Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 150
________________ 19 hahahanan ngamanan ahananananana प्रयुक्तविराधकत्वेऽनुपयोगात् , विशेषविराधकत्वस्य च वास्तवस्य फलविशेषजननेन प्रकृतपरिभाषानुपक्षयात्, निश्चयनयाश्रयणेनाप्राप्तिप्रयुक्तदेशविराधकस्थले सर्वविराधक्तवापादने विरतिपरिः त्यागेनाभिमते तत्र सुतरां तदापत्ते द्वितीयभङ्गस्यैवोच्छेदप्रसङ्गात् , चारित्रविराधनायामपि पश्चात्तापादिभ.वाभावाभ्यां ज्ञानदर्शनविराधनाभजनाभ्युपगमधानेन व्यवहारनयेनैव द्वित्तीयभङ्गोपादानसंभवात् , परिभाषाया अपि शास्त्रीयव्यवहारविशेषरूपत्वादुपचारगर्भत्वेन तल्लक्षणोपपत्तेः, चरमशरीरिणामपि परिभाषाबलादनाराधकत्वपर्यवसितेन प्रतिसमयं विराधकत्वेनाऽसमञ्जस्याभावाच्च । [એ આપત્તિઓનું નિરાકરણુર, આમાંની પ્રથમ બે આપત્તિઓ ન આવવામાં કારણ એ છે કે કયા જીવોની કયાં કયાં સુધી ગતિ થાય ? ઈત્યાદિપ્રરૂપણામાં ચારિત્રાદિની જે વિરાધના લેવાની છે તે વાસ્તવિક ભંગરૂપ વિરાધના લેવાની છે જ્યારે અપ્રાપ્તિના કારણે અહીં કહેલ આ વિરાધના તો પારિભાષિક સ્વતંત્રપરિભાષારૂપ વિરાધના છે. વાસ્તવિક ભંગરૂપ વિરાધના જ ચારિત્ર વિરાધક જીવને જોતિષથી ઉપરના દેવલોકમાં ઉત્પન્ન ન થવા દેવા વગેરે રૂ૫ ફળ વિશેષ ઉત્પન્ન કરે છે. માટે જ્યોતિષ્ક–સૌધર્માદિ દેવલોકની ઉપર પણ જનારા અને તેથી અવિરાધક સિદ્ધ થનારા એવા ચક–પરિવ્રાજકાદિમાં તેમજ શ્રાવકમાં પણ પારિભાષિક વિરાધકત્વ તો અક્ષત જ રહેશે. કારણ કે તેના ઉપરના ઉપપાતથી વાસ્તવિક અવિરાધકત્વ જ સિદ્ધ થાય છે જેને પરિભાષિક વિરાધકત્વ સાથે કોઈ વિરોધ નથી. ચરિત્રની અપ્રાપ્તિના કારણે બનેલ દેશવિરાધકને નિશ્ચયનય મુજબ (ચારિત્રની વિરાધનામાં જ્ઞાન-દર્શનની પણ અવશ્ય વિરાધના માની) સર્વવિરાધક બનાવી દઈને જે ત્રીજી-ચેથી આપત્તિ અપાઈ છે તે પણ સાવ અયોગ્ય જ છે, કારણ કે એ રીતે એને સર્વવિરાધક બનાવી દેવામાં આ ચતુગીના “દેશવિરાધક સ્વરૂપ બીજા ભાંગાને જ ઉચછેદ થઈ જાય છે. કેમ કે સ્વીકારેલ વિરતિના ત્યાગથી (પ્રાપ્તના અપાલનથી) બનનાર દેશવિરાધક પણ નિશ્ચયનય મુજબ તે નિર્વિવાદ રીતે સર્વવિરાધક જ બની જાય છે. તેથી ચારિત્રની વિરાધના થવા છતાં પશ્ચાત્તાપ વગેરેની હાજરી કે ગેરહાજરીથી જ્ઞાનદર્શનની અખંડિતતા કે વિરાધના માનનાર વ્યવહારનયથી જ બીજા ભાંગાને ઉપન્યાસ સંભવે છે. તેથી તેમાં આ રીતે નિશ્ચયનય લગાડવો અયોગ્ય છે. વળી પરિભાષા પણ શાસ્ત્રીય વ્યવહાર વિશેષરૂપ જ હોય છે તેથી તેનું લક્ષણ ઉપચારયુક્ત હોવું સંગત છે. અર્થાત વ્યવહારમાં જેમ ઘણી વાતો ઉપચારથી થતી હોય છે. તેમ આ પરિભાષામાં દેશવિરાધનાનું કહેલું લક્ષણ આ રીતે ઉપચારગશિત હોવું શક્ય છે. તેથી આ પરિભાષાથી જે દેશવિરાધક આવે છે તે તાત્વિક જ હોય એવો નિયમ નથી. તેથી આ પરિભાષાનુસારે ઉભયવિરાધક એવા પણ ચક–પરિવ્રાજકાદિ કે શ્રાવકો તાવિક વિરાધક ન હોવાથી તિષ કે સૌધર્મ દેવલોકની ઉપર પણ જઈ શકે છે. એમ આ પરિભાષા મુજબ વિરાધક એવા પણ શ્રેણિક વગેરે છ વ્યવહારનય મુજબ જ્ઞાન-દર્શનના તે અવિરાધક જ ઈ

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204