Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 123
________________ ૧૦૪] સામાચારી પ્રકરણ-ઉપસ’પદ્ સામા मादीनां उपबृंहणायोगात् - अनुमोदनाऽप्रसङ्गात् । प्रवचनग्रहणार्थितामात्रेण खल्विदं वन्दन न तु तद्गतगुणार्थितास्पर्शोऽपीति । यथा चैतत्तत्त्वं तथा विवृतमध्यात्ममतपरीक्षायामिह तु विस्तरभयान्न प्रतन्यते ॥ ८८ ॥ अत्रैव विषये निश्चयव्यवहारनयद्वयमतमुपदर्शयति — निच्छयणएण इहयं पज्जाओ वा वओ वाण पमाणं । ववहारस्स पमाण उभयणयमयं च वेत्तव्यं ॥ ८९ ॥ ( निश्चयनयेनेह पर्यायो वा वयो वा न प्रमाणाम् । व्यवहारस्य प्रमाणमुभयनयमतं च गृहीतव्यम् ||८९ | | ) निच्छ्रयणत्ति । निश्चयनयेन = भावप्राधान्यवादिना शब्दादिनयेन ईहयं ति इह जयेष्ठत्वविचारावसरे पर्यायः = व्रतकालः वयः = अवस्थाविशेषो वा न प्रमाण - नादरणीयम्, કરવાની ભગવાને અપવાઢ તરીકે અનુજ્ઞા આપી છે. તોઃ શંકા :– જેને વંદન કરવામાં તેનામાં રહેલ અસંયમાદિની અનુમેાદના વગેરે દોષો જાણીને નિષેધ કર્યાં છે. તેને જ (અપવાદે) વંદન કરવાની અનુજ્ઞા શી રીતે આપી શકાય ? સમાધાન :- નિષેધના કારણભૂત જે તગત અસયમાદિની અનુમાઇનાના દોષ છે તે અહી' લાગતા ન હેાવાથી આ અનુજ્ઞા આપી છે. સૂત્રા ગ્રહણ કરવાની ઇચ્છા માત્રથી જ આ વંદન કરાય છે, તેથી એમાં તેનામાં રહેલ ગુણ્ણા (દોષાત્મક ધર્મા)ની અર્થિંતા ના વ'કને સ્પર્શીમાત્ર પણ ન હેાઇ અનુમેાદના લાગતી નથી. આના રહસ્યનુ* વિશેષ વિવરણ શ્રી અધ્યાત્મમતપરીક્ષા (àાક-૫૮) ગ્રન્થમાં કર્યુ છે. તેથી અહી વિસ્તાર થઈ જવાના ભયે વધુ વિવેચન કરાતું નથી. ૫૮૮૫ આ બાબતમાં નિશ્ચય-વ્યવહાર નયાનો મત દેખાડતાં ગ્રન્થકાર કહે છે ભાવને પ્રધાન કરનાર શખ્તાનિયરૂપ નિશ્ચયનયે આ જ્યેષ્ઠત્વની વિચારણામાં પર્યાય કે ઉંમર પ્રમાણ નથી (અર્થાત્ નિયામક નથી), કેમકે તે છે નિાત્મક કાર્ય કરવામાં અસમ છે. પર્યાય કે ઉંમરમાં ગમે એટલા મેાટા હાવા માત્રથી જ કંઇ, વિશિષ્ટ ઉપયાગ શૂન્ય સાધુ મેાક્ષકારણીભૂત નિરાવિશેષને પામી શકતા નથી. વ્યવહારનય પર્યાય કે વયને પ્રમાણ માને છે અર્થાત્ વન્ધત્વ હાવા ન ઢાવામાં પર્યાય કે વયનો આદર કરે છેએને આગળ કરે છે. જો કે વંદન કરવા માટે તે વદ્યમાં રહેલ ગુણવિશેષ આવશ્યક છે, તેમ છતાં આલયવિહારાદિની વિશુદ્ધિથી યુક્ત પર્યાય વિશેષ જ તે ગુણવિશેષની જાણકારી માટે ઉપાયભૂત હાઇ વંદનાદિ વહેવાર માટે પર્યાય જ મુખ્ય ખની જાય છે. ગુણવિશેષ તે દાસેણ મે ખરા કીએ.' ઇત્યાદિ ન્યાયથી ગૌણ જ રહે છે. કહ્યુ` છે કે નિશ્ચયત: એ જાણવુ અશકયપ્રાયઃ છે કે વિવક્ષિત કાળે કયા સાધુ કયા શુભ કે અશુભ ભાવમાં રમે છે? તેથી એ રીતે તેા વંદન અકવ્યુ જ ખની જાય, અને વ્યત્રડારથી તે જેણે ચારિત્ર પહેલાં લીધું હોય તેને વંદન કરાય છે.” or ** પ્રશ્ન :- આ રીતે પેાતાના આગ્રહમાત્રના કારણે આ બન્નેની વ્યવસ્થા ન હાઇ કાણુ પ્રમાણ છે અને કાણુ અપ્રમાણુ ? એનો વિવેક=ભેદ્ય તે બતાવેા.1

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204