________________
..
↑ ૧૬ 1 પુદ્ગલદ્રવ્ય, ધર્મ દ્રવ્ય, અધદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાળદ્રવ્ય. જેનામાં સદા જ્ઞાન, દર્શન, અત્રિ, સુખ વગેરે અનંત ગુણા (--શક્તિઓ) હાય છે તે જીવદ્રવ્ય છે, જેનામાં સદા વર્ણ, ગંધ, રસ, સ્પર્શી વગેરે અનંત શુષ્ણેા હાય છે તે પુદગલદ્રવ્ય છે; માસીનાં ચાર દ્રબ્યાના વિશિષ્ટ ગુણા અનુક્રમે ગતિહેતુત્વ, સ્થિતિહેતુત્વ, અવગાહહેતુત્વ અને વર્તનાહેતુત્વ છે. આ છ દ્રબ્યામાંથી પહેલાં પાંચ દ્રવ્યે સત્ હેાવાથી તેમ જ શક્તિ અથવા વ્યક્તિ-અપેક્ષાએ મોટા ક્ષેત્રવાળાં હેારાથી અસ્તિકાય' છે, કાળદ્રવ્ય ‘અસ્તિ' છે પણ ‘કાય' નથી.
જિનેન્દ્રના જ્ઞાનદ ણુમાં ઝળકતાં આ સવ દ્રવ્યે અને ત જીવદ્રબ્યા, અન તાન ત પુદગલદ્રવ્ય, એક ધર્મવ્ય, એક અધમ દ્રવ્ય, એક આકાશ, અને અસ પ્ણ કાળજ્યે—સ્વય પરિપૂર્ણ છે અને અન્ય દ્રબ્યાથી તદ્દન સ્વત ત્ર છે, તેએ એકબીજા સાથે પરમાર્થે કદી મળતાં નથી, ભિન્ન જ રહે છે. દેવ, મનુષ્ય, તિ ચ, નારક, એકેન્દ્રિય, દ્વીન્દ્રિય વગેરે જીવેામાં જીવ-પુદ્દગલ જાણે કે મળી ગયાં. હેાય એમ લાગે છે પણ ખરેખર એમ નથી, તે તન પૃથક્ છે, મ જીવા અનંત જ્ઞાનસુખના નિધિ હાવા છતાં, પર દ્વારા તેમને કાઈ સુખ ખ નહિ થતુ હાવા છતાં, સ સારી અજ્ઞાની જીવ અનાદિ કાળથી સ્વત અજ્ઞાનપાંચે પરિણમી પેાતાના જ્ઞાનાન દસ્વભાવને, પરિપૂર્ણતાને, સ્વાત ત્ર્યને અને અસ્તિત્વને પણ ભૂલી રહ્યો છે તથા પર પદાર્થાને સુખદુખનાં કારણુ માની તેમના પ્રત્યે રાગદ્વેષ કર્યાં કરે છે, જીવના આવા ભાવાના નિમિત્તે પુદ્ગલા સ્થત જ્ઞાનાવરણીયાદિકમ પર્યાયે પરિણમી જીવની સાથે સ યેાગમાં આવે છે અને તેથી અનાદિ કાળથી જીવને પૌદ્દગલિક દેહના સંચાગ થયા કરે છે પરંતુ જીવ અને દેહના સચૈાગમાં પણ જીવ અને પુદગલ તદ્ન પૃથક છે અને તેમનાં કાર્યાં પણ એકબીજાથી તદ્ન ભિન્ન ને નિરપેક્ષ છે એમ જિનેદ્રોએ જોયુ છે, સમ્યગ્