Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 193
________________ ૧૯૪ કૂપદૃષ્ટાન્તત્ત્તવેશદીકરણ શ્લોક-1૩ [ ननु पूजापञ्चाशके 'एयस्स समत्तीए' इत्यादिना प्रणिधानं चैत्यवन्दनान्ते कर्त्तव्यतया प्रोक्तमिति पूजादिकाले शुभोपयोगाभावेनाल्पदोषत्व पूजायामक्षतमेव, ] प्रणिधानप्रधानेन तु चैत्यवन्दनेन तदपनीयते । अत एव प्रणिधानाद्याशय राहित्यात् द्रव्यक्रियारूपत्वेन पूजाया द्रव्यस्तवत्वं इत्यत्राह - * दव्वथ पुप्फाई ण उ पणिहाणाइविरहओ चेव । पणिहाणाई अन्ते भिणं पूवि तु सामण्णं ॥ १३ ॥ (द्रव्यस्तवः पुष्पादि न तु प्रणिधानादिविरहतश्चैव । प्रणिधानादि अन्ते भिन्न पूर्व तु सामान्यम् ||१३|| ) (પૂજાદિકાલે પ્રણિધાન ન હોઈ અલ્પદોષ લાગે જ-શંકા] શ’કા :- જિનપૂજામાં જ્ઞાનાવરણાદિ ધ્રુવબંધી પાપપ્રકૃતિએ ખંધાય જ છે, માટે અલ્પદોષ છે જ” એ વાતનુ તમે નિરાકરણ કર્યુ.. તેમ છતાં હજી બીજી રીતે પણ જિનપૂજામાં અલ્પદોષ હોવા સિદ્ધ થઈ શકે છે. તે આ રીતે-જિનપૂજારૂપ દ્રવ્યસ્તવમાં સ્નાન-પૂજા વગેરે વખતે પણ ભવિષ્યમાં અસફઆર‘ભથી નિવૃત્ત થવા વગેરેના શુભઉપયાગ જયણાવગેરે હાવાથી અલ્પપણુ દોષ લાગતા નથી” એવુ તમે કહેા છે. પણ મૂળમાં આ વાત જ ખરાબર નથી, કેમકે પૂજામાં ઉપયોગ રૂપ પ્રણિધાન તા. ઠેઠ ચૈત્યવંદનને 'તે કરવાનુ' યસ્ત સમÎણ (૪-૨૯) ઇત્યાદિ શ્લેાક દ્વારા પ`ચાશકજીમાં કહ્યું છે. માટે સ્નાન-પૂજા વગેરે કાળે અલ્પ દોષ તેા લાગે જ છે જે પ્રણિધાનપ્રધાન ચૈત્યવ`દનથી દૂર થઈ જાય છે. આમ પ્રણિધાનાદિ આશય રૂપ ઉપયાગ રહિત હૈાવાથી જ ભગવાનને પુષ્પ વગેરે ચડાવવાં રૂપ ક્રિયા એ દ્વવ્યક્રિયારૂપ હાવાના કારણે એ પૂજાને દ્રવ્યતવ’ કહી છે. આવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે—અથવા આ ગાથાની ખીજી રીતે અવતરણિકા— શ`કા :– પૂજા પ’ચાશકમાં 'યમ્સ સમન્નૌ' (૪-૨૯) ઇત્યાદિ શ્લેાક દ્વારા પ્રણિધાન તા ચૈત્યવ’દનના અંતે કરવાનું કહ્યું છે એનાથી જણાય છે કે તે પૂર્વ થતાં પૂજા—સ્નાનાદિ પ્રણિધાનશૂન્ય હોય છે. તેા પછી એમાં અલ્પપાપ શા માટે ન લાગે ? હા, પ્રણિધાનપ્રધાન ચૈત્યવંદનમાં તે લાગતું નથી. [આવા અર્થ કરવા માટે પૂમુદ્રિત પુસ્તકામાં જે છપાયુ' છે કે પ્રનિધાનપ્રધાને ચચયંનેન તર્પનીયતે” એના સ્થાને આવા પાઠ સમજવા કે નિધાનપ્રધાને તું ચૈત્યયંને ન સહુનીયતે] માટેસ્ત પ્રણિધાનાદિ * વળી આ શ્લાકતે મૂળ શ્લેક તરીકે લીધે! છે, એટલે 'ળિયાનપ્રધાને તુ...' ઇત્યાદિ અધિકાર તેની અવતરણિકા તરીકે હોવા ફલિત થઈ જ જાય છે. તેમ છતાં પૂર્વની ધ્રુવખ"ધી પ્રક્રિયા વગેરે સાથે એનેા કાઈ સંબધ બાંધી ન શકાતે! હોવાથી તેમજ આ ૧૩ મા મૂળ લેાકની અવતરણિકા તરીકે એટલા અધિકાર માત્રથી કેઈ વિશેષ અર્થ સ્પષ્ટ થતા ન હેાવાથી એવુ લાગે છે કે અહીં કદાચ કાઇક પ`ક્તિ લુપ્ત પણ થઈ ગઈ હેાય. માટે વૃત્તિıન્થમાં જે પ્રતિપાદન છે તેના પરથી કલ્પના કરીને મેં આ [ ] કૌંસમાં છ પેલ અવતરણિકામથ જોડેલા છે એ સહુ સુજ્ઞ વાંયકે!એ ખ્યાલમાં રાખવુ'. જેથી એમાં કાઈ ભૂલ ય તા ગ્રન્થકાર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાને દોષ દેવાનું ન થાય... વળી મુદ્રિત પુસ્તકામાં ‘નિધાનપ્રધાને’ શબ્દ છે તેના અર્થ ખેસાડવા માટે મેં શિધાનપ્રધાનેન' એવા શબ્દફેર સૂચવ્યેા છે.

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204