Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
સામાચારી પ્રકરણ
મુ-મિથ્યાકાર સામા
नन्वेतादृशोपयोग विनोक्तप्रयोगो निष्प्रयोजनः, तादृशोपयोगे तु प्रयोगान्तरमपि सम्यगेवेति को नामात्रैत्र पक्षपातः ? इत्याशङ्क्य विशेषमुपदर्शयन्नाह - दक्खस्से पओगे णियमा उल्लसइ तारिसी भावो ।
अण्णओगे भयणा तेण अच्चायरो इह यो ||२३||
(વાદ્વૈતપ્રયોને નિયમાનુસતિ તાદો માવઃ । અન્યત્રયોને મનના તેનાઽત્યા ફન્નુ યઃ ।।૨૩૫) दक्खस्से त्ति । दक्षस्य = प्रत्येक समुदायार्थ व्युत्पन्नस्य एतत्प्रगोगे नियमात् = निश्चयतः उल्लसति प्रतिसमयं वृद्धिमुपैति तदैकाग्र्येण विषयान्तरसंचाराभावात् तादृशः तत्तदर्थ - ज्ञानजन्यः भावः=संवेगः । अन्यप्रयोगे = एतत्प्रयोगातिरिक्तैतदर्थं प्रयोगे तु तादृशभावस्य भजना= विकल्पः, तथाविधगुरूपदेशादिक पारतन्त्र्यतदभावाभ्यां फलभावाभावयोः संभवात् । तेनेह = 'मिच्छामि दुक्कडम्' इति प्राकृत शैलीशालिनि प्रयोगे अत्यादर: गाढाग्रहो दक्षस्येति शेषः । અક્ષઃ પુત્તત્રાધિરોન્ચેવ નેતિ ા તપેક્ષા ? તિ માવઃ ॥૬॥
૩૦]
-
"
આ રીતે મિચ્છામી દુક્કડમ દેવાથી તીવ્ર સંવેગ ઉછળે છે અર્થાત્ મિથ્યા આચરણ કરતી વખતે જે મલિન અધ્યવસાય થયા હતા તેના કરતાં વધુ પ્રખળ એવા સ'સારપ્રત્યેના વૈરાગ્યરૂપ શુભ અધ્યવસાયાત્મક સ્વસ`વેદનસિદ્ધ સ`વેગ પ્રગટે છે, કેમ કે યાગીઓનું જ્ઞાન સંવેગરૂપ ફળવાળુ જ હાય છે. શ્રી જિનપ્રવચનના તત્ત્વાની પરિણતિવાળા શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પણ કહ્યુ છે કે સ્ખલનાનિત કર્મોના ક્ષય કરવામાં સમ એવા તીવ્રસાવ ‘મિચ્છામી દુક્કડમ્' શબ્દના અર્થના જ્ઞાનની હાજરીમાં જ પ્રકટ થાય છે'
.
વળી આ ‘મિચ્છામી દુક્કડમ્’ પ્રયાગ ‘અકરણીય એવું આ દુષ્કૃત હું ફરીથી કરીશ નહિ’ એવા નિશ્ચયાત્મક અપુનઃકરણથી યુક્ત હાય તેા જ મારા દુાચાર મિથ્યા થાએ’ ઇત્યાદિ ખીજા પ્રયાગાથી થતી નિર્જરા કરતાં વધુ નિર્જરા કરાવે છે. કહ્યુ` છે કે *અપુનઃકરણયુક્ત તીવ્રશુભભાવથી જ તે કર્માંના ક્ષય થાય છે.' રા
શંકા :- ‘મિચ્છામી દુકડમ્' ના અક્ષરાના ઉપયાગ એટલે ‘મારું વિવક્ષિત આચરણ મિથ્યા હતુ. તેની હું નિ ંદા કરુ છુ” ઇત્યાદ્રિરૂપ અક્ષરા જ્ઞાનાત્મક સ`વેદન. આવે! ઉપયાગ ન હેાય તા ‘મિચ્છામી દુક્કડમ' પ્રયાગ નિષ્પ્રયેાજન રહે છે=ક નિરા કરાવી શકતા નથી. એવુ' તમે જ કહી ગયા. હવે, જો એવા ઉપયાગ હાજર હાય તા ગમે તે શબ્દોને પ્રયાગ કરે, કનિર્જરા થઇ જ જવાની છે, (કેમકે નિરામાં તે ઉપયાગરૂપ ભાવ જ મુખ્ય ભાગ ભજવે છે.) તેા પછી મિચ્છામી દુક્કડમ’ એવા જ શબ્દ પ્રયાગ કરવા જોઇએ એવા પક્ષપાત શા માટે રાખેા છે ? આવી શંકાના સમાધાન માટે ગ્રન્થકાર કહે છે.
સમાધાન :- પ્રત્યેક શબ્દના અને તેમજ સમુદાયના અને સારી રીતે જાણનાર દક્ષ સાધુને આ પ્રયાગ કરવામાં તે તે અના જ્ઞાનથી ઉત્પન્ન થયેલ તેવો ભાવ અવશ્ય ઉછળે છે-પ્રતિસમય વૃદ્ધિ પામે છે, કેમકે તે અના ઉપયાગમાં એકાગ્રતા હેાવાથી ખીજા વિષયમાં મનને સંચાર હાતા નથી. આ પ્રયાગ મુકીને ખીજા પ્રયાગ કરવામાં આવે વિશિષ્ટ ભાવ પ્રગટ થવામાં ભજના છે. અર્થાત્ તે પ્રગટે પણ ખરા કે ન પણ પ્રગટે,