Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
વૈયાવચ્ચ કરનાર અંગેની વ્યવસ્થા
आगंतुगो य पुराणओ अ जइ दो वि आवकहियाओ। ...
तो तेसु लद्धिमंतो ठप्पो इयरो अ दायव्यो ॥ ९४ ॥ (आगंतुकश्च पुराणकश्च यदि द्वावपि यावत्कथिको । तर्हि तयोर्लब्धिमान् स्थाप्य इतरश्च दातव्यः ॥९४॥)
अह दो वि लंद्धिमंता दिज्जइ आगंतुओ च्चिय तया णं ।
तयणिच्छाए इयरो तयणिच्छाए अ तच्चाओ ॥ ९५ ॥ (अथ द्वावपि लब्धिमन्तौ दीयत आगंतुक एव तदा णम् ॥ तदनिच्छायामितरस्तदनिच्छायां च तत्त्यागः ॥९५॥)
इयरेसु वि भंगेसु एवं विवेगो तहेव खमणे वि।
अविगिट्ठ विगिट्टम्मि य गणिणा गच्छस्स पुच्छाए ॥९६ ॥ (इतरेष्वपि भङ्गेषु एव विवेकस्तथैव क्षपणेऽपि । अविकृष्टविकृष्टे च गणिना गच्छस्य पृच्छया ॥९६॥)
आगंतुगो य त्ति । अह दोवि त्ति । इयरेसु त्ति । आगन्तुकः आगमनशीलः पुराणकः= वास्तव्यश्च द्वावप्येतो यदि यावत्कथिको = यावज्जीवं गुर्वन्तिकावस्थानबद्धमनोरथौ भवेयातां, तर्हि तयोः= द्वयोर्मध्ये लब्धिमान् स्थाप्यः = स्ववैयावृत्त्यं कारणीयः, इतरश्च = अलब्धिमांश्च दातव्य उपाध्यायस्थविरग्लानशैक्षकादीनामिति गम्यम् । अत्र द्वयोः समाने एतद्विधिभणनाद यद्याचार्यस्य समीपे कोऽपि वैयावृत्त्यकरो नास्ति तदाऽऽगन्तुकः सर्वोऽपि सर्वथेष्यत एवेति सामर्थ्याल्लभ्यते ॥ ९४ ॥
अथेति पक्षान्तरे, द्वावपि आगन्तुकवास्तव्यौ यदि लब्धिमन्तौ तदाऽऽगन्तुक एवोपाध्यायादिभ्यो दीयते, वास्तव्यश्च स्थाप्यते, तदाशयस्य सम्यक्परिज्ञानात् , लब्धिमत्तया कार्यक्षमत्वाच्चेति भावः। णं इति वाक्यालकारे । तयाणि इति पाठोऽपि, तत्र तदानीमित्यर्थः । तदनिच्छायां = आगन्तुकस्योपाध्यायाद्यन्तिकगमनेच्छाविरहे इतर: वास्तव्य एव प्रीतिपुरस्सर'
વૈયાવૃ૫સંપદ વિષયક વ્યવસ્થા બતાવતાં ગ્રન્થકાર કહે છે
આગંતુક અને વાસ્તવ્ય એ બને જો યાવજ્જીવ માટે ગુરુ પાસે રહી વૈયાવચ્ચે કરવાના મનોરથવાળા હોય તો તે બેમાંથી જે લબ્ધિમાન હોય તેની પાસે આચાર્યો પિતાની વૈયાવચ્ચ કરાવવી અને બીજાને ઉપાધ્યાય-સ્થવિર-ગ્લાન–શક્ષકદિ પાસે
મૂકે. આવા બને વૈયાવચ્ચાર્યોની હાજરી હોય ત્યારની આ વાત કહી. આનાથી 'એ પણ જણાય છે કે આચાર્ય પાસે વૈયાવચ્ચ કરનાર જે કંઈ ન હોય તો તે આગંતુકને સર્વથા રાખી જ લે છે ૯૪ છે
જે આગંતુક અને વાસ્તવ્ય બને લબ્ધિમાન હોય તો આચાર્યો વાસ્તવ્યને જ રાખો, કેમકે તેની ચિત્તવૃત્તિઓ (સ્વભાવાદિ) સમ્યફજ્ઞાત હોય છે તેમજ લબ્ધિવાળે હોઈ તે પણ કાર્યક્ષમ તે છે જ. ઉપાધ્યાયાદિને આગંતુક સોંપવો. “” શબ્દ વાક્યને मत ४२१। १५२मेत छे ते ना. अथवा 'तयाणि' पाठ बे. तर अर्थ'तदानीं त्यारेअन्न सन्धिमान डाय त्यारे. (वास्तव्याने पाते । त्यादि.) આગંતુક સાધુ ઉપાધ્યાયાદિ પાસે રહેવા માંગતે ન હોય તે વાસ્તવ્યને જ પ્રેમપૂર્વક સમજાવી ઉપાધ્યાયાદિ પાસે રાખવો અને આગંતુક પાસે પિતાની વૈયાવચ્ચ કરાવવી,