Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
anamtamaanlardan narsa tanan neresplatreensmammann
आणाराहणजोगो तत्तो पुण होइ तिव्वसंवेगो ।
अइविउलणिजरहा अपुणकरणसंगओ एसो ॥२२॥ (માસાધનયોસ્તૉ પુનમેવાતે તાત્રસંવૈઃ | પ્રતિવિપુસ્ત્રાર્થમપુનઃ#ળાત ggઃ ૨૨ા)
શાળ ત્તિ ! તતા =પ્રાર્થજ્ઞાનાશાધનોઃ “મિરઝા ખર્ચે તિ વિયાકળ मिच्छुक्कडं देयंइति विध्यर्थ परिपालनं कृतं भवति । अत्रैतदा मम दुष्कृतमित्यस्य परामर्श न वाक्यार्थ ज्ञानपूर्वकत्वाभिधानस्याक्षरार्थज्ञानपूर्वकत्वोपलक्षणत्वात्(? त्वं, अन्यथाऽग्रे तदभिधान स्यानतिप्रयोजनत्वप्रसङ्गात् । 'उपयुक्ततयोक्तप्रयोग इष्टसाधनमिति हि विध्यर्थ सर्वस्वम् । उपयोगश्चोक्तरीत्यैव संपूर्यत इति किमतिचचितेन ? पुनस्तोत्रः-मिथ्याचाराध्यवसायापेक्षयाऽधिकतरः संवेगा=भववैराग्यात्मा स्वसंवेदनसिद्धः समुज्जीवति, योगिनां हि ज्ञान संवेगफलमेवेति यदाह परिणतजिनप्रवचनतत्त्वः श्रीहरिभद्रसूरिः एसो से अत्थनाणमि" इति । अपुनःकरणसंगतः 'न पुनरकरणीय करिष्यामि' इति निश्चयसमन्वितः एषः उक्तप्रयोगः अतिविपुलतरनिर्जरार्थ = 'तथाविधप्रयोगान्तरजन्यनिर्जरापेक्षया विशिष्टनिर्जरार्थ' भवति । उक्त च-(सुद्धणं भावेणं अपुणकरणसंगएण तिव्वेणं । एवं तक्कम्मखओ” इति ॥२२॥
ઉક્ત પ્રયોગના અર્થજ્ઞાનના પ્રભાવે આજ્ઞાની આરાધના એટલે કે આ “આ મિથ્યા છે એવું જાણી મિચ્છામી દુક્કડમ્ દેવું ' એવા વિધિવોયના પરિપાલનરૂપ આરાધના થાય છે જેનાથી તીવ્રસંગ પ્રગટે છે. આ ઉક્ત વિધિવાક્યમાં ‘ત’ શબ્દથી “મારું દુષ્કૃત” એ અર્થ ઉપસ્થિત થાય છે. તેથી “વાક્યર્થજ્ઞાનપૂર્વક મિચ્છામી દુક્કડમ્ દેવું” એવું જે કહ્યું છે તે, અક્ષરાર્થજ્ઞાનપૂર્વક દેવું એવા અર્થના ઉપલક્ષણભૂત જાણવું. નહિતર ત” આ મારું દુષ્કૃત મિથ્યા છે એવું જાણુને મિચ્છામી દુક્કડમ' દેવું એવા વિધિવાક્યના કથન બાદ “વાકયાર્થજ્ઞાનપૂર્વક તે દેવું” એવા કથનનું કઈ વિશેષ પ્રયોજન ન રહેવાની આપત્તિ આવે. કેમ કે “ઉપયોગ સહિત કરાએલ ઉક્ત પ્રયોગ જ ઈષ્ટસાધન= વિશિષ્ટ નિર્જરા કરાવનાર છે” એવો વિધિવાક્યથી જે બંધ થાય છે તેમાં ઉપયોગ વાક્યર્થજ્ઞાન રૂપ છે. તેથી તે જ્ઞાન-પૂર્વક મિચ્છામી દુક્કડમ દેવામાં જ વિધ્યર્થનું પાલન થતું હોઈ “વાક્યર્થજ્ઞાનપૂર્વક દેવું” એવું પૃથર્ અભિધાન નિરર્થક બને છે. માટે એના ઉપલક્ષણથી “અક્ષરાર્થજ્ઞાનપૂર્વક મિચ્છામિ દુક્કડમ્ દેવું એ અર્થ કરવો. “મારું દુષ્કત મિથ્યા છે એવું જાણીને મિચ્છામી દુક્કડમ દેવું” એવા વિધિવાક્યમાં મિચ્છામી દુક્કડમ' ના અક્ષરોના અર્થને ઉપયોગ અંતર્ગત ન હોવાથી અક્ષરાર્થજ્ઞાનનું પણ પ્રતિપાદન કરનારા “વાકયાર્થજ્ઞાનપૂર્વક” એવા શબ્દોનું પૃથર્ અભિધાન નિરર્થક બનતું નથી. આમ એ શબ્દ ઉપલક્ષણમક હોવામાં જ બધું સુસંગત થતું હોઈ વધુ ચર્ચાથી સયું.
૧. મિચૈતદિતિ વિરાય મિથ્યાતુવૃત રેવન્ / ૨. પંડ્યા ૦ ૨૨-૧૨. તરવાર્થસાને |
3. पंचाशक १२-११ अस्य चतुर्थः पादः एसो से अत्थनाणमि । शुद्धेन भावेनापुनःकरणसंगतेन તાળ | gવું તલ્બર્મક્ષયઃ |