________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અજય મહાતીથદ્વાર પ્રબંધનો
એતિહાસિક સાર
આ શત્રુંજય તીર્થની પ્રાચીનતા અને તેના અદ્દભુત પ્રભાવે ભાવિક મનુષ્યોના હૃદયમાં ચિરકાળથી તેની ઊંડી છાપ પડેલી છે અને તેથી સર્વકાળે સર્વ તીર્થોમાં તેની પ્રધાન તીર્થ તરીકે ગણના થયેલી છે. શત્રુંજય તીર્થ સંબધે અત્યારે વિદ્યમાન સાહિત્યમાં સૌથી જૂનો ઉલ્લેખ અંગોમાં પણ મળે છે. તેથી એ તીર્થની
११ ततेणं से यावश्चापुत्ते अणगारसहस्सेणं सद्धिं संपरिबुडे जेणेव पुंडरीए पव्वर तेणेव उवागच्छद, २ पुंडरीयं पव्वयं सणियं २ दुरुहति, २ मेघघणसन्निगासं देवसन्निवायं પુલિસિટાપાં ગાવ-પાવામાં જુવા જ્ઞાતાસૂત્ર આ. સ. ૫૦ ૧૦૦-૧.
तएणं से सुए अणगारे अन्नया कयाई तेणं अणगारसहस्सेणं सद्धिं संपरिवुडे + + + जेणेव पांडरिए पव्वए ગાપ-તિ જ્ઞાતાસૂત્ર આ. સ. ૫૦ ૧૦૮-૨
For Private and Personal Use Only