Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 129
________________ સમાચાર પ્રકરણ ઉપસપ સામા दीयते, आगन्तुकश्च स्वपैयावृत्त्यं कार्यते । तइनिच्छायां वास्तव्यस्याऽप्युपाध्यायाद्याश्रयानिच्छायां જ તત્યાઃ=ાનુઋવિસઃ || ૧૧ // इतरेष्वपि-अन्येष्वपि भङ्गेषु-संयोगेषु एवं-अनया रीत्या विवेकः-विशेषनिर्धारण कर्त्तव्यम् । तथाहि-यदि वास्तव्यो यावत्कथिक आगन्तुकस्त्वितरस्तत्राप्येवमेव भेदाः, यावदागन्तुको विसृज्यते । विशेषस्तु वास्तव्य उपाध्यायादिवैयावृत्त्या(त्यम)निच्छन्नपि प्रीत्या विश्राम्यते । उक्त च चूर्णी-"आवकहिओ विस्सामिज्जइ” इति । यदि तु वास्तव्यः सर्वथा विश्रामणमपि नेच्छति तदाऽऽगन्तुको विसृज्यते । अथ वास्तव्य इत्वर आगन्तुकस्तु यावत्कथिकस्ततो वास्तव्योऽवधिकालं यावदुपाध्यायादिभ्यो दीयते, शेष पूर्ववत् । अथ द्वावपीत्वरौ, तत्राप्येक उपाध्यायादिभ्यो दीयतेऽन्यस्तु स्ववैयावृत्त्यं कार्यते, शेष पूर्ववत् , अन्यतमो वाऽवधिकाल यावद् ध्रियत इत्येवं यथाविधि कर्त्तव्यम् । ' उक्ता वैयावृत्त्योपसंपद्, संप्रति क्षपणोपसंपदुच्यते-क्षपकश्च द्विविधः, इत्वरो यावत्कथिकश्च । तत्र यावत्कथिक उत्तरकालेऽनशनकर्ता । इतरस्तु द्विविधः विकृष्टक्षपकोऽविकृष्टक्षपकश्च । तत्राष्टमादिक्षपको विकृष्टक्षपकः, चतुर्थषष्ठक्षपकस्त्वविकृष्टक्षपकः । तत्र चायं विवेकः-अविकृष्टक्षपकः खल्वाचार्येण पृच्छ्यते-हे आयुष्मन् ! पारणके त्वं कीदृशो भविष्यसि ? स प्राहવાસ્તવ્ય પણ જે ઉપાધ્યાયાદિ પાસે રહેવા ન જ ઈ છે તો આગંતુકને રજા આપી દેવી. ૫ | ' બીજા ભાંગાઓમાં પણ આ રીતે જ વિશેષ નિર્ધારણ કરવું. તે આ રીતે-જે વાસ્તવ્ય યાવજ્જીવ માટે હોય અને આગંતુક અલ્પકાળ માટે કામચલાઉ આ હેય તો આગંતુકને રજા આપવા સુધીને આ જ કમ જાણ. ફેર એટલો કે વાસ્તવ્ય સાધુ જે ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ કરવા ઈચ્છતા ન હોય તે તેને પ્રીતિથી સમજાવી એટલે કાળ આરામ કરાવ. ચૂણિમાં પણ કહ્યું છે કે “યાવસ્કથિક એવા વાસ્તવ્યને વિશ્રામ કરાવવો.” જે વાસ્તવ્ય સાધુ કેઈપણ રીતે વિશ્રામ કરવા પણ ન જ ઈરછે તો આગંતુકને રજા આપવી. છે , જે વાસ્તવ્ય અલપકાળ માટે હોય અને આગંતુક યાવકથિક હોય તો વાસ્તવ્યને તેના નિયતકાળ માટે ઉપાધ્યાયાદિ પાસે મૂકો, બાકી બધું પૂર્વવતું. એમ જે બને - ઈશ્વર (અલપકાલીન) હોય તે બેમાંથી એકને ઉપાધ્યાયાદિની સેવામાં ગોઠવો અને બીજને પિતાની સેવામાં. બાકી બધું પૂર્વવત્ અથવા બેમાંથી એકને બીજાના અવધિકાળ સુધી વિશ્રામ કરાવો. [ક્ષપસં૫૬] !! વૈયાવૃપસં૫૬ સંબંધી વિધિ કહ્યો. હવે ક્ષપકો પસં૫૬ :-ક્ષપક બે પ્રકારના હોય છે ઈસ્વર અને યાવસ્કથિક. આગળ ઉપર જે અનશન કરવાના હોય તે યાવસ્કથિક. તે સિવાયના ઈવર. ઈશ્વરના પણ બે પ્રકાર છે-(૧) વિકૃષ્ટક્ષપક–અઠ્ઠમ કે તેથી * વધુ તપ કરનાર અને (૨) અવિકૃટક્ષપક-ઉપવાસ કે છઠ્ઠ કરનાર. આ બાબતમાં આ વિવેક કર જોઈએ. અવિકૃષ્ટ ક્ષેપકને આચાર્યએ પૂછવું કે-હે આયુષ્યન્ ! તું

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204