેાતાના વકસ'સારને દીપાવે છે અને એજ શ્રાવકભામિનીનું ખરું આભૂષણ છે. એ ખરું ભૂષણ પ્રાપ્ત કરવાના અધિકાર ઉત્તમ પ્રકારના શિક્ષણથી મળે છે. માટે સર્વ શ્રાવિકાએએ તન, મન અને ધનથી આદ્ય શિક્ષણના ઉત્તમ કાળ સુધારવા પ્રયત્ન કરવા જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com