________________
: ૧૭ :
સાધુઓ મુખ્યત્વે જણાય છે. આ આચાય મહારાજેમાં મુહપત્તિ મતભેદ છતાં તે» અમદાવાદખાતે છેલ્લા મળેલા સાધુ સમેલનમાં એકત્ર બેઠા હતા અને સુલેRs–સપથી દરેક કાર્યમાં એક સાથે મળીને કામ કર્યુ હતુ, પશુ એ છતાં પહેલા પક્ષને બીન્ને પક્ષ મુદ્ઘપત્તિ માંષતા ન હતા, તેથી શામાનાના ભંગ થવાના અને તે કારણે ખીજાઓના આત્માને દ્રોહ થવાને ભય લાગ્યા અને તેને સત્ય ધર્મ પર લાવવા માટે તેએએ સાધુ સંમેલન મળવા અગાઉ આગળ જાવેલ. પંન્યાસજી દ્રારાજ શ્રી રત્નવિજયજીએ એકત્ર કરેલ વિગતના ગ્રન્થના સાર તૈયાર કરીને “ શ્રો. મુહપત્તિ થાઁસાર ” નામે પુસ્તક કારે તે પ્રગટ કર્યો. એ પુસ્તક પ્રગટ થતાં ભીન્ન પક્ષે તે સાથે અગાઉ ક્રોમદ્ મૂળચંદજી મહારાજના વખતમાં
C
ન્યુ હતુ તેમ વાતે કરવા માંડી અને મુનિ સંમેલનના વખતે પહેલા પક્ષના એ આગેવાન આચાર્યએ ખાન પક્ષના આગેવાન આચાર્યોને રાતે માનેક્ષા સાર ધર્મ સમજાવવા ચર્ચામાં ઉતરવા તૈયારી બતાવી. એમ કહેવાય છે કે મુસિ’મેલનને, પહેલે જ વિસે, મુનિ સંમેલનને આમત્ર આપનાર, અમદાવાદના નગરશેઠે, મુપત્તિની કે ગચ્છની સમાચારીની ચર્ચા નહી કરવા સર્વને વિનતિ કરવાથી મુહપત્તિની ચર્ચા ાથ ધરાઇ નહી, અને તે આ સુનિ સમેલન પૂરૂ થતાં એક પક્ષ મુંબઈમાં આવ્યા. અને ચાતુર્માસની સ્થિતિ મુ ંબઈમાં કરી ઉપર જળુાવ્યા પ્રમાણે શ્રી મુર્ખત્ત માઁસાર નામનું પુસ્તક એ અગાઉ પ્રગટ થઈ ગયું હતું. અને તેને આધાર વધવાથી સામે ખીજા પક્ષે માતાની હસ્તકના એક ભાસ્કિમાં કેટલાક બહુ ટુંકા લખાણું! કાઇના નામ લીધા વગર પ્રગટ કર્યાં અને તેમાં એવું જણાવવાની કાÀશ કરી કે મુહૂત્ત હાથમાં રાખીને આશાતના ન થાય તે રીતે શાસ્ત્રો વાંચવાના પા શાસ્ત્રોમાં મળી આવે છે.
ઉપરોક્ત માસિક પત્રમાં મુખ્ય લેખ તરીકે આચાર્ય શ્રી સાગરાન સૂરિજી છે. અને તે માસિક પત્રનુ નામ શ્રી સિદ્ધચ છે
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com