________________
પ્રકરણ ૩ જુ
સતી શ્રાવિકાનાં લક્ષણ એક તી શ્રાવિકા સ્ત્રીકેળવણી સંપાદન કરી પિતાના જો શ્રાવક પતિ ઉપર ત્રિકરણ શુદ્ધિથી પવિત્ર પ્રેમ રાખે છે, સર્વ રીતે તેને અનુકૂળ રહી તેની આજ્ઞા માન્ય કરે છે, પતિની પવિત્ર ભક્તિ સિવાય બીજી ઈચ્છા રાખતી નથી, સાસુસસરાને માતાપિતા ગણું તેની નિર્મળ હદયથી સેવા કરે છે અને પિતાના નેત્રમણિ નાથની રજા સિવાય કોઈ પણ કાર્ય કરતી નથી. તે પોતાના પતિની સેવામાં જ પિતાનું સિભાગ્ય છે એમ તે સારી રીતે સમજે છે.
સદગુણી સતી શ્રાવિકા પિતાના પતિને આ સંસારના સુખદુઃખનો સાથી ગણે છે, પતિ સૂતા પછી સૂવે છે અને પતિ જાગ્યા પહેલાં જાગી સુઘડતાથી ગૃહકાર્ય કરે છે, પિતાના ભેજનરસિક પતિને રસદાર રસવતી કરી જમાડે છે અને પછી પતિની આજ્ઞા લઈ પોતે જમે છે. ગૃહકાર્ય નિયમસર કરી તેમાંથી પરવારી ધર્મ તથા નીતિને બધા આપનારાં પુસ્તકો વાંચી જ્ઞાન સંપાદન કરવાને તે કાળજી રાખે છે અને પતિની પાસેથી હમેશાં પોતાના શિક્ષણમાં વધારે કરવાની ઈચ્છા રાખે છે. આવી સ્ત્રી સતી શ્રાવિકા કહેવાય છે. આવી સતી શ્રાવિકા પોતાના પતિને સર્વ પ્રકારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com