________________
જ વિષયપ્રતિભાસં; ચા-પરિણતિમાથા, જ જે તત્ત્વસંવેદન ચૈવ જ્ઞાનમાતુર્મહષય: ૧ [૫ હરિભદ્રસૂમ, રચિત શ્રી અષ્ટક પ્રકરણ ૦ મહર્ષિએએ જ્ઞાનના ત્રણ પ્રકાર કહ્યા છે. . o વિગ્ય પ્રતિભાસરૂપ ૦ આત્મ પરિણતિમત
૦ તવસવેદન રૂ૫ ૦
* હેય અને ઉપાદેયના વિવેક વગરનું સ્થૂલ તથા બાહ્ય પદાર્થ જ્ઞાન તે વિષયપ્રતિભાસ જ્ઞાન. જે
અનર્થકારી પણ બને જ છદ્મસ્થ જીવને રાગ-દ્વેષાધીન અવસ્થામાં થઈ
શકે તેવું નિઃશંક જ્ઞાન તે આત્મપરિણતિમત જ્ઞાન. આ જ્ઞાન સમ્યફ પ્રકારની પ્રવૃત્તિ અને નિવૃત્તિ સ્વરૂપે પ્રગટ થાય. વળી, પ્રાય: વિરાગ્યનું કારણ બને. # હેય, ઉપાદેય અને ઉપેક્ષણીય નિશ્ચય કરાવી
શકે તેમ જ આત્માની ઉદયમાન શક્તિ અનુસાર સમ્યફચારિત્રની પ્રવૃત્તિ દ્વારા અનાગ્રહી બનાવી અંતતોગત્વા એક્ષ-ફળ આપે છે, તત્ત્વ સવેદનમાં જ્ઞાન, Awwww
તત્વસંવેદનરૂપ જ્ઞાન-ગોચરી દ્વારા જીવનયાપન કરનારા સવવાના શ્રેય રક્ષક
પૂ. સૂરી-ચક્રવતીને સવિનય વાનાવલી જ આ 5 શ્રી વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંધ છે
આપેરા સેસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭
MOM
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org