Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 185
________________ કૂપદૃષ્ટાન્તવિશીકરણ શ્લોક-૧૧ आरम्भोऽप्येष द्रव्यस्तवभावी, हंदीत्यामन्त्रणे, अनारम्भ इति ज्ञातव्य:, असदारम्भनिवृत्यंशप्राधान्यात् । यद्यस्मादकर्कशवेदनीयकर्म वधविरत्यैव बध्यत इति भणितं भगवत्याम् । उपलक्षणमिदं सातावेदनीयबन्धस्य । || ૧૬૬ www અત્રાજાપાઃ-[મા૦ ૭/૬/૨૮–૨૮૬] 'अस्थि णं भन्ते ! जीवाणं कक्कसवेयणिज्जा कम्मा कज्जेति ? हंता अस्थि । कहणं भंते! जीवाणं कक्कसवेयणिज्जा कम्मा कज्जति ? गोयमा ! पाणाइवाएणं जाव मिच्छादंसणसल्लेणं, एवं खलु गो० जीवाण कक्कसवेयणिज्जा कम्मा कज्जेति । अस्थि णं भंते ! णेरइयाण कक्कस० एवं चेव, एवं जाव वेमाणिआण । अस्थि ન મતે ! નીવાળ' અત્રતત્રેયળિના મા નૈતિ ? ëતા અસ્થિ | દળ મતે ! નીવાળ' અવેય पिज्जा कम्मा कज्जति ? गो० पाणाइवायवेरमणेण जाव परिग्गहवेरमणेण, कोहविवेगेण जाव मिच्छादंसणसलविवेगेण ं । एवं खलु गोयमा ! जीवाण अकक्कसवेयणिज्जं कम्मं कज्जइ । अस्थि ण मंते ! णेरइआण अककसवेयणिज्जा कम्मा कज्जति ? णो इणट्ठे समट्ठे । एवं जाव वेमाणियाण णवर मणुस्सा जहा जीवाण" । "द विवेकार्ड भावाच्या [જિનપૂજાભાવી આર્ભ પણ અનારંભ] . આમ જિનપૂજામાં થતા આર ́ભને હિ'સા દોષરૂપ માનવામાં ઘણી અસગતિએ ઊભી થાય છે. માટે એ આરંભને પણ અનાર'ભ જ માનવા એ યેાગ્ય છે એવુ' ગ્રન્થકાર જણાવે છે— ગાથા :– આ આરભને પણ અનારભ જ જાણવા જોઇએ, કેમકે હિ'સાની વિરતિથી અક શવેદનીયકમ બધાય છે એવુ કહ્યું છે. વ્યાખ્યા :- જિનપૂજામાં થતા આ આરભ પણ અનારંભ જાણુવેા, કેમકે એમાં અસર’ભથી નિવૃત્ત થવાની ગણતરી મુખ્ય હાય છે. આ વાત એના પરથી જણાય છે કે એકબાજુ જિનપૂજાથી અકર્કશવેદનીયકના અને શાતાવેનીયક ના બંધ કહ્યો છે. વળી બીજી બાજુ શ્રીભગવતીજીસૂત્રમાં એવુ' કહ્યુ` છે કે અકક શવેદનીય ક અને ઉપલક્ષણથી શાતાવેદનીયકમાં હિંસાવિરતિથી જ બંધાય છે. માટે નક્કી થાય છે કે જિનપૂજામાં હિ‘સાથી નિવૃત્તિ હાય છે, એટલેકે અનાર'ભ હાય છે. આ અંગેના આલાવાએ આવા છે— “હે ભગવન્ ! જીવાને કશવેદનીય કર્મ બંધાય છે ? હા, બંધાય છે. હે ભગવન્ ! જીવેશને ક શવેદનીયકર્મો કઈ રીતે બંધાય છે ? ગૌતમ ! પ્રાણાતિપાતથી, મૃષાવાદથી...યાવત્ મિથ્યાદન શલ્યથી...હે ગૌતમ ! વેને આ રીતે ક શવેદનીયકમ બંધાય છે. હે ભગવન્ ! નારકજીવને કશવેદનીયક' બંધાય છે ...યાવત્ વૈમાનિક જવાને પણ બધાય છે. ઈત્યાદિ. હું ભગવન્ ! જીવાને અકક શવેનીયક બધાય છે ? હા, બુધાય છે. હે ભગવન્ ! વાતે અક શવેદનીય કર્મ શી રીતે બધાય છે ? ગૌતમ ! પ્રાણાતિપાત વિરમણથી...યાત્ પરિગ્રહ વિરમહુથી, એમ ક્રોવિવેકથી=ક્રોધને દૂર કરવાથી...એમ યાત્ મિથ્યાદ નશલ્યને દૂર કરવાથી...હે ગૌતમ ! જીવાને એક શવેદનીયકમ આ રીતે બંધાય છે. હે ભગત્રન ! નારકીવાને અકર્કશવેદનીય કમ બધાય છે ? ના, આ ખામત શકય નથી (એટલે કે તારકીએ અક શવેદનીયકમ બાંધી શકતા નથી.) આ પ્રમાણે વૈમાનિક સુધી જાવુ પણ મનુષ્યેામાં છવા પ્રમાણે જાણવુ. (એટલે કે મનુષ્યા અકક શવેદીયકર્મ બાંધી શકે છે, કેમકે તેને પ્રાણાતિપાતવિરતિ વગેરે સ`ભવિત છે.) હે ભગવન્ ! જીવાને શાતાવેદનીયક' બંધાય છે ? હા, બંધાય છે. હે ભગવન ! જીવાતે શાતાવેદનીય કમ કઈ રીતે બધાય છે ? ગૌતમ ! પ્રાણની અનુકંપાથી, ભૂતની અનુકંપાથી, જીવની અનુક"પાથી, સત્ત્વની

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204