Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 161
________________ .1;ાળાવિ ગવળાઈ, વારંમવો જુના ળિયળ / મુદ્દેમવદેવમો વહુ વિર્ય વાળું ? स्नानाद्यपि देहशौचप्रभृतिकमपि आस्तां पूजार्चादि, आदिशब्दाद्विलेपनादिग्रहः, गुणायेति योगः, यतनया रक्षयितुं शक्यजीवरक्षणरूपया । तत्किं साधोरपीत्याशङ्कयाह-आरम्भवतः स्वजनधनगेहादिनिमित्त कृष्यादिकर्मभिः पृथिव्यादिजीवोपमर्दयुक्तस्य गृहिण इत्यर्थः । न पुनः साधोः, तस्य सर्वसावद्ययोगविरतत्वाद् भावस्तवारूढत्वाच्च । भावस्तवारूढस्य हि स्नानादिपूर्वकद्रव्यस्तवोऽनादेय एव, भावस्तवार्थमेव तस्याश्रयणीयत्वात् तस्य च स्वत एव सिद्धत्वात् । इमं चार्थ प्रकरणान्तरे स्वयमेव वक्ष्यतीति । गुणाय-पुण्यबन्धलक्षणोपकाराय, नियमेन अवश्यम्भावेन । अथ कथं स्वरूपेण सदोषमप्यारम्भिणो गुणायेत्याह-'सुहभावहेउओ' त्ति लुप्तभावप्रत्ययत्वेन निर्देशस्य, शुभभावहेतुत्वात्-प्रशस्तभावनिबन्धनत्वाज्जिनपूजार्थस्नानादेः, अनुभवन्ति च केचित्स्नानपूर्वक जिनार्चनं विदधानाः शुभभावमिति । खलुक्यिालङ्कारे, विज्ञेयं ज्ञातव्यम् । अथ गुणकरत्वमस्य शुभभावहेतुत्वात्कथमिव ज्ञेयमित्याह [ અહીંથી ૪ થા પંચાશકની ૧૦ મી ગાથા અને તેની વૃત્તિને અધિકાર ચાલુ થાય છે. એને ગાથાર્થ– ] “જયણા પૂર્વક કરતાં સ્નાનાદિ પણ આરંભવાળા ગૃહસ્થને શુભભાવને હેતુ હેવાના કારણે અવશ્ય લાભકારી બને છે એ કુવાના દૃષ્ટાન્ત મુજબ જાણવું.” પંચાશકની આ ગાથાની વૃત્તિને અર્થ : જેટલા જીવોની રક્ષા શકય હોય તેટલાની રક્ષા કરવા સ્વરૂપ જયણા પૂર્વક જે સ્નાન વગેરે=દેહશોચ વગેરે (દ્રવ્યસ્તવ માટે) કરાય છે તે લાભકારી બને છે આ ટ્રકે અર્થ જ. આમાં “સ્નાનાદિમાં જે “આદિ' શબ્દ છે તેનાથી વિલેપન વગેરેને પણ સમાવેશ જાણો. તેમજ જે “કવિ” (પણ) શબ્દ વાપર્યો છે તે એ જણાવે છે કે “પૂજા અર્ચા વગેરેની વાત તો દૂર રહી, સ્નાન વગેરે પણ હિતકર બને છે, એટલે કે પૂજા અર્ચા વગેરે તો હિતકર બને જ છે, પણ સ્નાન વગેરે પણ હિતકર બને છે.” તો શું આ સ્નાન વગેરે સાધુને પણ હિતકર બને ?” એવી સંભવિતશંકાને દૂર કરવા પંચાશકકારે કહ્યું છે કે “સ્વજન–ધન-ગૃહ વગેરે માટે ખેતી વગેરે ક્રિયાઓ દ્વારા પૃથવીકાય વગેરે જીવોની હિંસારૂપ આરંભવાળા ગૃહસ્થને આ દ્રવ્યસ્તવ માટે જયણપૂર્વક કરાતા સ્નાનાદિ હિતકર બને છે. પણ સાધુને એ હિતકર બનતા નથી, કારણકે સાધુએ સર્વ સાવદ્ય વ્યાપારોથી વિરામ પામેલા હોય છે અને ભાવસ્તવ પર આરૂઢ થએલા હોય છે. ભાવસ્તવ પર આરૂઢ થએલા જીવને સ્નાનાદિપૂર્વક કરાતો એવો દ્રવ્યસ્તવ અનાદેય=અકર્તવ્ય જ હોય છે, કેમકે જેઓએ તે કરવાને હોય છે તેઓએ પણ ભાવસ્તવ પર આરૂઢ થવા માટે જ તે કરવાનો હોય છે, જ્યારે સાધુઓને તે ભાવસ્તવ સ્વતઃ જ પ્રાપ્ત થઈ ગયું હોય છે, એટલે પછી તેઓએ શા માટે દ્રવ્યસ્તવ કરો પડે ? આ વાતને અન્ય પ્રકરણમાં પ્રથકાર (શ્રી હરિભદ્રસૂરિ મહારાજ) સ્વયં જ આગળ (છટ્ઠા સ્તવિવિપેચાશકમાં) કહેશે. આમાં દ્રવ્યસ્તવને જે હિતકર કહ્યો છે તેમાં હિત એટલે પુણ્યબંધરૂપ ઉપકાર. “સ્વરૂપે હિંસાદિ દોષયુક્ત એ પણ આ દ્રવ્યસ્તવ આરંભવાળા ગૃહસ્થને હિતકર શી રીતે બને? પ્રશ્નને આશય એ છે કે ગૃહસ્થને સ્વજનાદિ માટે હિંસાદિ કરવા પડે છે એને અર્થ એવો કાંઈ નથી થઈ જ છે કે એને વધુને વધુ હિંસા કરવાની છૂટ મળી જાય. ઉલટું એ અર્થદંડ રૂ૫ હિંસા કરતાં વધારાની તે જેટલા હિંસાથી બચે એટલું વધુ સારું જ છે. તે પછી આટલી સ્વજનાદિ માટે હિંસા કરતા એને માટે આ વધારાની હિંસા તો વધુ દોષ રૂપ જ બને ને !” આવી શંકાને દૂર કરવા પંચાશક કારે “મુહમાંવહેમો' કહ્યું છે. આમાં ભાવાર્થક “સ્વ” પ્રત્યયને લેપ થયો છે. એટલે અર્થ એ થશે કે “જિનપૂજા વગેરે માટે થતા સ્નાનાદિ શુભ ભાવનું કારણ બનતા હોવાથી હિતકર બને છે. કેટલાંય ગ્રડ નાનપૂર્વક પૂજા કરતી વખતે શુભભાવને અનુભવે છે. “વહુ' શબ્દ વાકયને 卐 इत आरभ्य द्वितीयस्वस्तिकान्तः पञ्चाशकवृत्तिपाठः ।

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204