Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 190
________________ ૧૭૧ ધ્રુવળ ધાદિ પ્રક્રિયા अत्रेयं ध्रुवबन्धादिप्रक्रिया - निज हेतुसद्भावे यासामवश्यं भावी बन्धस्ताः ध्रुवबन्धिन्यस्ताश्चवर्णचतुष्कं तैजसं, कार्मणमगुरुलघु, निर्माणोपघातभयकुत्सामिध्यात्वं, कषायाः ज्ञानावरणपञ्चकं, दर्शनावरणनवकं, विघ्नपञ्चकमिति सप्तचत्वारिंशत् । यासां च निजहेतुसद्भावेऽपि नावश्यंभावी बन्धस्ता अध्रुवबन्धिन्यस्ताचौदारिकवैक्रियाहारकशरीराणि, तदुपाङ्गानि ३, संहननषट्कं, संस्थानषट्कं गतिचतुष्कं खगतिद्विकमानुपूर्वीचतुष्टयं, जिननामोच्छ्वासनामोद्योतनामाऽऽतपनाम, पराघातनाम, त्रसदशकं, स्थावरदशकं, गोत्रद्विकं, वेदनीयद्विक, हास्यादियुगलद्वयं जातिपञ्चकं, वेदत्रयमायुश्चतुष्टयमिति त्रिसप्ततिः ।। एतासां निजहेतुसद्भावेऽप्यवश्यंबन्धाऽभावात् । तथाहि पराघातोच्छवासनाम्नोः पर्याप्तनाम्नैव सह बन्धो नाऽपर्याप्तनाम्नाऽतोऽध्रुवबन्धित्वम् । आतपं पुनरे केन्द्रियप्रायोग्यप्रकृति सहचरितमेव बध्यते नान्यदा । उद्योतं तु तिर्यग्गतिप्रायोग्यबन्धिनैव सह । आहारकद्विकजिननाम्नी अपि यथाक्रमं संयमसम्यक्त्वप्रत्ययेनैव बध्येते नान्यदेत्यध्रुवबन्धित्वम् । शेषशरीरादिषट्षष्टिप्रकृतीनां सविपक्षत्वान्निज हेतु सद्भावेऽपि नाऽवश्यं बन्ध इति तथात्वं सुप्रतीतम् । પ્રભાવે થઈ જતા કા અંગે આવી દ્રવ્યસ્તવીય હિ`સારૂપ નિયત ચીજને હેતુ માનવામાં તા પૌષધ વગેરેમાં પણ અતિપ્રસ’ગ થશે, એટલે કે જિનપૂજાની જેમ પૌષધ-સામાયિક વગેરેમાં પણ હિંસા માનવાની આપત્તિ આવશે, કેમકે ત્યારે પણ જ્ઞાનાવરણીયાદિ કર્માના અલ્પબ`ધ તા ાય જ છે. આમ ધ્રુવબંધી પાપપ્રકૃતિના ખંધના કારણુ તરીકે પણ દ્રવ્યસ્તવમાં સદોષત્વ માની શકાય તેમ નથી. [ ધ્રુવબધાદિ પ્રક્રિયા ] પાતાના સામાન્ય હેતુઓની હાજરીમાં જેએનેા અવશ્ય બધ થાય છે તે પ્રકૃતિ ધ્રુવબધી કહેવાય છે. આ પ્રમાણે ૪૭ છે. વર્ણાદિ ૪, તૈજસ, કાણુ, અગુરુલઘુ, ઉપઘાત, (=♦ નામક ની) ભય, જુગુપ્સા, મિથ્યાત્વ, ૧૬ કષાયા, (૧૯ માહનીયની) ૫ જ્ઞાનાવરણ, ૯ દનાવરણ અને ૫ અંતરાય. પેાતાના સામાન્ય હેતુ વિદ્યમાન હાવા છતાં પણ જેઓના ખધ અવશ્ય ભાવી ન હેાય તે અશ્રુવબંધિની છે. તે આ પ્રમાણે ૭૩ છે– ઔદ્યારિક-વૈક્રિય-આહારક એ ૩ શરીર અને એના ૩ ઉપાંગા, ૬ સયણ, ૬. સૌંસ્થાન, ૪ ગતિ, ૨ ખગતિ, ૪ આનુપૂર્વી, જિનનામ, ઉચ્છ્વાસનામ, ઉદ્યોતનામ, આતપનામ, પરાઘાતનામ, પાંચ જાતિ ત્રસ દશક, સ્થાવર દશક, (=૫૮ નામકર્માંની), એ ગેાત્ર, એ વેદનીય, હાસ્યરતિ, અરતિશાક, ૩ વેદ અને ૪ આયુષ્ય. પેાતાના સામાન્ય હેતુઓ હાજર હેાય તેા પણ અવશ્ય અધ થાય જ એવા આ પ્રકૃતિએ માટે નિયમ નથી. તે આ રીતે-પરાઘાત અને ઉચ્છ્વાસ એ એ પ્રકૃતિએ જ ખંધાય છે, અપર્યાપ્તનામકમ સાથે નહિ, માટે અધ્રુવમધી. પ્રકૃતિની સાથે જ બંધાય છે, એ સિવાય નહિ. ઉદ્યોત તિય સાથે જ બધાય છે. આહારકદ્વિક સયમ હોય તે જ અને : પર્યાપ્તનામ કમ સાથે આતપ એકેન્દ્રિય પ્રાયેાગ્ય ચગતિપ્રાચેાગ્ય પ્રકૃતિની જિનનામ સમ્યક્ત્વ હાય

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204