Book Title: Muhpatti Charchasara
Author(s): Kalyanvijay
Publisher: Vijaynitisuri Jain Library
Catalog link: https://jainqq.org/explore/034559/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મુહપત્તિ-ચર્ચાસાર સંપાદક :પં. કલયાણુવિજયજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ : પ્રાપ્તિસ્થાન: શેઠ ભેગીલાલ સાકળચંદ ઠે. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી જૈન લાઈબ્રેરી પતાસાની પિોળ : અમદાવાદ. શેઠ જાદરાજી આનંદ પ્રીન્ટીગ પ્રેસ ભાવનગર. પ્રથમવૃત્તિ પ્રત ૧૦૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્ર તા ૧ ના મુખવસ્ત્રિકા ચારિત્રના અગને વધારે પ્રકાશિત કરનાર હાવાથી અમેાએ ચર્ચા-સાર નામનું પુસ્તક મ્હાર પાડેલ. ચર્ચા-સાર હાર પાડવાનું પ્રયાજન આપની નજરે તેા આવી ગએલ હશે, છતાં ‘દેવભક્તિમાલા ’ :વિગેરે ગ્રન્થકારાએ મુખવસ્તિકાના ખંડનમાં પેાતાનુ` માથું ઉંચકયું હતું. સાદિ અને સરલ નિવદ્ય પ્રણાલિકાના વંસકારક મની માથું ઉંચકનારની અવસ્થાનું ધ્યાન પેાતાની મેળે નીહાળે તા તે રસ્તા તે આત્માઓને સ્વીકારાય એમાં લગારે અતિશયાક્તિ નથી. પગ તળે મારી નિવદ્ય પ્રણાલિકા કે સાવદ્ય એટલુ જ મારી દૃષ્ટિએ દેખાય તે જ સત્ય નજર આગળ તરી આવે. અસ્તુ. અમેએ અમારી દૃષ્ટિની આગળ મુખવષિકાને ચારિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ત્રના અંગ તરીકે સ્વીકારી તેની પુષ્ટિકારક પુસ્તિકા ચર્ચા-સાર અમારે વગર વિલંબે હાર પાડવી પડેલ છે. તેમાં કઈ કઈ જગ્યા પર મુખવસ્ત્રિકાને વિશેષ સ્થાન અપાયેલ છે તે બાબત અમારા વાચકેની દષ્ટિ આગળ રજૂ કરું. ૧. સ્વાધ્યાય, ૨. વ્યાખ્યાન, ૩. પડિલેહણા, ૪. કાજે, ૫. ધૈડિલ, ૬. સાધુના મૃતક–વિગેરે સ્થળે મુખવસિકા નાક પર રાખી કાને ભરાવવાનાં સ્પષ્ટ અને નિર્વિવાદ ઉલ્લેખ મળે છે, છતાં વીસમી સદીના જમાનામાં અમે જ્યારે સં. ૧૯૯૦ ની સાલનું ચાતુર્માસ મુંબઈમાં કરેલ તે જ સાલમાં અસાડ સુદ ૧૫ના પાક્ષિક સિદ્ધચક પત્રમાં ખંડનાત્મક સ્વભાવને અવલંબી લેખ લખાય. સંમેલનમાં સાથે બેસનાર છતાં તે બાબતને નિર્ણય કરવાની હિમ્મત પ્રદર્શિત કરાઈ નહી. સંબંધી સાધારણ ઊહાપિોહ પણ પ્રગટ થયેલ નહી, તેમજ વિચારણું પણ નહી; છતાં સિદ્ધચક્રકારે પાંચ માસની અંદર આ ચર્ચા ઉપસ્થિત કરી હાર પ્રગટ કરેલ અને અમને આન આપતાં અંક ૨, તૃતીય વર્ષ, આસો વદ ૦)) તા. ૭-૧૧-૩૪ ના સિદ્ધચક્રમાં લખાય કે-“હજી પણ પ્રતિજ્ઞા કરી મધ્યસ્થાનાં નામ આપી જાહેર કરશે તે બીજાઓ તૈયાર જ છે.” આ આર્કીન કેવું સુંદર ! આપનાર સિદ્ધચકકાર, લખનાર સિદ્ધચક્રના લેખક અને આન ઝીલનાર બીજાઓ તૈયાર. વાચકે વિચારે, લખનાર આત્મા “કેળા” “નરે વા કુંજરો વા’ના ન્યાયે પિતાના માથા પરથી કલંક ઉતારી અન્યના ઉપર નાંખવા તૈયાર ! અન્ય કેણુ? તેને પણ અમારે વિચાર. અમારે કેના પર વિચારે ફેંકવા? આવી ચાલબાજીની રમતમાં રહેતો આત્મા સૂત્રના પાને પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ મતિ પ્રમાણે અર્થો લગાવી બીજા આત્માઓને ભ્રમિત બનાવવા કુટિલતા શું સ્વીકારી ન શકે? શાસ્ત્રને શસ્ત્રના રૂપમાં શું ફેરવી ન શકે? ઉત્સ–સ્થાને અયવાદ અને અપવાદને સ્થાને ઉત્સગ બનાવવા કોશીશ નહી કરાતી હોય ? બધુંએ બુદ્ધિની વિષમતાના પ્રભાવે. ઉપયોગની શૂન્યતાના સદ્દભાવે એ બને ને? જાણું જોઈને કૂવામાં જે પડે ને ? તેમાં નવાઈ શું ? પણ અજ્ઞાનાવસ્થાના મદમાં મસ્ત બની કદાચ કોઈ પણ આત્મા રસ્તાની લાઈનદારીથી અલગ વિભાગમાં ચાલવા કદાચ તૈયાર થાય; પણ ભાવિના યોગથી તે બાજુ હાર આવે તો તેનાં ફલ કેવાં મળે ? તે જ વિચારાય તો બધું સમજાય. પણ કર્માવલીને વધારવા જ્યાં કોશીશ કરાતી હોય ત્યાં સજજડ ઉપદેશક પણ હતાશ થઈ જાય છે, તો સામાન્યનું શું ગજું ? આ ચર્ચા ઉપાડનાર સિદ્ધચક્રકાર, ઝીલનાર જૈનાચાર્ય વિજયહષસૂરીશ્વરજી મહારાજ આદિ. રીતસર જે જે પ્રમાણેના મુદ્દાઓ ઘડી લોકોની જાણ સારું અમાએ બહાર મૂકેલ છે તેને વિચારી સત્ય વસ્તુના સંશોધકોને તેની શોધ કરવા ભલામણ કરું છું. | મુખવસ્ત્રિકા ચારિત્રનું એક મહાન અંગ છે. તેની વ્યવસ્થા કરવી તે અમારી ફરજ છે. તે અંગને વ્યવહાર પૂરતી રાખવા હાલ અમારી પ્રણાલિકા જાએલી દેખાય છે, પણ તે અંગને જેટલા પ્રમાણમાં જે જે જગ્યાએ ઉપ ગમાં આવે છે તે જગ્યાએ વાપરવા અમારી ખાસ ભલામણ છે. પ્રમાદાવસ્થામાં કદાચ ઉપયોગ ન કરાય તે પ્રાયશ્ચિત્તના અધિકારી કહેલ છે પણ તે વસ્તુને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ખંડનના રૂપમાં ફેરવી દેવા કોશીશ કરાતી હોય ત્યાં પ્રાયશ્ચિત્ત કેનું? તે જ વિચારણીય છે. વાસ્તુ અમે એ સિદ્ધચકકાર સામે જે જે લખાણે લખાએલાં હતાં તે તે લેખેને પ્રશ્ન-જવાબ આમ બે નામો આપી આખી લેખમાળા રૂપમાં સંગ્રહ કરી પ્રકાશિત કર્યા છે. તે બુકને વાંચી વિચારાશે તે પુસ્તક પ્રકાશનને શ્રમ સાર્થક થશે. ઈત્યલમ પંન્યાસ યાણુવિજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૈાતમસ્વામિને નમ: જૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજીસ ગુરુભ્યો નમઃ મુહપત્તિ ચર્ચાસાર સં. ૧૯૯૦ની સાલમાં જૈનાચાય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ મુંબઇ શહેરમાં ચાતુર્માંસ માટે પધાર્યા હતા. તે દરમ્યાન ‘સિદ્ધચક’ પાક્ષિકમાં સં. ૧૯૯૦ના અસાડ શુ૬ ૧૫ તા. ૨૬-૭-૩૪ ગુરુવારના વર્ષે બીજું અંક વીસમામાં સમાલેાચના પ્રકરણમાં જૈનાચાય સાગરાનદજી મહારાજે એક ચર્ચા ઊભી કરેલ. ચર્ચા ઊભી કરવી તે વિદ્વાનેનુ કર્તવ્ય છે. પૂર્વના સમયમાં વિદ્વાને દ્વારાએ અનેક ચર્ચાઓ ઉપસ્થિત થયેલ અને થાય છે. પણુ સત્ય વસ્તુ જો હાથમાં આવે તે તે વસ્તુને તરતજ સ્વીકારી ભૂલને કબૂલ કરતા હતા. આ ઝેરી જમાનામાં ચર્ચા તે! ઉત્પન્ન કરાય છે, પણ સત્ય વસ્તુને અમલમાં મૂકાય નહી, તેમ ભૂલ પશુ કબૂલ કરાય નહીં. જ્યાં સુધી ભૂલને ભૂલ તરીકે મનાય નહીં ત્યાં સુધી ચર્ચી સમાપ્તિ થાય પણ નહી ? જે ચર્ચાની સમાપ્તિમાં જેનું મન લગારે લાગેલુ ન હેાય તેવી ચર્ચામાં વિતંડાવાદ સિવાય બીજું શું હાઇ શકે ? આ ચર્ચાસાર જે ચાપડી આકારે બહાર પાડવામાં આવેલ છે તે પેપર દ્વારાએ સવાલ-જવાબ કે વાદી-પ્રતિવાદી તરીકે લેખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ : 2: બહાર પડેલા તે વાચકજનાની આગળ રજૂ કરું છું. તે લેખાને મનન-પૂર્વક વંચાય તે। જ પરિશ્રમ સલ થશે એમ હું માનીશ. કાઈ પણ આત્મા શંકા કરે કે આવા શુષ્કવાદમાં ઉતરવું તે હાલના જમાનામાં વ્યાજખી છે ? જવાબમાં મુખસ્ત્રિકા એક ચારિત્રનું ઉપહરણ શું આપણને દેખાતું નથી ? દરેક બાહ્ય ક્રિયાએમાં તપાસ કરતાં મુખવસ્ત્રિકા મુખ્ય સાધન તરીકે ગણેલ છે, પણ અમારા લેખેામાં તે। વ્યાખ્યાનાદિ સમયમાં મુખવત્રિકાનું પ્રતિપાદન કરેલુ છે. વ્યાખ્યાનાદિમાં મુખવસ્ત્રિકા બાંધવાનુ પ્રયેાજન શુ' ? તીથ કર પ્રભુની વાણી અમેાદ્ય. તેના મુખદ્રારાથી નીકબેલા શબ્દને ગણધર પ્રભુએ ગુથણીમાં ગુ ંથેલ. તે ગુંથેલ આગમાદિની આશાતનાને નાબૂદ કરવા વ્યાખ્યાનાદિમાં મુખવસ્ત્રિકા આંધવાનુ પ્રયેાજન ઉપયેાગવાન જીવા હાથમાં મુખવસ્ત્રિકા રાખી વ્યાખ્યાનાદિ શું વાંચી ન શકે ? તીર્થંકર પ્રભુએ એક સમયમાં એક જ ઉપયેાગ. જે સમયે વાણીદારાએ ભાષાવ ણુાના પુદ્દગલા શ્રોતાવગ આગળ ફેંકાતા હૈાય તે સમયે માંમાંથી નીકળતા થુંકથી આગમ-શાસ્ત્રોની અગર પુસ્તકાની આશાતના દૂર કરવા સારૂં મુખવસ્ત્રિકા બાંધવાની જરૂર છે. ખીજુ` કારણ વ્યાખ્યાન વાંચનાર મુનિએ એક હાથમાં પુસ્તક અને ખીજા હાથમાં મુખસ્ત્રિકા રાખી ઉપયાગ કઇ રીતે રાખી શકે ? તેની વાસ્તે પણ જરૂર. ત્રીજું કારણ મુનિએ પ્રવચનમુદ્રાએ ધમ દેશના આપે. પ્રવચનમુદ્રા જમણે હાથે કરાય અને ડાબે હાથે પુસ્તક રાખવામાં આવે તે મુહપત્તિ કથાં રાખવી આટલા ખાતર પણ વ્યાખ્યાનાદિમાં મુહપત્તિ આંધવાની આવશ્યકતા રહેલી છે. સ્થાનકવાસીપણામાંથી છુટા થયેલા સાધુએ મુહપત્તિને તેાડી સર્વગી પક્ષમાં આવ્યા વાસ્તે કરી બધાય કેમ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ જવાબમાં ચોવીસ કલાક મુહપત્તિ બાંધનાર સ્થાનકવાસી વર્ગ તેમાંથી આગમોઠારાએ જાણેલી સત્ય વસ્તુને અમલમાં મૂકવા તેઓએ જ્યારે સત્ય વસ્તુના પ્રતાપે સ્થાનકવાસી પંથને ત્યજી સંવેગી પક્ષ રવીકાર્યો. તે તેમાં પણ પૂર્વાચાર્યોના સંશોધનથી, પરાપૂર્વથી આવેલી સત્ય વસ્તુને અમલમાં મૂકવી તે આત્માર્થી છની ફરજ છે. સત્ય વસ્તુને માટે આખા સ્થાનકવાસી સંપ્રદાયને છોડી સંવેગી બનાય તે આ વ્યાખ્યાનાદિમાં મુહપત્તિ બાંધવાની સત્ય વસ્તુને સ્વીકારાય તેમાં આશ્ચર્ય શું ? તીર્થકરની પૂજાવિધિમાં પણ મુખકેશ બાંધવાનું વિધાનપ્રતિપાદન કરલું છે, તેમ વ્યાખ્યાનાદિમાં મુહપત્તિનું બંધન વિધિપ્રતિપાદન સ્વીકારવું પડશે. કારણ મુખકેશબંધનથી જિનેશ્વર પ્રભુની આશાતના દૂર કરાય તેમ મુહપતિ બાંધવાથી જિનેશ્વર પ્રભુના આગમોની આશાતના દૂર કરાય. આ બંને વસ્તુઓ આશાતનાને નાબુદ કરવા સ્વીકારાય તેમાં શું આશ્ચર્યા? અસ્તુ. સં. ૧૯૯૦ અસાડ સુદ ૧૫ ગુરૂવાર તા. ૨૬-૭–૩૪ વર્ષ બીજું અંક ૨૦, સમાલોચનાના પ્રકરણમાં પ્રથમ ઉન્ન કરનાર હેવાથી તે નીચે પ્રમાણે છે. પ્રશ્નો (૧) લાંબા તાડપત્ર ઉપરથી વ્યાખ્યાન વાંચવા વખતે પૂર્વપુરુષોએ મુહપત્તિ બાંધી, અને તે એક હાથે પાનાં વંચાય તેવી પ્રતોના વખતમાં ચાલુ રહી, પણ તે નીકળી જવી યોગ્ય હોઈ નીકળી ગઈ છે એમ માનવું શું ખોટું છે? (૨) ચર્ચાસારના ત્રણે ફોટા ઓઠ મુહુપત્તિના છે માટે તે કપિત છે અને જૂઠા હોઈ લેખક અને પ્રકાશકને નુકશાન કરવા સાથે ધર્મને હાનિ કરનાર છે. (૩) પ્રદર્શનમાં સેંકડો પ્રતેમાં હજારે ચિત્ર વ્યાખ્યાન પ્રસંગમાં હતાં ને તેમાં એકેમાં મુહપત્તિ બંધન ન હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ : ૪ : (૪) ત્રણ ત્રણ ચાર કલાક આંધીને વાંચનારા આખા વિસ મુખ આંધનારને સમૂર્ચ્છમ મનુષ્યની હિંસા કરનાર કેમ કહેશે ? (૫) અણુવ્રતધારીને પણુ અતિચાર કરનાર એવા કહ્યુ - વૈધ સાધુને પણ કદાચ અનુચિત છતાં કરવા પડશે. (૬) એક પણ શાસ્ત્ર પાઠે વ્યાખ્યાનના મુહુપત્તિબંધનને વિહિત કરતા નથી, (શીલાંકાચાય ને જિનભદ્રની વિધિપ્રથા કયા ભંડારમાં છે? ) (ચર્ચાસારમાં ખાટા અર્ધાં અને ખાટા પાઠો છે.) (૭) ૫`ચ અસ્તુમાં ૯૫૭ માં ગાથાની ટીકામાં મુત્તન્નિષ્ઠા या विधिगृहीतथा स्थगित मुखकमलः એ પટ્ટા હાથમાં પકડેલી મુહપત્તિ જ વ્યાખ્યાનમાં મુખ ઢાંકવાનું સ્પષ્ટપણે લખે છે. જવામ ઉપરના ચર્ચાપત્ર સામે પ્રથમ જૈનાચાય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જૈનાચાર્ય વિજ્યહસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પન્યાસ કલ્યાણુવિજયજીને લેખ નીચે પ્રમાણે છેઃએક જ શાસ્ત્રીય લીટી પડી અન કરનાર એક લેખક શાસ્ત્રીય વાતના નિણૅય પ્રત્યક્ષ મળ્યા છતાં ખુલાસેા કરવા મન લલચાયું નહી, અને પેપરા દ્વારા મન લલચાય તે કેવું આશ્રય ? પેપરા દ્વારાએ અત્યાર સુધી શાસ્રીય એક બાબતને નિર્ણય થએલે વાચકાએ સાંભળ્યા છે કે ? ફ્રાગણ માસમાં અમદાવાદમાં સાધુ સંમેલન એકત્ર થયેલ હતું. સિદ્ધચક્રના લેખકે જે ચર્ચા હાલ ઉપસ્થિત કરેલ છે તે ચર્ચો ખાસ અમારે મુનિસ'મેલનમાં ઉપસ્થિત કરી નિયત કરવા વિચાર હતા. પરન્તુ નગરશેઠના પ્રથમ પ્રવચનમાં `( ભાષણમાં) ઇન્કાર થએલ સાંભળી હૃદયમાં દિલગીરી પેદા થએલ હતી. અમદાવાદના નગરશેઠના માનની ખાતર અમેાએ મુહપત્તિની ચર્ચા સંમેલનમાં ઉપસ્થિત કરેલ નહાતી, તે જ વાત સિદ્ધચક્રનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ : ૫ : અસાડ સુદ ૧૫ને અંકમાં ઉપસ્થિત કરેલી અમોએ જોઈ, વાંચી, વિચારી, અને પ્રત્યુત્તર આપવા મન પ્રેરાયું છે. જેન કોમમાં અત્યારના સમયમાં અનેક દાવાગ્નિઓ જાગેલી દેખાય છે. તેમાં ભારે નવીન અગ્નિ પેદા કરવો તે મારૂં કર્તવ્ય નથી, છતાં પ્રત્યુત્તર અપાય નહી તો સત્ય વાતને અસત્યના રૂપમાં લોકે ઘસડી જાય, તેવા જ કારણે ભારે પ્રત્યુત્તર આપવાની ફરજ પડેલી છે. સત્ય વસ્તુને અસત્યના રૂપમાં બદલવા કોઈ વ્યક્તિ તૈયાર થતી હોય તો તે વ્યક્તિએ શાસ્ત્રીય પ્રણાલિકાનું ઉલ્લંઘન કર્યું કહેવાય ને ? શાસ્ત્રિય મર્યાદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ પ્રમાણિકતાના રૂપમાં ઠરી શકે છે? અપ્રમાણિક રૂપમાં આવતાં લખાણે જનતાને અવળા રસ્તે દોરી ખાબોચીયામાં ઘસડે છે, તેવી જ રીતે “સિદ્ધચક્ર” પાક્ષિકે અસાડ સુદ ૧૫ તા. ૨૬-૭–૩૪ ગુરુવાસ્ના અંકમાં સમાલોચનાના પ્રકરણમાં ૩૭૬મા પાને એક જ શાસ્ત્રીય લીટી લખી જનતાને અવળે રસ્તે દોરી છે. કોઈપણ સાધુ મુહપત્તિ વ્યાખ્યાનાદિ સમયે બાંધે અગર ન પણ બાંધે તેવો અમને કદાગ્રહ કે હઠ નથી. કારણ દરેક છો જે રૂચે તે પ્રમાણે કરી શકે છે, પરંતુ સત્ય વસ્તુને અસત્યના રૂપમાં ફેરવવાની ચાલબાઝ ખેલી લેકને દોરવા માગે ત્યાં તરત જ સજન માણસેએ સત્ય વસ્તુની એાળખાણું કરાવવા આ લેખિની તૈયાર થઈ છે. તે વાંચકગણે વાંચી વિચારશે. સિદ્ધચકના લેખક પંચવસ્તુમાં ૯૫૭મી ગાથાની ટીકામાં“ગુણવત્રિકા જિfષgણીતા નિરગુલશન: ” આ લીટી સ્વીકારી અર્થ કરે છે કે “ હાથમાં પકડેલી મુહપત્તિથી જ વ્યાખ્યાનમાં મુખ ઢાંકવાનું સ્પષ્ટપણે લખે છે.” ઉપરની લીટીને ઉપર બતાવેલો અર્થ લખી સિદ્ધચક્રના લેખક વ્યાખ્યાનમાં મુહપતિ બાંધવાનું વિધાન નથી એમ સ્પષ્ટપણે બતાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ છે. વાંચકો ! એક જ લીટીમાંથી લેખક મહાશય! તારવણ કાઢી જનતાને અવળે રસ્તે દોરવા પ્રેરાય છે. એક માણસ અસત્ય બેલો હોય તે બીજાને અસત્ય બોલાવવા પ્રેરણ કરે ને ?” હાલ દસકામાં કેટલાક અધૂરા લેખકે અધૂરું લખી જૈન કમમાં વૈમનસ્યો ઉત્પન્ન કરે છે. અધૂરા લખાણથી અવશ્ય કલેશે દિનપ્રતિદિન ઊંડા ઉતરતાં જાય છે. વાંચકે! જ્યાં સુધી સૂત્રોની કે ગ્રન્થની અડધી કે આખી ગાથાઓ આગળ કે પાછળના સંબંધ સિવાયની લખી, મનગમતા અર્થો લખી જનસમૂહ આગળ મૂકે તે જને ભ્રમિત બને કે નહી ? ભ્રમિત બનાવનાર માણસ કેવો કહેવાય ! તેને ન્યાય કરવાનું કાર્ય વાંચકોને સેપું છું. વાંચકે ! હવે પંચવસ્તુને પાઠ કેવા સ્વરૂપમાં બતાવેલ છે તે પર આપનું ધ્યાન ખેંચું છું. પંચવસ્તુની ૯૫૭ મી ગાથા– इयरी विठिओ संतो सुणेइ पोत्तइ ठइअ मुहकमलो। संविग्गो उववत्ता अच्चंत सुद्धपरिणामा ॥९५७॥ ટી-s-શિષ્યઃ ચિત: - સ્થાનેન, શૂળતિ, मुखवस्त्रिकया विधिगृहितया, स्थगितमुखकमलः सन् इति स एव विशिष्यते-संविग्ना मोक्षार्थी, उपयुक्तः तत्रैकाग्रतया अनेन प्रकारेण अत्यन्तशुद्धपरिणामः शुद्धाशयः ईति गाथार्थः ॥ ભાવાર્થ–સાંભળવામાં તલ્લીન થએલ, અત્યન્ત શુદ્ધ પરિણામવાલા, મેક્ષના અભિલાષી શિષ્ય મુહપરિવડે મુખકમળ ગિત કરીને ઊભા ઊભા સાંભળવી. શું સાંભળવી ? તે અધ્યાહાર છે. ઉપરની ગાથાને અર્થ ગુરૂ શિષ્યને કાંઇક સંભળાવે છે કે શિષ્ય વિનયપૂર્વક, ઉપયોગ સહિત, વિધિપૂર્વક સાંભળવા તલ્લીન થાય છે. આવા ભાવવાળી ગાથાને સિહચક્રના લેખક ઊલટા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ : ૭ : સ્વરૂપમાં ગાથાના ભાવને એક લીટીમાં સ્થાષિત કરી શું ચિતરે છે ! ૬ હાથમાં પકડેલી મુદ્ઘપત્તિથી જ વ્યાખ્યાનમાં મુખ ઢાંકવાનું સ્પષ્ટ૫ણું લખે છે' આવા અર્થે વાળી લીટીને સિદ્ધચક્રમાં લખી જનતાને અવળે રસ્તેદારવા ચાહે છે ને? આવા અનેક લેખે! થે કાને ભ્રમિત બનાવવા શું પાક્ષિકમાં નહી આવતા હાય? વાંચકા ! જુઓ શાસ્ત્રીય પદ્ધતિને કઇ રીતે વર્ણવી લાંબા લખાણે લખાય છે. ભાઇ ! ભ્રમિત બનતા નહી, · જે થાય તે સારા માટે ’ આ સાદી કહેવત યાદ રાખશે. 46 વાંચકા! સિદ્ધચક્રના લેખક અમેાને મુહપત્તિ ચર્ચા-સારમાંની સૂચના કરે છે કે તેમાં ખાટા અર્થી અને ખાટા પાડે છે. “ ચાર કાટવાળને ક્રૂરે છે.” મહાશયા ! ખાટા અર્શી કાણુ કરે છે ! તેને આ પ્રથમ પુરાવા જનતાની આગળ રજૂ કરેલ છે. તે જનતા વિચારશે તેમજ સિદ્ધચક્રના લેખકને પણ જણાવુ' છું કે ચર્ચા—સારમાં જે જે સ્થળેાએ ખેાટા પાડી તેમજ અર્શી તમાને લાગતા હોય તે અમેને જણાવશો તે! અમે પણ ઉસૂત્રમાંથી ખશું. તેને લાભ તમેાને મળશે, પરંતુ ઉપર પ્રમાણે એક જ લીટી લઇ અમેને સૂચના કરશે। તા તે સૂચના તમેાને જ સુપરત કરાશે. લેખક મહાશય ! તમારી થએલી આ ભૂલને તમે પથુ સ્વીકારી ખરી વસ્તુને બ્હાર પાડશે। તેા જ જનતા તમારા પર ફીદા શીદા થશે. ખરી વસ્તુને છુપાવવી તે સજ્જન માણુસને ધર્મ નથી. વ્યાખ્યાનાદિમાં મુહપત્તિ આંધવી તે અવશ્ય શાસ્ત્રાધારે અમે દેખાડવા તૈયાર છીએ; અને કયાં સુધી, કઇ વ્યક્તિથી છૂટી તે પણ દેખાડવા તૈયાર છીએ, હજી પણ બહુલતાએ અમુક સંઘાડા સિવાય બધાએ આંધી રહ્યા છે. નહી બાંધનારને કેટલું નુકશાન થાય છે. તેના તાજો બનેલા દાખલા જનતાની આગળ મૂકું છું. અમદાવાદ શહેરમાં અમુક...ઉપાશ્રયમાં સ્થિરતા કરતા અમુક...આચાય મહારાજ વ્યાખ્યાનની પીઠ પર બેસી વ્યાખ્યાન C Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ખૂબ જોરદાર કરી રહ્યા હતા. જુસ્સામાં ચાલતાં વ્યાખ્યાનમાં મક્ષિકાએ મુખમાં પ્રવેશ કર્યો. કરતાં વ્યાખ્યાનને ધ્વનિ અટકે છે અને વમનને ધ્વનિ ઝળકે છે. ભાઈઓ ! વિચારજો ! વીતરાગના વચનામૃતનું પાન કરતાં શ્રોતાઓ શું સાંભળે છે ! આ પ્રતાપ કેને? વ્યાખ્યાનમાં મુહપત્તિ નહી બાંધનારાઓના મુખમાં મક્ષિકા પ્રવેશ કરી શકે છે ? એવા અનેક કારણોએ શાસ્ત્રકાર મહારાજે મુહપતિ બાંધી વ્યાખ્યાનાદિક કરવા ભલામણ કરેલ છે. રીખભદાસ કવિના હિતશિક્ષાના રાસમાં નીચેનાં પદેના અર્થો કરવા સિદ્ધચક્રના લેખકને મારી ભલામણ છે. મુખે બાંધી તે મુહપત્તિ, હેડી પાટ ધાર, અતિ હેઠી દાઢી થઈ, જેતર ગલે નીરધાર; એક કાને ધ્વજ સમ કહી, ખભે પછેડી ઠામ, કેડે બેસી કોથળી, નાવી પુણ્યને કામ ! ઉપરનાં હિતશિક્ષાનાં પદેને વાંચી વિચારશે કે પરાપૂર્વથી ચાલતી આવેલી પ્રણાલિકાને ધ્વંસ કરી ઉપરની ખરી વસ્તુને બેટી બનાવવા કેશીશ કરવી તે સજજન માણસને આચાર નથી. આટલે ટૂંક ઉલ્લેખ વાંચી–સમજી પિતાની ભૂલને સ્મરણમાં રાખી અટકશો એવી મને આશા છે; છતાં ભાવીના ઉદયથી અટકશે નહી તે વાંચકેને અવળા રસ્તે જવા દેવા તે મારી ભાવના નથી, એમ લખી વિરમું છું. તથાસ્તુ લી. જૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય પં, કલ્યાણવિજય કેટ, વોરા બજાર, મુંબઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્રના પ્રશ્નો. [ સં. ૧૯૯૦ ના શ્રાવણ સુદ ૧૫ તા. ૨૪-૮-૩૪ શુક્રવાર અંક. ૨૨ વર્ષ બીજું.] ૧. પંચવસ્તુની ટીકામાં–“પિરિયા સુપત્રિયા ચાતમુનિ:” આવું સ્પષ્ટ વ્યાખ્યાન છતાં બાંધવાનો અર્થ કર્યો તે ખેટ નથી ? લેખમાં સંસ્કૃત પાઠ આપ્યા છતાં આ વાક્યનો તો અર્થ જ નથી આપ્યો. ૨. અમદાવાદના શ્રીમાન નગરશેઠની પાસે મુહપત્તિની ચર્ચા સંમેલનમાં નહીં કરાવવાની કબૂલાત મુહપત્તિ નહી બાંધનાર પક્ષે લીધી નથી. ૩. ભાષાસમિતિ અને વચનગુમિના પ્રસંગો માત્ર બંધનમાં ગોઠવ્યા છે તે ખોટું છે. ૪. આ ચર્ચાપત્ર લખાવીને અને ઉપાડેલી છે. પાક્ષિક તેમાં નિષ્ફળતા અને શાન્તિના ભંગના ભયે ઉતરવા માગતું જ ન હતું. ૫. પંચવસ્તુની ગાથા ગુરુના નંદી વ્યાખ્યાનના કથનને શિષ્યના તે શ્રવણ વખતની ને અપિ શબ્દના ચેચે સમાનતાને સૂચવનારી છે તે જોવું હેત તો માલમ પડત. (લેખકે અન્ય જોયો જ નથી તેથી કંઈક સંભળાવવાનું છે એમ લખે છે) ટીપ–પ્રથમ અને પાંચમા નંબરમાં કેટલો તફાવત દેખાય છે. પંચવસ્તુની ગાથામાંની ટીકા પ્રથમ નંબરમાં લીટીમાં પકડી અવળા અર્થની પુષ્ટિ અને પાંચમા નંબરમાં ગાથામાં રહેલે ભાવ ગુરૂના નંદી વ્યાખ્યાનનું કથન ને શિષ્યનું શ્રવણ છતાં અને કેવો મરડે છે તે જ પોતે પિતાના આત્માને અવળા અથ કરતા દેખાડી આપે છે. આ તે વિદ્વત્તાને ? આવી જ વિદ્વત્તાવાળા જીવોને વિદ્વાન તરીકે જૈન શાસન ગણતું હોય તેમ વાંચકને લાગે છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ : ૧૦ : પ્રશ્ન તા. ૧૨ ઓગસ્ટ ૧૯૩૪ ના જૈન પત્રના અંકમાં એક જૈન મુનિદ્રારાએ મુહપત્તિ ચર્ચાનુ સ્પષ્ટીકરણ કરતાં સાલ મુદ્દાઓ રજૂ કર્યાં છે તે નીચે પ્રમાણે— ( હાલમાં જ્યારે ક્રિયાવિધિની નિરક ચર્ચાના અમલ નથી ત્યારે મુહપત્તિ ચર્ચાને ગ્રન્થ બહાર પડવાથી નીચેના ખુલાસાથી આવી ચર્ચાના અંત આવે તેમ આશા રાખીએ.) ૧. ભુવનભાનુ ચિત્ર અને ભવભાવનાની વૃત્તિમાં વિકથા અને પરિવાદના ત્યાગને શ્રાવિકાએ મુખબધન ગણ્યુ' છે, છતાં તે ગ્રન્થા અને તે ઉપરથી થએલ રાસના નામે સ્વાધ્યાયમાં મુહુપત્તિ બાંધવાનુ ગાઠવવું નિરર્થક છે. ૨. ચર્ચા ઉપાસક યા પૂર્વ પુરુષા કે કાઇની પણ સાધ્વીઓ સ્વાધ્યાય પ્રસંગમાં મુહપત્તિ ખાંધે છે? ૩. હિત શિક્ષાના રાસમાં હાથમાં મુહપત્તિ રાગી વ્યાખ્યાન કરવામાં અનિષ્ટતા કયાં બતાવી છે! ૪. અનેક સૂત્ર અને ગ્રન્થામાં પડિલેહણુને વિધિ સવિસ્તર છતાં તેમાં નહી જણાવેલ મુખબંધન શ્રદ્ધાળુને નવા ગ્રન્થેાથી શ્રદ્દા કરવી કેમ થાય ? ૫. વચનપ્તિમાં મુખનું આચ્છાદન કથા છતાં બાંધવાનું કહેનારે વચનગુપ્તિના વખતમાં સર્વત્ર મુખ–બંધન કરવાનું કૅમ પાલવતું નથી ? ૭. મુહપત્તિની ગણત્રી જણાવતાં દરેક શાસ્ત્રકાર એકેક મુહુપત્તિ જણાવે છે. તેા વ્યાખ્યાનમાં મુહપત્તિ બાંધનારને મુહપત્તિએ એ રાખવી પડે છે; માટે તે સ તા તે શાસ્ત્રોથી વિરુદ્ધ છે, એમ જાણ્યા છતાં કેમ આગ્રહ કરાય છે ? ૮. વિચાર રત્નાકરનું ઢાળ્ય વ્યાખ્યાન વખતની દશા માટે છે. એના કાઈ પુરાવા નથી. સભાનુ ત્યાં નામનિશાન પણ નથી. તેમજ તેની મુદ્રાનુ વષઁન હોવાથી હાથથી મેઢે મુહપત્તિ રાખી એમ સ્પષ્ટ થાય નહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ : ૧૧ : ૯. કેવળ હાથથી જ યોગમુદ્રા થતી હોવાથી ને તેમાં મુહપત્તિ ધારણ કરવાનું વિશેષ જણાવવાથી સ્પષ્ટ થાય છે કે વ્યાખ્યાન વખતે આચાર્યો હાથમાં જ મુહપત્તિ રાખતા હતા. ૧૦. કાજે કાઢવાને જે સ્પષ્ટ પાઠ સૂત્રો અને ગ્રન્થોમાં છે તેને કઈ પણ કબુલ કર્યા વિના રહેતું નથી. વ્યાખ્યાનમાં મુહપત્તિ બાંધવાનું વિધાન કરનાર તેવો એક પણ પાઠ અપાયો નથી, પંચવસ્તુ અને બ્રહદ્દભાષ્ય જેવા ગ્રન્થ તો વ્યાખ્યાનમાં મુહપતિ હાથમાં રાખવાનું સ્પષ્ટપણે જણાવે છે. ૧૧. આછાદિત, અંચિત, સ્વમિત શબ્દો બંધન અર્થવાળા જ છે એમ કહેનારે શાસ્ત્રો અને કેશાદિ તપાસવા. વસતિ પ્રમાર્જન ને મૃતકને અંગે તો ચેક બંધનને પાઠ જ છે. ૧૨. વાચના લેનારે મુખત્રિકા બાંધવી એ હકીકત નવાઈની . હેવા સાથે મુખ બંધનવાળા પણ તેમ કરતા નથી. ૧૩. પ્રવચન મુદ્રા એક હાથે લેવાથી પુસ્તક સાપડા ઉપર કે ખોળામાં રાખી એક હાથે મુહપતિ રાખી શકાય. ૧૪. શીલાંગાચાર્યને પાઠ નિશિત છે તથા કાનથી લઈને મુહપત્તિ હેડે રાખવાને છે; પણ છોડવા માટે કે બાંધવા માટે તે પાઠ નથી. ૧૫. મહાનિશિથમાં વંદન, પ્રતિક્રમણ, બગાસુ વિગેરેની માફક જ સ્વાધ્યાય અને વાચનાદિ (વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા વ્યાખ્યાનમાં) મુહપતિ રાખવાનું સ્પષ્ટ સૂચવે છે. ૧૬. ઈન્દ્ર મહારાજ ધર્મદેશના વખતે મુખ અને નાક બાંધતા હતા એવી નવી શોધ આ ચર્ચા-સારમાં મળે છે, જ્યારે ઉપાધ્યાયજી તે પૂજા અને દેશના વખતે ઇન્દ્ર મહારાજ મુખ ઢાંકે છે એટલું લેખક–જેન મુનિ ટીપ્પણ–લેખકના હૃદયમાં પિલ લાગે છે. નહી તે પોતાનું નામ શાને છુપાવત? ચર્ચા-સાર મનનપૂર્વક વાંચેલ દેખાતું નથી એટલે ભ્રમ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ : ૧૨ : તા. ર૬ મી ઓગષ્ટ ૧૯૩૪. એક ખુલાસેના જવાબ. તા. ૧૨ મી ઓગષ્ટ ૧૯૩૪ ના શ્રાવણ સુદિ ૨ “જૈન” પત્રમાં “મુહપત્તિ ચર્ચાનું સ્પષ્ટીકરણના મથાળા નીચે જે ૧૬ મુદ્દાઓ “જૈન મુનિ ” ના નામથી પ્રગટ થયા છે તે વાંચતાં નનામા લેખનો જવાબ આપવો તે જે કે ઉચિત નથી; કારણું કે નામ–વિનાની પ્રગટ થતી લેખમાળા ભલે ગમે તેટલી ઉચ્ચ હોય કે અર્થ વિનાની હેય એમ છતાં તેની કિંમત એક કુટી બદામ કરતાં વધારે ગણી શકાય નહીં. આ ચર્ચા એવી રીતે રજૂ કરવામાં આવી છે કે તેમાં નથી સારુષ્ટિએ પ્રશ્ન કે નથી કોઈ પ્રાચીન પ્રમાણ. માત્ર તર્કની દષ્ટિએ આ બધા પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા હોય એમ જણાઈ આવે છે. માત્ર શાસ્ત્રોના નામો આપી લેખક એટલું જ જણાવે છે કે “મુહપત્તિ હાથમાં રાખી વ્યાખ્યાન વાંચવાનું સ્પષ્ટ વિધાન છે, અને મુહપતિ બાંધી વ્યાખ્યાન વાંચવાનું નથી. ” પરંતુ શાસ્ત્રના પાઠ વિનાનું આ વિવેચન શા કામનું ! માત્ર એક જ દલીલથી લેખને જવાબ આવી જાય તેમ મને લાગે છે. બાર માસની સંવત્સરીના દિવસે મુનિ મહારાજે બારસા સૂત્રનું વાંચન સભા સમક્ષ કરે છે. વાંચનાર મુનિરાજે એક સમયમાં બે ઉપગવાળા બને છે. એક હાથમાં બારસા સૂત્ર, બીજા હાથમાં મુખત્રિકા. ગૃહસ્થ ચઢાવો બેલી બારસાનાં ચિત્રો બતાવવા ઊભા રહે છે. ચિત્રો બતાવવા ઊભા રહેનાર ગૃહસ્થ મુખકોણ બાંધી ચિત્રો બતાવે છે. આ બંને જણાઓમાં મહાવીરને આરાધક કોણ? તે પ્રશ્નને લેખક વિચાર કરશે કે? ગૃહસ્થને ચિત્રો બતાવતી વખતે બોલવાનું નથી છતાં પણ મુખકેશ બંધાવાય છે. અને સાધુને સભા સમક્ષ બારસા લોકનું વાંચન કરવાનું છે તે તે સાધુઓને ઉપયોગ પાનામાં કે હાથમાં રહેલી મુહપત્તિમાં ? આ બધેએ વિચાર વાંચકગણુને સુપ્રત કરું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ . ૧૩ : 4 ચેર કાટવાળને દંડે' એ ન્યાયે હાલની પ્રવૃત્તિ ચાલી રહેલ છે. સત્ય વાતને અસત્યમાં ફેરવવા કાશીશ કરાવાય છે. અસાર શુદ ૧૫ ના સિચના 'કમાં પંચવસ્તુની ગાથાની ટીકા અનથ કરનારી બતાવેલી હતી. તેવુંન અને ! તે ધ્યાનમાં રાખશે. ચર્ચો ઉપસ્થિત કરનારાઓએ જે જે પાડે આપવા વિચાર હાય તે પાડો સબંધ વગરના આપવા મહેરબાની કસ્યું। નહી; નહીં તેા ઉત્સૂત્રભાષી બનશે। કાઢવા અમારું સુહપત્તિ ચર્ચા-સાર નામનું પુસ્તક સંમેલન પહેલાં હાર પડેલ હતું. મને પુછનારાઓને મેં સંમેલનમાં વાત સૂચના કરેલ હતી, છતાં પેપરાદ્વારા ચર્ચો ચલાવી રહ્યા અમે યેાગ્ય માનતા નથી, કારણુ કે આવી ચર્ચા પેરાના પાને ચઢાવી નકામે મિથ્યાવાદ વધારવામાં લાભ શું ? એ ઉપરના શબ્દોમાં મુનિરાજે પૂછેલી કલમેાને સમાવેશ થઈ જાય છે, છતાં જુદી જુદી કલમેાના પ્રત્યુત્તરા આપવા મન લલચાય છે, પરંતુ લેખક મુનિરાજ પેાતાનું નામ જાહેર કરે તા અમે જવાબ આપવા ખુશી છીએ. અને પાઠેના કરા સહિત અવસ્ય શાસ્ત્રીય દૃષ્ટિએ વાતને સિદ્ધ કરવા મારૂ મન પણુ દેરાય છે. નનામા લેખાને માટે નહીં, કારણ કે આ ચર્ચાના જોખમદાર કાણુ ? લેખક મુનિ મૃતકને મુહપતિ બાંધવાનું સ્વીકારે છે એટલી તેમની સરલતા લાગે છે. અસ્તુ. } કાટ વારાબાર મુંબઇ શેખકઃજૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય ૫. કલ્યાણવિજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ સમાચાર શનિવાર તા. ૧૩ અકટોમ્બર ૧૯૩૪ લેખક–જૈન પ્રભુપૂજન વખતે અને શાસ્ત્રાવાંચન વખતે જેનોને એક ભાગ મુખ ઉપર એક લુગડું બાંધે છે. અથવા ખરા શબ્દો મૂકીએ તે પ્રભુપૂજન વખતે મુખકેશ બાંધે છે અને શાસ્ત્રવાંચન. વખતે મુહપતિ બાંધે છે. આ મુખ બાંધનાર વર્ગ તે તામ્બર મૂર્તિપૂજક વર્ગ. એ સિવાય જેઓ મૂર્તિપૂજક થી તેઓ આખો દિવસ અને રાત દરેક પ્રસંગે મુખ ઉપર મુહપત્તિ બાંધેલી રાખે છે અને જ્યારે આહાર ખાવો અને પાણી પીવું હોય ત્યારે જ તે મુહપત્તિ દૂર કરે છે. ઉપલા મુહપત્તિ બાંધનાર વર્ગમાં બે પક્ષ છે. એ આ વીગતેથી ખુલ્લું જણાશે કે પહેલે વર્ગ શાસ્ત્ર વાંચતી વખતે જ મુહપતિ બાંધનાર વર્ગમાં બે પક્ષ છે. એ આ વિગતોથી ખુલ્લું જણાશે કે પહેલો વર્ગ શાસ્ત્ર વાંચતી વખતે જ મુહપતિ બાંધે છે, જ્યારે બીજો વર્ગ આખો દિવસ. રાત-માત્ર આહારપાણી લેવાના વખત સિવાય મુહપત્તિ બાંધે છે. આ બંને વર્ગ વચ્ચે મુહપત્તિની ચર્ચા આશરે ૩૦-૩૫ વર્ષો અગાઉ થઈ હતી. તે વેળાએ સ્થાનકવાસી સમુદાયના શ્રી વાડીલાલ મોતીલાલ શાહે તેમાં ભાગ લઈને એવું બતાવવા પ્રયત્ન સેવ્યો હતો કે જેઓ આખો દિવસ રાત મુહપતિ બાંધે છે તેઓ જ મહાવીરના ખરા અનુયાયીઓ છે; જ્યારે જેઓ છેડા વખત મુહપત્તિ બાંધતા હતાં તેઓ અને તે સિવાય મુહપત્તિ નહીં બાંધવા છતાં શાસ્ત્રો વાંચનારાઓ શ્રી મહાવીરના ધર્મથી વિમુખ હતા. આ ચર્ચાએ બહુ ઉગ્ર સ્વરૂપ લીધું હતું અને સામસામે બહુ લખાણ થયાં હતાં, પણ તેને અંત આવ્યો ન હતો. થોડા વર્ષો અગાઉ એક પુસ્તક એક સ્થાનકવાસી મુનિરાજ તરફથી બહાર પડયું હતું તે પુસ્તકમાં શ્રી મહાવીર અને તેમના ગણધરે તેમજ તેમના પછીના આચાર્યો મુહપતિ બાંધતા હતા તેવું દેખાડનાર તેઓનાં ચિત્રો આપવામાં આવ્યા હતાં. અને જેઓ તેમ નહીં કરતા હોય તેઓને ઘણું જ ઉશ્કેરણી કરનારા વિશેષણે લગાડવામાં આવ્યાં હતાં. આ પુસ્તક સામે શ્વેતાંબરે તરફથી માટે ખળભળાટ થયો હતો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ અને તેઓ તરફથી તેને વિરોધ કરનારા લેખે પણ પ્રગટ થયાં હતાં. પણ કોઈ વ્યવસ્થા પ્રમાણે કામ નહીં થવાથી તે બાબત પણ પાછળથી પસ્તી મુકાઈ હતી. શ્વેતાંબર મૂર્તિપૂજકો અને સ્થાનકવાસીઓ વચ્ચેની મુહપત્તિ ચર્ચા, આ ઉપરથી જણાશે કે વર્ષો અગાઉ પડતી મુકાઈ હતી અને સૌ સૌના વિચાર સ્વાતંત્ર્યમાં ઘુમી રહ્યા હતા, એ ચર્ચા દરમીયાન અને તે અગાઉ ૬૦-૭૦ વર્ષ પર શ્વેતામ્બરોમાં એક ત્રીજા પક્ષે જુદી જ વળણ બતાવી હતી. એ ત્રીજા પક્ષની માન્યતા એ હતી કે શાસ્ત્રો વાંચતી વખતે મુહપત્તિ બાંધવી જ જોઈએ એવો આગ્રહ રાખવાની જરૂર નથી. શાસ્ત્રોની આશાતના નહી થાય તેવી રીતે જે શાસ્ત્રોનું વાંચન કરવામાં આવે તે આશાતના ટાળવાને જે હેતુ રાખવામાં આવ્યા છે તે પાર પડત હોવાથી, મુહપત્તિ મુખ આગળ, થુંક પુસ્તક પર નહીં પડે, તેવી રીતે રાખી શકાય અને તેમ કરવાથી શાસ્ત્રોની આશાતના ટળે છે. સ્થાનકવાસીઓની સાથે ચર્ચામાં ઉતરી તેઓને પોતે માનેલું સત્ય સમજાવવામાં નિષ્ફળ નીવડેલે પક્ષ શાસ્ત્ર વાંચન વખતે મુખ આગળ મુહપત્તિ રાખવા જણાવનાર પક્ષ તરફ. આ વખતે શાસ્ત્રજ્ઞા બંગ કરનાર તરીકે જોવા લાગ્યા અને તે કારણથી અસ્પસ ચર્ચા ચાલી. દરેક પક્ષે પોતાના સમર્થનમાં શાસ્ત્રના પિથા તે વખતે આગળ કર્યા. એમ કહેવાય છે કે શ્રી વિજયાનંદસૂરીજીની હયાતીમાં આ ચર્ચા પંન્યાસજી શ્રી રત્નવિજયજી મહારાજે ચીઠીઓ મારફતે શ્રી મુળચંદજી મહારાજ સાથે શરૂ કરેલી અને તે બાદ શ્રી વિજયાનંદસૂરિજી સાથે પણ થએલી. એમ કહેવાય છે. શ્રીમાન બુટેરાયજી મહારાજને જે શાસ્ત્રોના પાઠ બરાબર સમજાવવામાં આવ્યા હતા તે તેઓ મુહપતિ બાંધવાની તરફેણ કર્યા વગર ન રહેત. વળી શ્રી આત્મારામજી મહારાજના હસ્તે સં. ૧૯૪૭ના વર્ષમાં લખાએલે એક પત્ર રજુ કરીને એવું દર્શાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે કે તેઓએ એ પત્ર મારફતે જણાવ્યું છે કે “મુહપત્તિ બાંધવી સારી છે અને જે રિવાજ પરંપરાથી ચાલ્યો આવ્યો છે તેને લોપ કરે ઠીક નથી.” આ બધું એમ કહેવાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ : ૧૬ ઃ કે આ દૈવ ભક્તિમાળા'માં પન્યાસજી દેવવિજયજી મહારાજે એવુ જણાવ્યું છે કે મુહપત્તિ માંધનાર પક્ષની હાર થવાથી એ ચર્ચા અંધ થઇ હતી. જ્યારે પન્યાસજી રત્નવિજયજી મહારાજ કે જેઓએ શ્રી મૂળચ’દજી મહારાજ સાથે ચીડીએ લખીને ચર્ચા શરૂ કરી હતી તેએ એમ જણાવે છે કે સધમાં કાઇપણ રીતે વિક્ષેપ ન પડે માટે ચર્ચાને અંત લાવવાની અમારી ઇચ્છા હતી, પરંતુ અમેએ ઘણા પ્રયત્ન કર્યાં છતાં તેને। અંત આવી શકયા નહી અને તેનું પરિણામ વિશેષ વિખવાદમાં આવશે એમ ધારીને અમેએ એ ચર્ચા છેડી દીધી.” અનવાજોગ છે કે પન્યાસજી દેવવિજયજી મહારાજે આવી રીતે આવેલા અતને હાર તરીકે વર્ણવી હોય. પન્યાસજી શ્રી રત્નવિજયજી મહારાજની સંકલના ઉપર જણાવેલી વિગતે પરથી જણાશે કે વિરાધી પક્ષને જીતવાને બદલે શ્વેતાંબર મૂર્તિપૂજકોમાંથી એ પક્ષ શ્રી મૂળચંદજી મહારાજ અને યુટેરાયજી મહારાજના વખતમાં પડયા અને વિજયાનંદસૂરિજી પણ મુહપત્તિ બાંધવાની પરંપરાને વખાણનાર છતાં, તેઓએ મુદ્દત્તિ હાથમાં રાખીને અશાતના ન થાય એવી રીતે શાસ્ત્રો વાંચવાની પ્રથા ચાલુ રાખી. મુહપત્તિ બાંધ વાની ચર્ચા ચીડીએ લખીને શરૂ કરનાર પન્યાસજી મહારાજે એ વખતે ચર્ચાના અંત લાવવામાં સવિક્ષેપ જોઇ એ ચર્ચા પડતી મુકી હતી, એમ તેઓએ લખ્યુ છે એમ ઉપર જણાવવામાં આવ્યુ છે પણ એ ચર્ચા પડતી મુકવા છતાં પેાતે જ ચીકીએ લખી હતી. તેને અને તેના જે જવાખેા મળ્યા હતા, તેને તેમજ શાસ્ત્રના મુહપતિ બંધનના પાથાને એક પુસ્તકમાં તેઓએ એકઠા કર્યાં અને તેને નેાંધી રાખ્યા. એ વખતે ખુલ્લા એ પક્ષ પડયા. એક પક્ષ વાંચન વખતે માં અને નાક ઉપર અંધાય એવી મુહપત્તિ કાનના છેદમાં તેના છેડા ખેાસીને શાસ્ત્ર વાંચતા, જ્યારે બીજો પક્ષ હાથમાં મુહપત્તિ મુખ આગળ રાખીને, શાસ્ત્ર આશાતના ન થાય એ રીતે શાસ્ત્ર વાંચતા. આ બંને પક્ષેા હજી પણ વિદ્યમાન છે અને તેમાં પહેલા પક્ષમાં મુખ્યત્વે શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ, શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ, શ્રી વિજય હ સૂરીશ્વરજી મહારાજ અને તેમના શિષ્ય સમુદાય મુખ્ય છે. ખીજા પક્ષમાં ઉપર।ક્ત આચાર્યોં સિવાયના આચાર્યો અને તેમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ : ૧૭ : સાધુઓ મુખ્યત્વે જણાય છે. આ આચાય મહારાજેમાં મુહપત્તિ મતભેદ છતાં તે» અમદાવાદખાતે છેલ્લા મળેલા સાધુ સમેલનમાં એકત્ર બેઠા હતા અને સુલેRs–સપથી દરેક કાર્યમાં એક સાથે મળીને કામ કર્યુ હતુ, પશુ એ છતાં પહેલા પક્ષને બીન્ને પક્ષ મુદ્ઘપત્તિ માંષતા ન હતા, તેથી શામાનાના ભંગ થવાના અને તે કારણે ખીજાઓના આત્માને દ્રોહ થવાને ભય લાગ્યા અને તેને સત્ય ધર્મ પર લાવવા માટે તેએએ સાધુ સંમેલન મળવા અગાઉ આગળ જાવેલ. પંન્યાસજી દ્રારાજ શ્રી રત્નવિજયજીએ એકત્ર કરેલ વિગતના ગ્રન્થના સાર તૈયાર કરીને “ શ્રો. મુહપત્તિ થાઁસાર ” નામે પુસ્તક કારે તે પ્રગટ કર્યો. એ પુસ્તક પ્રગટ થતાં ભીન્ન પક્ષે તે સાથે અગાઉ ક્રોમદ્ મૂળચંદજી મહારાજના વખતમાં C ન્યુ હતુ તેમ વાતે કરવા માંડી અને મુનિ સંમેલનના વખતે પહેલા પક્ષના એ આગેવાન આચાર્યએ ખાન પક્ષના આગેવાન આચાર્યોને રાતે માનેક્ષા સાર ધર્મ સમજાવવા ચર્ચામાં ઉતરવા તૈયારી બતાવી. એમ કહેવાય છે કે મુસિ’મેલનને, પહેલે જ વિસે, મુનિ સંમેલનને આમત્ર આપનાર, અમદાવાદના નગરશેઠે, મુપત્તિની કે ગચ્છની સમાચારીની ચર્ચા નહી કરવા સર્વને વિનતિ કરવાથી મુહપત્તિની ચર્ચા ાથ ધરાઇ નહી, અને તે આ સુનિ સમેલન પૂરૂ થતાં એક પક્ષ મુંબઈમાં આવ્યા. અને ચાતુર્માસની સ્થિતિ મુ ંબઈમાં કરી ઉપર જળુાવ્યા પ્રમાણે શ્રી મુર્ખત્ત માઁસાર નામનું પુસ્તક એ અગાઉ પ્રગટ થઈ ગયું હતું. અને તેને આધાર વધવાથી સામે ખીજા પક્ષે માતાની હસ્તકના એક ભાસ્કિમાં કેટલાક બહુ ટુંકા લખાણું! કાઇના નામ લીધા વગર પ્રગટ કર્યાં અને તેમાં એવું જણાવવાની કાÀશ કરી કે મુહૂત્ત હાથમાં રાખીને આશાતના ન થાય તે રીતે શાસ્ત્રો વાંચવાના પા શાસ્ત્રોમાં મળી આવે છે. ઉપરોક્ત માસિક પત્રમાં મુખ્ય લેખ તરીકે આચાર્ય શ્રી સાગરાન સૂરિજી છે. અને તે માસિક પત્રનુ નામ શ્રી સિદ્ધચ છે ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ : ૧૮ : એ માસિકમાં માત્ર જૈન ધર્મને લગતી બાબતે ચર્ચવામાં આવે છે અને તે માત્ર જેને કામમાં ફેલાયેલું જ પત્ર છે. એ પત્રમાં જે ટીકા કોઈપણ સાધુ કે આચાર્યનું નામ લીધા વગર થાય છે. તે બહુ ટુંકી હોય છે અને તે શંકાના સમાધાન તરીકે જ શાસ્ત્રાધારે લખાય છે એમ તેમના સંચાલક જણાવે છે. શ્રી “મુહપત્તિ ચર્ચાસાર” ના પુસ્તકમાં આશરે દોઢસો પૃષ્ઠો ભરીને ભખાયેલી વિગતે સામે ઉપરોક્ત “સિદ્ધચક્ર”માં કોઈ એકાદ લીટી લખતાં પહેલા પક્ષના એક મુનિરાજે મુંબઈ સમાચારના તા. ૮ ઓગષ્ટના અંકમાં જૈન સમાજ સાવધાન એકજ શાસ્ત્રીય લીટી પકડી અનર્થ કરનાર એક લેખક એ મથાળા હેઠળ એક લીટીની સામે બે કલમનો એક લેખ પ્રગટ કરાવ્યું, એક લીટી લખનાર એક આચાર્ય હતા. બે કલમ લખનાર એક મુનિરાજ હતા. આચાર્યની એક લીટી સામે લખતાં મુનિરાજશ્રીએ જે કેટલીક બાબતે લખી હતી તેને શાસ્ત્રથા સાથે કે મુહપત્તિની ચર્ચા સાથે શું સંબંધ છે તે સમજી શકાતું નથી, પણ તેમણે મુંબઈમાં શાંત વાતાવરણમાં જવાળા પ્રગટાવી છે અને આચાર્યો અને મુનિરાજે પોતાના જેવા બીજા આચાર્યો સામે કેવી રીતે લખી શકે છે તે જોવાનું ભાગ્ય મુંબઈના જેનોને પ્રાપ્ત થયું છે. “એક જ શાસ્ત્રીય લીટી પકડી અનર્થ કરનારા લેખક” વિષે લખતાં જે પ્રથમ વાકય લખાય છે કે આવી ચર્ચા છાપાઓમાં કરવી નકામી છે એમ લખનારની મનોદશા જણાવે છે તેઓ લખે છે કે “ શાસ્ત્રીય વાતને નિર્ણય કરવા મળ્યા છતાં ખુલાસો કરવા મન લલચાયું નહી અને પેપરે દ્વારા મન લલચાય તે કેવું આશ્ચર્ય! પિપરે દ્વારે અત્યાર સુધી શાસ્ત્રીય એકે બાબતને નિર્ણય થયેલો વાંચકોએ સાંભળ્યું છે? અને તે છતાં પેપર દ્વારા જ લેખ લખવામાં જ નિર્ણયે આવી જશે એમ માનીને મુનિરાજશ્રી એક શાસ્ત્રીય લીટી લખનાર આચાર્ય મહારાજને અનર્થ કરનાર લેખક તરીકે જણાવી, તેમના ઉપર ગુસ્સો ઠાલવતાં જણાય છે. મુનિ સંમેલનમાં સાથે બેસીને અનેક નિર્ણય કરનાર મુનિરાજે જૈન શાસ્ત્રીય વાતને જૈન છાપાઓમાં ચર્ચે તો જેન કેમ તેને વધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ : ૧૯ લાભ મેળવી શકે. સાગરાનંદજી મહારાજે તેમના લખાએલા પુસ્તકમાં પ્રગટ થએલી માતાની સમાયાચના જૈન છાપા સિચક્રમાં કરી હતી, અને જો તે છાપામાં તેના પ્રત્યુત્તર અંગત હુમલા કર્યો વગર અપાય તે તેમાં જેઓને સત્યને! પ્રકાશ કરવાની હાંશ છે તેમને તેમજ જૈન જનતાને લાભ થયા વગર રહે. નહી તેમ ન કરતાં અન્ય છાપામાં તેને લગતી શાસ્ત્રીય ચર્ચા કરવામાં જેએને જૈન શાસ્ત્ર વિષે માહિતી નથી, એથી આગળ વધીને જણાવીએ તે મુનિરાજશ્રીના પોતાના લખ્યા પ્રમાણે છાપામાં લેખા લખીને આવી ચર્ચાઓના અંત આવ્યે નથી તા તે જ ભુલ તેઓશ્રી પેતે જ શા માટે કરે છે? આવી શાસ્ત્રીય ચર્ચો રૂબરૂમાં મળાને જ કરવાનું છષ્ટ હોય તો ચાતુર્માંસ પછી કાઈ સ્થળે તે અને પક્ષે મળે અને સામસામા શાસ્ત્રના પાઠે શ્રીમદ્ નૈમીરીશ્વરજી કે શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરિજી સમક્ષ રજૂ કરીને, તટસ્થ દૃષ્ટિએ જીત મેળવવાની ઇચ્છા આત્મસાક્ષીએ રજી કરીને `તેના અર્થ સમજવા કાશેશ કરે તે અત્યારે જે મતભેદ, અભિમાન અને કુસંપની તરદારી રહ્યો છે તે જુદો જ ભાગ લે અને અંતે પક્ષ એક એકના દૃષ્ટિબિંદુ અને અર્થ સમજી શકે. તેમ કરવાથી પ્રેમ વધવાના સંભવ છે; જ્યારે હાલની રીતિ તેથી ઊલટી સ્થિતિમાં તેમને અને તેમના અનુયાયીઓને મુકો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ : ૨૦ : જૈન લેખકને પ્રત્યુત્તર મુબઈ સમાચાર તા. ૨૭ કાબર ૧૯૩૪ લેખક:-૫. કલ્યાણવિજય મુંબઇ સમાચાર તા. ૧૩ અકટામ્બર ૧૯૩૪ આસે। શુદ ૫ નારાજ જૈન ચર્ચામાં મુહપત્તિની ચર્ચા વિષેના લેખ જૈનના નામથી અંકિત થયેલા છે. મેં તે લેખનુ અવલે કન કર્યું. વિચાર્યું. આ મુહપત્તિ ચર્ચા સ્થાનકવાસી સાથે અસધવાળી છે. સ્થાનકવાસી સાધુએ આખા દિવસ મુહપત્તિ બાંધી રાખે છે. જૈન શ્વેતામ્બર મૂત્તિ પૂજક સાધુએક તા વ્યાખ્યાન સમયે સ્થ’ડિલ ભૂમિમાં, મૃતક મુનિને અને સ્થાપનાચાય પ્રતિલેખનમાં વિગેરે સ્થળાએ સહપત્તિ કાને લગાવી, નાક પર રાખી, બાંધવાનું સ્પષ્ટ વિધાન કરે છે. સ્થાનકવાસી મુનિએ તે દારી મુહપત્તિએ બાંધી આડે પહેાર રાખે છે. અનેમાં આટલા બધા તાવત દેખાય છે, તેથી તેના મુકાબલેા અસ્થાને છે. મુહપત્તિ ચર્ચા ક્રિયા વિષયક છે. જેટલી ક્રિયાની શિથિલતા તેટલી ધની (થિલતા તમેને શુ નથી લાગતી ? પૂર્વે જેટલા ક્રિયાા થયા તે શાથી થયા ? સત્તરમા સૈકામાં ન્યાસજી સવિજયજી મહારાજે ક્રિયાદાર કર્યો તે શાથી કર્યાં હતા ? એના પૂર્વે અકબર બાદશાહ પ્રતિષે ધક સૂરિસમ્રાટ્ર જગતગુરૂ વિજયહીરસૂરીશ્વરજી મહારાજે નિયમાવલી તૈયાર કરેલી તે શાથી કરેલ હતી ? એના પૂર્વે આનંદવિમળજી મહારાજે ક્રિયાદાર કરેલ હતા તે પણ શાથી કરેલ હતા ? આવી રીતે પરંપરાપ્રણાલિકાને વિચાર કરીએ તે આત્મવિકાસી માણસે। અવસ્ય શિથિલતાને નાબુદ કરી વિકાસ ભાવનાને પેદા કરે છે, તેા વિકાસ ભાવનાને પેદા કરવા સિદ્ધચક્રકારે મુહપત્તિનુ પ્રથમ પગથિયું સ્વીકારી મનની ભાવનાને દારી હોય એમ તમે!ને શું નથી લાગતું? સિદ્ધ-ચક્રના લેખક તમારા લખવા પ્રમાણે આનંદસાગરજી મહારાજ છે, પરંતુ સાગરાન་દસૂરીશ્વરજી મહારાજ મારા અનુભવ પ્રમાણે હાથ, પગ વગરની એક લીટી પકડી અન્ય અર્ચ કરે તેવા મને સંભવ નથી, અન્ય અથ કવા તેને પુરાવેા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ જે કે મેં આપેલ છે, છતાં આ સ્થળે વાંચકેની જાણ ખાતર આપું છું, પંચવસ્તુ ગ્રન્થ તે સુરતવાસી શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર તરફથી બહાર પડી ચૂકેલ છે. ગા. ૯૫૭ મી છાપેલ પાનું ૨૪૫. ઈયરે વિડિઓ સંતે સુeઈ પિત્તઈ ઠાઈ અમુહકમલે, સંવિ ઉવવત્તે અચંતસુદ્ધપરિણામે ૯૫ડા ઇતરપિ શિષ્યઃ સ્થિતઃ સન-ઊર્વસ્થાનેન શૂણેતિ, મુખવાસ્ત્રિયા વિધિહિતયા સ્થગિતમુખકમલ સત્ ઈતિ એવવિશિષ્યતે–સંવિ મેક્ષાથી ઉપયુક્ત તસૈકાગ્રતયા અને શુદ્ધપ્રકારેણ અત્યન્ત પરિણામ શુદ્ધાશય ઇતિ ગાથાર્થ : ઉપલી માથા તેમજ ટીકાને આ ભાવ આ પ્રમાણે છે. “સાંભળવામાં તલ્લીન ચિત્તવાળા, અત્યન્ત શુદ્ધ મનવૃતિવાળા, મેક્ષના અભિલાષી શિષ્ય વિધિએ ગ્રહણ કરેલી મુહપરિવડે મુખકમળ સ્થગિત કરીને (શ્રીનંદી) ઊભા ઊભા સાંભળવી. એવા ભાવવાળા માથામાં અને કેવી રીતે ગુંલાટ ખવરાવે છે તે ખાણે પાસીએ. સુખત્રિકથા વિધિ હીતયા રથગિત મુખકમલ " આ પદે વથમાંથી સ્વીકારી અસાડ સુદ ૧૫ના સિદ્ધચક્ર મક્ષિકમાં કેવી રીતે અને લખાય છે તે જુઓ - હાથમાં પકડેલી મુહપત્તિથી જ વ્યાખ્યાનમાં મુખ હાંકવાનું સ્પષ્ટપણે લખે છે.” આમ હાથ–પગ વગરની એટલે પૂર્વીપરના સંબંધ વગરની લીટી આપવી તે; તેમજ લીટીના ભાવને અન્યાય આપનાર તે; અને હરિભદ્રસૂરી. શ્વરજી મહારાજના ગ્રન્થનું અપમાન કરનાર અને તે સામાનંદસૂત્રરીશ્વરજી મહારાજ લાગતા નથી. સાગરજી મહારાજ સિદ્ધાન્તવાદી છે અને આગાહારક પણ કહેવાય છે, તેથી આવી ગેરસમજુતી ફેલાવવા તેઓ કદિબદ્ધ થાય એમ કેમ સંભવે ? કદાચ ભાવીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ L: ૨૨ : યોગથી મનુષ્ય ભૂલે તે છે પણ સાગરજી મહારાજ જેવા નર અવશ્ય ભૂલ સુધારી બહાર પાડે તેવું મારું અનુમાન છે. અસાડ સુદ ૧૫ના સિદ્ધચક્રના અંકમાં તેઓશ્રીએ સમાજના લખેલી હોય એમ મને લાગતું નથી. કદાચ હેય તે આગમે દ્વારકના બિરૂદને અવશ્ય કલંક લાગે એમ મને લાગે છે. અસ્તુ. જે હોય તે ! આગળ વધતાં તેઓ લખે છે કે મુનિમેલનમાં સાથે બેસીને અનેક નિર્ણ કરનારા મુનિરાજે જૈન શાસ્ત્રીય વાતને છાપાઓમાં ચર્ચે તો જેન કેમ તેને વધુ લાભ મેળવી શકે. આના ખુલાસામાં લખવાનું કે આપણે જેને કામની હાલની સ્થિતિનું અવલોકન કરીએ તો માલુમ પડશે કે આપની સાધારણ વાત પણ જાહેર પેપરમાં બહાર આવે છે. શાસ્ત્રીય, જ્ઞાતિની કે સમાજની ગમે તેવી બાબતો આધુનિક જમાનામાં હાર પેપરમાં આવવા લાગી છેદાખલા તરીકે બે એક અઠવાડીઆ પહેલાં મહાવીર વિદ્યાલય સંબંધી જાહેર પેપરમાં સ્થાન અપાયું હતું ને! મહાવીર-વિદ્યાલય સંબંધી મારા વિચારો નથી. મહાવીર વિદ્યાલય જેનોની કે જાહેર જનતાની ? એક સંસ્થામાં ગમે તેવી વાત બનેલ હોય છતાં તે વાત જાહેર પેપરમાં સુંદર લાગે કે જૈન પેપરમાં ? આ વાત યાદ કરાયેલી હોત તો આવી પેપરો સંબધી વાત તમે લખત નહી. ગાંડી સાસરે જાય નહી અને ડાહીને શિખામણ આપે-આ લોક કહેવત યાદ છે ને? સંભારે આપણું દસ વરસની પ્રણાલિકા. ભાઈ એમ જ ચાલે છે ! જાહેર પેપરમાં આપવાની આપની મનોદશાનું સુચન કરાય છે તે મનોદશા નિમૂળ જ્યાં સુધી નહી થાય ત્યાં સુધી સારા કે ખેટાની પરીક્ષા મારા જૈન લેખકે કરી શકશે નહી સત્યને સ્થાન આપશે નહી. પત્થર અને મણીની કિંમત ત્યાં સુધી અંકાશે નહી. આગળ જતાં લેખક મારી જ વાતને પુષ્ટિ આપતાં લખે છે કે શાસ્ત્રીય વાતને નિર્ણય પ્રત્યક્ષ મળ્યા છતાં ખુલાસો કરવા મન લલચાયું નહી અને પેપરો દ્વારા મન લલચાય તે કેવું આશ્ચર્ય ! વાત સત્ય છે. હજુ પણ જનતાના કાન ખેલવા, લેખકોની મનોદશા ભુલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ : ૨૩ : નવા મારે લખવું પડે છે કે અત્યાર સુધી પેપરા દ્વારાએ જે જે ચર્ચાઓ ઉત્પન્ન કરેલી હતી અને છે. તે ચર્ચાને અંત અત્યાર સુધી આવેલા લેખકોને યાદ છે ૐ ? પૂર્વે દેવદ્રવ્યની ચર્ચા ઉપસ્થિત ચએલી હતી. અમદાવાદમાં વિદ્યાશાળાના હાલમાં જૈનાચાય વિજયનીતિસુરીશ્વરજી મહાસજના પ્રમુખપણા નીચે સભા એકત્ર થએલ હતી. સભામાં આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ તથા ઉપાધ્યાયજી પ્રેમવિજયજી મહારાજ, તેમજ પન્યાસજી રામવિજયજી મહારાજ આફ્રિ મુનિમંડળ એકત્ર થયેલ હતું. પ્રમુખ સાહેબે પેાતાના વ્યાખ્યાનમાં એમ જાહેર કરેલ હતુ કે આવા સમયમાં દેવદ્રવ્યની ચર્ચા ઉપસ્થિત થયેલ છે તે ચર્ચા પેપરેાદ્વારા નહી ચતાં ચાતુર્માસની સમાપ્તિ બાદ સાધુઓને એકત્ર કરી સમાધાન કરવું તે જ આપણું ક∞ છે. ” આ કર્તવ્યને ભૂલતા નહી. પેપરેાથી કાઈપણુ નિ ય થાય એમ મને લાગતું નથી. આમ પષ્ટપણે વ્યાખ્યાન કરેલ હતું. છતાં આપણું મન પેપર દ્વારાએ નિણ્ય કરવા ચાહતું હેાય ત્યાં દોષ કાને ? અત્યાર સુધી પેપરે।દ્વારાએ જે જે ચર્ચોએ ઉપસ્થિત થએલી હતી. અને છે તેમાં મને કલેશાની વૃદ્ધિ સિવાય કાંઇ બીજું દેખાતુ નથી. અને જે સમયમાં ચર્ચાએ વિભાગ દશા દેખાડી છે. તે અદ્યાપિ સુધી વિભાગ દશા તરી આવતી હાય એમ મને લાગે છે, ચર્ચાપણુ પેપરદ્વારાએ ઉત્પન્ન થાય નહિ તે માટે સંમેલનના પહેલા સાધુ–સ ંમેલનમાં નિ ય કરવા ચર્ચા-સાર બહાર પાડેલી હતી. ચર્ચા ઉપસ્થિત કરવા મેં સમેલનમાં પ્રેરણા કરેલી હતી, છતાં દિલ લલચાયું નહિ અને તે જ ચર્ચા સિદ્ધચક્રમાં ઉપ સ્થિત થાય છે તે લેખક મહાશય, દોષ કોના ? એથી જ આ અમેએ સાધુ છેવટે લેખક લખે છે કે આ ચર્ચા ઉજયનેમીસૂરીશ્વરજી કે વિજયસિદ્ધિસૂરીશ્વરજી સમક્ષ રજૂ કરી તટસ્થ દૃષ્ટિએ, જીત મેળવવાની ઇચ્છા વગર, આત્મસાક્ષીએ રજૂ કરીને તેને અર્થ સમ– જવા કારશેષ કરે તે અત્યારે જે મતભેદ, અભિમાન અને કુસ'પ તરફ દેારી રહ્યા છે તે જુદા જ માર્ગ છે. આ વાત મને પણ ઠીક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ : ૨૪ : લાગે છે. ચર્ચા ઉપસ્થિત કરનારને અવશ્ય ઉપરની બધી વાત ધ્યા નમાં ઉતરી જાય તો જ મતભેદના અને અભિમાન અને કુસંપ નાબુદ થાય એવું મને લાગે છે. અભિમાનના બળે કુસંપનું સ્થાન આપણી કામમાં રહેલું હોય એવું મને ભાસે છે. ઉપરનો પંચવસ્તુની ગાથાને અર્થ કાઈ વિદ્વાન પંડિત પાસે વંચાવી, સત્ય વસ્તુને ઓળખી મારા જૈન લેખક, વિચારે તે જ આપણા મતભેદ મટશે એવી મારી ખાત્રી છે. અમેએ મુખવસ્ત્રિકાના સ્થાનને જ્યારથી ગુમાવ્યું છે ત્યારથી જ રીખભદાસ કવિનું કાવ્ય યાદ અમને આવે છે. “ ખેંસી કેથળી, નવી પુણ્યને કામ” આ વાકયાનુસાર મુહપત્તિ ચાલી રહેલી છે. તે તમારા ધ્યાનમાં નહી હે કે? જ્યાં કદાગ્રહને સ્થાન અપાયેલ હોય ત્યાં અવશ્ય સત્ય વસ્તુ બાજુ પરરહી જાય છે, આ ચોક્કસ જાણશે આટલું લખી હાલ વિરમું છું. અસ્તુ. સિદ્ધચક અંક ૨૨, વર્ષ બી. શ્રાવણ સુદ ૧૫, તા. ૨૪-૮-૩૪, શુક્રવાર ૧. નાનાં ને કાગળનાં પુસ્તકો પહેલાં હતાં તેને પુરા દે. ૨. પુસ્તકની પ્રતિમાજી માફક વગર બાંધે આશાતના ગણનારે દરેક વાચન વખતે બાંધવું. સ્નાનને પ્રસંગ પણ લે. ૩. તે એઠ ઉપરની મુહપત્તિ બાંધ્યાના ફેટા જૂઠા અને ધર્મહાનિકર નહીં તો બીજું શું? ૪. મુહપત્તિ બાંધનારની મુહપત્તિ ભીની થાય ને થાય પણ છે. ૫ મુહપતિ માટે કાન વિંધવાનું પ્રાયશ્ચિત કક્યા સૂત્રમાં છે? ૬. ચર્ચાસારમાં તે જ ગાથાને અર્થ બાંધવામાં જણાવ્યા છે. ૭. હાથથી જ ગમુદ્રા છે અને તેમાં મુહપત્તિ રાખવાની હેય તે જ ભાષ્યકારના વચન પ્રમાણે વિશિષ્ટતા થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ સિહચક્ર અંક ૨, વર્ષ બીજું તા. ૮-૯-૩૪. શનિવારે ૧. શાસ્ત્રના પાઠ અને અર્થે અસંગત હોય તેના ઉપર કરેલા પ્રશ્નોને તર્ક કહી ઉડાવવાને ઉત્તર ન દેવા એ ચચસારની ચોપડી લખી, ચર્ચ ઉપાડ્યા પછી યોગ્ય છે? ૨. બારસે દેખાડનાર બે હાથે પકડે છે, સ્નાન કરી વાત લંકારથી સજજ થાય છે ને તે પણ જિનેશ્વરના ગભારા માફક ગુરૂદેવ પાસે મુખશથી મુખ બાંધે છે. મુપત્તિનાં આઠ ૫ડ નથી હતાં ને તે મુખકેશનાં તો આઠ પડ હોય છે, છતાં શ્રાવકનું અનુકરણ શ્રેય લાગે છે. ૩. બારસે આધિનાં વ્યાખ્યાન. વખતે બે ઉપગ તળવા મુહપતિ બાંધી પણ બાકીના ભાષણને વાચનાના પ્રસંગમાં બે ઉપાગવાદી બનવું ઇષ્ટ હશે તેથી આખો દિવસ નહી બાંધતા હોય. (બે કિયાના સ્થાને ઉપગ કહેનારે શું વિચાર્યું હશે ? સમજફેરની હદ કઈ ?) ટીપણ–૧. દરેક સૂત્રમાં શ્રાવકનું અનુકરણ સહુ કરે કે.. સાધુનું અનુકરણું શ્રાવક કરે? એજ વિચારણા કરાય તો જ. વાત સમજી . શકાય ને? 'ર: જે ક્રિયામાં ઉપગ રખાયું-તે ક્રિયા કેવાતે જ સમય તે જ સમયમાં ફેર મઈને ' . ' . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ જવાબ મુંબઈ સમાચાર. તા. ૧૮ ઓકટોબર, ૧૯૩૪. ગુરૂવાર. જૈનાચાર્ય વિજયહ સૂરીશ્વરજી મહારાજનો વધુ ખુલાસો. ગોડીજી ઉપાશ્રય મુંબઈ. શ્રી સિદ્ધચક્ર પાક્ષિક અંક ૨૨, તથા ૨૩ની સમાલોચનાને વિષય. મુહપત્તિમાં નાના અને કાગળનાં પુસ્તકે પહેલાં હતાં તેને પુરાવો માંગવામાં આવ્યો છે. તેના પ્રત્યુત્તરમાં જણાવવાનું જે અષભદેવ ભગવાને બ્રાહ્મીને લીપીઓ શીખવી ત્યારથી લીપીનાં વિધાનના ક્ષેત્રની અંદર અભાવ થયો નથી; ચાલુ જ રહેલ છે. કેમકે અસિ, મમિ અને કૃષિ એ ત્રણની જ્યાં પ્રધાનતા વર્તતી હોય તેને જ કર્મભૂમિનાં ક્ષેત્રે કહેલ છે. એટલે વર્તમાન ભારતનો તેમાં સમાવેશ થતો હેબને એ ત્રણે વસ્તુઓ પૂર્વે પ્રવર્તતી હતી, વર્તમાનમાં મોજુદ છે અને ભવિષ્યમાં રહેશે એ નિર્વિવાદ છે. વળી વર્તમાન યુગના મનુષ્યો કરતાં પૂર્વ સમયનાં મનુષ્ય આત્મિક જ્ઞાનનાં ધારક હતા. પુરૂષની બહેતર અને સ્ત્રીઓની ચોસઠ કળાઓ સંપૂર્ણ નહી તોપણ ઘણે અંશે તો ખીલેલી હતી જ. અને લેખનકળા ખીલેલી હેય એ સ્વાભાવિક જ છે. વળી ગંડી, કરછપી, આદિ પુસ્તકનાં પાંચ ભેદ સૂત્રમાં કહેલા છે. આગમ પુસ્તકારૂઢ થયા પહેલાનાં છે. વળી વિક્રમની અગ્યારમી શતાબ્દિમાં ટૂંકા ભોજપત્ર અને ટૂંકા તાડપત્ર પર લખાયેલી પ્રતો અત્યારે પણ પુનાની ભાંડારકર લાયબ્રેરીમાં મોજુદ છે. તેમજ શ્રી કાલિકાચાર્યની કથા ઈગ્લીશમાં ડોકટર નોર્મન બ્રાઉને બહાર પાડેલ છે તેમાં વિક્રમની ૧૨ મી શતાબ્દિમાં લખાએલ ટુંકા પાનાની બતમાંહેનાં ફટાઓના બ્લોક આપેલ છે. તથા શોધકેની એ માન્યતા છે કે ઈસુની ત્રીજી સદીમાં કાગળોની ઉત્પત્તિ થઈ છે. સંશોધકોની દષ્ટિએ જોઈએ તો શ્રીમાન દેવહિંગણી ક્ષમાક્ષમણજીના વખતે કાગળ હોવા સંભવે છે. દલીલને ખાતર માની લઈએ તે લાંબા પાનાની પ્રત હેય તે પણ એકલું પાનું હાથમાં લઈને વાંચી શકાતું નથી, પણ પાટલીમાં રાખીને વંચાય છે કે જેથી એક હાથે વાંચવામાં કશે બાધ આવી શકે નહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરથી એ સ્વતઃ સિદ્ધ થાય છે કે પૂર્વે મેટા પાનાની પ્રતોના કારણથી બે હાથે ઝાલીને વાંચવું પડે એટલા માટે જ મુહપતિ બાંધવાની પ્રથા હતી, એમ કહેનારની વાત એગ્ય નથી. વાસ્તવિક રીતે જોઈએ તો જ્ઞાનની આશાતના ટાળવા માટે જ તે પ્રથા હતી અને છે એમ માનવું પડશે. મોઢું ઢાંક્યા સિવાયનું ઈન્દ્રનું વચન પણ સાવઇ (પાપવાળું ) કહ્યું છે. “ પુસ્તકની પ્રતિમાજી માફક વગર બાંધે આશાતના ગણનારે દરેક વાંચન વખતે બાંધવું અને સ્નાનને પ્રસંગ પણ લેવો ”. આ પ્રમાણે વગરમાગી સલાહ આપવામાં આવી છે. તેના જવાબમાં જણાવવાનું કે પૂર્વના મહાપુરુષોએ જે જે સ્થલે મુહપત્તિ બાંધવાનું દર્શાવેલ છે તે તે સ્થાને બાંધવાનું સ્વીકારીએ છીએ. ઓછી જગાએ બંધાતી હોય તેને પ્રમાદ જ ગણી શકાય છે. સત્યનું પાલન તો દૂર રહ્યું પણ સત્યને અસત્યનું રથાપન કરવું તે શું એગ્ય છે?' મૂર્તિ એ સ્થાપના તીર્થકરનું બિંબ છે. સિદ્ધચક્રના યન્ટની અંતર્ગત જ્ઞાનની સ્થાપના હોય છે તો તેનું પૂજન પણ ગૃહસ્થો સ્નાન કરીને જ કરે છે. સાધુઓ તો સ્નાનના અભાવે દ્રવ્ય પૂજાને નિષેધ હોઇને ભાવપૂજા જ કરે છે. તેવી જ રીતે વાંચનને અંગે પણ સાધુઓને જ્ઞાનની જરૂર ન જ હેય એ સૌ કોઈ સમજી શકે તેવી સ્પષ્ટ વાત છે.. - શ્રી દશવૈકાલિક સૂત્રમાં ભ્રમરનાં દષ્ટાંતે સાધુઓને ગૌચરીએ જવાનું જણાવેલ છે, અર્થાત જેમ ભ્રમર પુપને કલામણું ઉપજાવતો નથી, ઈજા કરતો નથી અને જુદા જુદા પુષ્પમાંથી પરિમલ ગ્રહણ કરી સ્વાત્માને સંતોષે છે, તેમ મુનિ પણ જુદે જુદે સ્થળાએ ભમી, કોઈને પણ કીલામણું ઉપજાવા સિવાય ગૌચરીએ, જાય અને તેવા વિશુદ્ધ આહારથી સ્વાત્માને સંતે. હવે આ ઉપરથી સર્વીશે મુનિની સાથે ઘટાવીએ તો અયુકત જ બની જાય છે, કેમકે ભ્રમર તે અવિરતિ છે, તો મુનિને પણ અવિરતિ બનવું પડશે. વળી ભ્રમર પુષ્પનાં દીધા સિવાય પોતાની મેળે જ સુગંધને ગ્રહણ કરે છે, તો અહીં મુનિએ પણ ગૃહસ્થના: વહેરાવ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ : ૧૮ : સિવાય જ આહારાદિક લેવા જોઇએ, પરંતુ તેમ ન જ હોઇ શકે. દ્રષ્ટાંત સત્તાએ એકદેશી જ હોય. સર્વ ધર્મોથી દૃષ્ટાન્તમાં સમાનતા સંભવી શકે જ નહી”. શ્રી તીર્થંકરાએ શ્રી તીર્થંકરા જેવુ" ક" એમાં પણ બધા ષ†ની સમાનતા નથી. મુહપત્તિ માંધનારની મુહપત્તિ ભીની થાય તે થાય પણ છે, ” જે લખ્યું છે તેના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે અમે। બાંધનારા હાઇને અમારે અનુભવ છે કે મુહપત્તિ નાક ઉપર રહેતી હૈાવાથી ભીની થતી નથી. જો મુહપત્તિ હાથમાં રાખીને મુખ પાસે રાખવામાં આવે તા પણ જેઓને થુંક લાગતુ હશે તેને તેા લાગશે જ. ચિત્ત માનીએ ૐ ભીની થતી હોય તા પણ તેને મુકાબલે પહેરેલ કપડાં પસીનાથી(પરસેવાથી) વધારે ભીનાં થાય છે, અને આખે। વખત શરીર પર જ રહે છે જ્યારે મુહપત્તિ તે। અમુક વખત જ મુખ પર જ રખાય છે. અને તેમાં પણુ વચમાં છુટી કરાય છે. · તે કપડામાં જીવાત્પત્તિના સંભવ છે. કે નહીં ? અને તે તે। વખતાવખત કપડા બદલવાને! રિવાજ હેત તેમજ તેના અંગે વિધાન પણ હાત અને વધારે સંખ્યા કહી હેત; પર`તુ તેમ નથી. એ ઉપરથી માની શકાય છે કે એમાં તેવા સંભવ નથી. ' 66 કયા સત્રમાં છે ?” મુહપત્તિ ખાંધવાના જેઓને કશુ વેલ ન મુહપત્તિ માટે કાન વીંધવાનુ પ્રાયશ્ચિત તેના જવાબમાં જણાવવાનુ કે સાધુના મૃતદેહને સૂત્રપાઠને સ્વીકાર તા સહુએ કરેલ છે, તેા એલ હાય તેઓને તે વખતે કરવા પડે છે તેા પછી હયાતીમાં પણ આશાતના ટાળવા તેમ કરે તેમાં શું નુકશાન છે? તે જ નથી સમજી શકાતુ વળી દરેક જાતના પ્રમાદનું પ્રાયશ્રિત લેવું હોય તે। અપરા– ધના પ્રમાણુમાં જીતકલ્પ તથા ઈંદ્રસુત્રીના આધારે આપી શકાય છે તેમજ લઈ શકાય છે. ચેાગમુદ્દાના વિષય પરત્વે જણાવવાનુ કે બન્ને હાથની શ આંગળીઓને અન્યાન્ય ભીડાવવાથી યાગમુદ્રા અને છે. યેગમુદ્રા મુખ પાસે રાખવાનુ` બ્લ્યુાવ્યું નથી. વાંચતી વખતે ચેાગમુદ્રા કરવાનું જશુાવ્યુ છે. તે ચેાગમુદ્રા મુખથી દૂર ત્યારે જ રહી શકે કે જ્યારે સુખ પર મુહપતિ અાંધેલ હોય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ : ર૯ : તે ઉપરથી એ પણ સિધ્ધ થાય છે કે આગમ પુસ્તકારૂઢ થયા તે પહેલાંની મુહુપત્ત આંધવાની પર પણ છે. આ વાતને વિધિ પ્રથાના પાઠ પણ સિધ્ધ કરે છે, જેને તમે નિવેશ અથ કા છે. તેને પ્રકરણથી બાંધવાને અર્થે જ સ્પષ્ટ થાય છે, અને તે ઘટે પણ છે, તેમજ તેની પરંપરા પણ ચાલુ જ છે. દીલની ખાતર તમારા નિવેશ અથ લઇએ તો પણ નાક ઉપર રાખી કાનના છિદ્રોમાં ભરાવ્યા વિના ઘટશે નહીં; કારણ કે નિર્દેશના અર્થ સ્થાન છે અને તે સ્થાપન કાનમાં ભાવ્યા સિવાય બની શકશે નહી. એટલે નિવેશથી પણ બાંધવાના અથ સિધ્ધ થાય છે. પરંતુ તેમ ન કરતાં જે યાગમુદ્રામાં મુહુતિ રાખે અને બંને હાયને મુખ પાસે લઇ જાય તા વિવેકભરેલું જણાતુ નથી. વળી પાના ઉપર મુહપત્તિ બાવવાથી વાંચી શકાશે નહીં, માટે જો યાગમુદ્રાને અખંડિત રાખીને વ્યાખ્યાન વાંચવુ હોય તે નાક ઉપર મુહપત્તિ રાખી, કાનમાં ભરાવવી જ આવશ્યક થઇ પડશે, વ્ નિઃશુક છે. ચર્ચાસારમાં આપેલ પચવસ્તુની ગાથા ૯૫૭ માં મંદીસૂત્ર સાંભળવા તથા સાંભળવાને અગે છે તેમજ તેમાં ખાતર વ શબ્દ ગુરુની માદ ઊભા રહીને સૂત્ર સાંભળવાની સમાનતાના સૂચક છે, પણુ મુહપત્તિ ઢામાં રાખવાની સમાનતાને સૂચક નથી. “ શ્રીં ભગવતી સૂર્યના આરંભમાં શ્રીમાન સુખમાસ્વામિ મહારાજે પ્રથમ બ્રાહ્મી લીપીને નમસ્કાર કરી છે. આ ઉપરથી શાસ્ત્રલિપિ કેટલી માનનીય છે તે સમજી શકાય તેમ છે. બારસામાં દર્શન કરાવનાર જ્યારે સુખકાશ બાંધીને અેન કરાવે છે તે! પછી વાંધનાર બાંધીને વાંચે તે તેમાં શુ' વાંધા હોઈ શકે ? તે સમજાતું નથી. બાકી મુહપત્તિના અંગે આ પડતું વિધાન કાર્ય પણ છે જ નહી. દષ્ટાંત સદાએ એમ્નેશીય જડા. સવ ધમ થી સન્માન ને જ કેમ તે પૂર્વે દર્શાવી ગયા છીએ એટલે પુનઃકિત કરવી વ્યર્થ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ : ૩ : પ્રશ્ન ભાદરવા વિદ્દ ૦)) તા. ૮-૧૦-૩૩ સામવાર દ્વિતીય વર્ષ, અંક-૨૪ ૧—સામાન્ય રીતે તાડપત્ર મેઢાં જ તે ધણી પ્રતે મેટા તાડપત્ર ઉપર જ છે તે તેથી જ વચમાં તથા એ છેડા ઉપર કારી જગ્યા દારીને સ્થાને રહે છે. તે મોટાની અપેક્ષાએ તે બંધન કલ્પાય છે. પુસ્તક ઉપર જ વાંચન છતાં પુસ્તક સ ંગ્રહને સંયમ ગણાવ્યું ત્યાં પશુ બંધનને લેખ નથી, માટે કદાચ તે કારણ હાયને ! પ્રમાદ હાય તેા જ્ઞાની જાણે. કારણ અને વિધાનને સ્પષ્ટ લેખ કેમ નથી અપાતા ? ટ્—પ્રસ`ગાપાદનને સલાહના ફેર ન સમજે તેને શું કહેવું ? ૩-થુંકથી કલાકો સુધી ભીની અલગ રહેતી મુહપત્તિમાં જીવાત્પત્તિ ન માનવા શરીરે લાગેલા પરસેવાથી ભીનાં કપડાં આગળ કરનારને શું કહેવુ' ? ૪૫ ચવસ્તુની ૯૦૫ ગાયાના બાંધવાને અથ ખેાટા જણાવ્યા છેને ? અમાં ચર્ચા-સારમાં ૫-સાધુના ભૃતકને રોકવુ પડે તા કહેલું મુખબ'ધન કરવા તે વખત કાન વિધવા એમ કહેનારે તે પાઠ આપવે અ'ગુલીનેા છેઃ તે કહ્યો છે ને તે ક્ષતપણા માટે છે. જો કાન શીખ્યા હોય તે તેની જરૂર શી ? ) —આચારદિનકરને આવશ્યક બાલખેષ વિગેરેમાં મુહપત્તિના આઠ પડને લેખ છતાં તે ધનવાળાની અપેક્ષાએ આરસે વખતે આપડે બંધાતા છતાં તેને અનિયમ કરતાં પાડની જરૂર છે. વેધ ટીપ્પણી—૨ આચારદિનકર પા. ૧૭, ભા. ૧ લેા સ કારવિધિમાં બાલ્યાવથી કર્ણવેધ સંસ્કાર થાય છે છતાં પણ વેધ કરવા પડે તા પ્રાયશ્ચિત લેવું પડે આવા પ્રશ્નો અસ્થાને છે, મૃતકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ = ૩૧ ઃ તા. ૧૭ નવેમ્બર ૧૯૩૪ - વિજય હર્ષસૂરીશ્વરજી મહારાજને ખુલાસે સિદ્ધચક્ર પાક્ષિકનાં દ્વિતીય વર્ષના ર૪મા અંકમાં આવેલ પ્રશ્નોની વિશેષ સમાલોચના નીચે પ્રમાણે છે. જે વસ્તુ પરંપરાથી ચાલી આવેલ છે, વિવેક દષ્ટિથી જોતાં પણ સાધુધર્મમાં જેનું સ્થાન મહત્ત્વનું છે, જેના સતત ઉપયોગથી ઉચ્ચારાએલું વચન નિર્વત્ર ગણાય છે એવી “મુખત્રિકા'ને વ્યા ખ્યાનાદિક વખતે મુખ ઉપર ન બાંધવાનો આગ્રહ કેટલાક આચાર્યોદિક અને મુનિવરે તરફથી થઈ રહ્યો છે, તે ખેદજનક છે. સત્ય વસ્તુસ્થિતિને હેટ કરવાના શુભ આશયથી જ આ અને આ પૂર્વેના લેખો લખાએલ છે. અસ્તુ ! તેઓશ્રી તરફથી એમ લેખાએલ છે કે “સામાન્ય રીતે તાડપત્ર મેટા જ હાયને ! ધણી પ્રત મોટા તાડપત્ર ઉપર જ છે ' ને તેથી વચમાં તથા બે છેડા ઉપર કરી જગ્યા દેરીને સ્થાને રહે છે તે મોટાની અપેક્ષાએ તે બંધન કલ્પાય છે. પુસ્તક ઉપર વાંચન છતાં પુસ્તક સંગ્રહને સંયમ ગણાવ્યું ત્યાં પણ બંધનને લેખ નથી, માટે કદાચ તે કારણ હોયને? પ્રમાદ હોય તો જ્ઞાની જાણે. કારણ અને વિધાનને સાફ લેખ કેમ નથી અપાતો ? આના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે “તાડપત્ર મેટાં જ હોય અને ઘણું પ્રતે તાડપત્ર ઉપર જ લખાએલ છે.” આ વાતને અમે સાદ ઇન્કાર કરીએ છીએ. અર્થાત તે વાત ભૂલભરેલી છે. દશવૈકાળિક ચૂર્ણ અધ્યયન બીજું પૃષ્ટ ૮૧માં ' પણ કવિધ કરવાની આવશ્યકતા દેખાતી નથી. જ્યાં જે આત્મા વ્યાખ્યા નદિમાં મુખત્રિકા બંધનને અભાવ દેખાડે છે તેઓને જરૂર તે પડેને ? આગ્રહી જીવોને જરૂર શી ? ૩. પંચ વસ્તુની ગાથાનાં અવળા અર્થ કરી અન્યાય કરનાર આત્મા ચર્ચા-સારમાં અર્થ છેટે જણાવ્યો કહેનાર પોતે જ પેટા કરે છે. બેટા અથ કરનાર પ્રાયશ્ચિતના અધિકારી હોઈ શકે ને ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ : ૩ર : “ચાણક્કો આગઓ ભવદીછીં ન દેઈ તાહે ચાણક્કો ચિતઈ સકો અહં ગયાત્તિ કાઉં દવં પુર પિત્તાણું દાઊણું સંગવિત્તાય ગંધા સંજોઈએ, પત્તય ચ લિહિણિ સેવિ જેગે સમુ છુઢે.” આ ચન્દ્રગુપ્ત, રાજાને ગાદી અપાવનાર અને પાછળથી તેના તથા પુત્ર બિંદુસાર રાજાના પ્રધાન તરીકે કામ કરનાર શ્રી ચાણક્ય વિષે આ પ્રમાણે વર્ણન આવે છે. (ચન્દ્રગુપ્ત રાજાને સંપ્રતિ મહારાજની પાંચમી પાટે પૂર્વે થએલ છે તે જ સૂત્રની હરિભદ્રસૂરિએ કરેલી ટીકામાં અધ્યયન બીજું પાને ૮૧માં ચાણક્ય વિષે નીચે પ્રમાણે વર્ણન આવે છે, “રળિો હિંદ દો, अहं. गयाऊति काउं दवं पुत्पोत्ताणं दाऊणं । सगोविधाय: गंधा संजोदया, पत्तयं च लिहिऊण सोधि जोगो समुग्गे छूढो ॥ ચાણકય વિચારે છે કે આ રાજા રષ્ટ થયો છું, ગતાયુ થયો છું એમ ધારીને દ્રવ્ય પુત્ર–પ્રપાત્રોને આપીને, ગોપવીને, સુગંધી વસ્તુઓ મેળવી પત્રને લખીને, તે પત્ર અને યોગ દાબડામાં મુક્યા. આ પાઠ ઉપરથી એ સિદ્ધ થાય છે કે પૂર્વે કાગળો હતા. અને વપરાયેલ પત્ર (પત્તય) શબ્દ કાગળના અર્થમાં જ જાયેલ છે. ચાણક્યની બીના આગમ પુસ્તકારૂઢ થયા પહેલાની છે. એટલે તે વખતે કાગળ હતા તો ત્યાર પછીના કાલમાં અર્થાત જ્યારે જ્ઞાન લખાયું ત્યારે તે ખાસ કરીને કાગળનું અસ્તિત્વ સંભવે છે. આ તે ભગવાન મહાવીરના પછીના સમયની વાત છે, પરંતુ ખુદ ભગવાન મહાવીર દેવને તેમના માતાપિતા નિશાળે બેસાડે છે ત્યારે પણ કાગળવાચક શબ્દ શ્રી કલ્પસૂત્રની ટીકા તથા બાલાવબંધમાં વપરાએલ છે. વળી વર્તમાનમાં પણ પાટણ, અમદાવાદ, જેસલમેર કે બીજે ગમે ત્યાંના પ્રાચીન જ્ઞાન ભંડારોનું અવલોકન કરવામાં આવે તે તેમાં પણ તાડપત્ર પર લખાએલ પ્રતે તે બહુ જ અલ્પ સંખ્યામાં જણશે; પરંતુ મોટા પ્રમાણમાં તે કાગળ ઉપર લખાએલ પ્રાચીન પ્રતે જોઈ શકાશે. પુસ્તક અને તેના ગંડી આદિક ભેદોથી જ કાગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ આદિક સાધને પૂર્વે હતાં એમ સ્પષ્ટ સમજાય છે. આ સર્વે ઉપરથી જ સ્વતઃ ફલિતાર્થ થાય છે કે પૂર્વે કાગળે અવશ્ય હતા જ અને તેથી જેઓ એમ કહે છે કે તાડપત્ર પર જ વધારે લખાએલ છે તેઓની એ વાત આ પ્રમાણોથી ટકી શકતી નથી. અસ્તુ ! એ જ પેરેગ્રાફમાં તેઓ જણાવે છે કે “પુસ્તક સંગ્રહને સંયમ ગણાવ્યું ત્યાં પણ બંધનને લેખ નથી." આ વાત પણ વાસ્તવિક નથી તે આપણે જોઈએ. દશવૈકાલિક સૂત્રની ચૂર્ણ પાના ૨૧માં ઉપર જણાવેલ કે વર્ત પુખ ઘણુપ રાણા પ્રોકિસિ નિમિત્ત च गेण्हमाणस्स पोत्थरा संजमो भव । વળી કાળને આશ્રીને ચરણકરણને માટે અને અમ્યુછિત્તિને માટે પુસ્તકને ગ્રહણ કરતાં સંયમ થાય છે. આ પાઠદ્વારા શાસ્ત્ર-- કાર મહર્ષિ સ્પષ્ટ રીતે જણાવે છે કે અવિચ્છેદના નિમિત્તે જ પુસ્તકના સંગ્રહને અજીવ સંયમ કહેલ છે. પ્રવચનસારો ધાર પા. ૧૩૫. “ જીવવાવિ ઉતારી ન સુવારિકાविधाऽऽयुकवासंवेगोचमवलाविहीनाऽधकालीवाविनेबजाना नुग्रहाय प्रतिलेखनाप्रमानधपूर्व यतनया धारयतोऽजीक રય » આછવરૂપ પણ પુસ્તક વગેરેને દુખમાદિ દોષથી તમારકામ બુધ્ધિ, આયુષ્ય, શ્રદ્ધા, વૈરાગ્ય, ઉલ્લામ, બળાદિકની હાનિથી વર્ત. માનકાળના શિષ્યના ઉપકારને અર્થે પ્રતિલેખના તથા પ્રમાર્જના - પૂર્વક અવરૂપ પુસ્તકને યતનાવડે ધારણ કરતાં સાધુને અજીવસંયમ કહેલ છે, જે ઉપરના પાઠથી સિદ્ધ થાય છે. આમાં વાંચતની વાત નથી, તેમ વ્યાખ્યાનો પ્રસંગ પણ નથી. ' ત્યાં બાંધવાનું ના કહેવાથી વ્યાખ્યાનમાં બાંધવાનું અમારું કહેવું ખોટું નથી. કારણ અને વિધાનના સ્પષ્ટ લેખની માંગણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ : ૩૪ : કરનારને જણાવવાનું કે-અમેએ તા ચર્ચીસારની બુકમાં વિધિ પ્રથા આદિ શાસ્ત્રોના સ્પષ્ટ પાઠ આપેલા છે. એટલે હવે અમારે નવેસરથી શાસ્ત્રપાઠી આપવાના રહેતા નથી. મુહુપત્તિ આંધવાની ના પાડનાર તરફથી અત્યાર સુધીમાં અમારા પાઠના વિરાધી પાઠે અપાયેલા નથી, તેમજ એક પણ પાઠ મુહપત્તિ હાથમાં રાખીને વ્યાખ્યાન વાંચવા વિષેના મ્હાર પાડવામાં આવેલ નથી કે જેથી અમારે વધારે પાઠ આપવાની જરૂર પડે. હસ્તલિખિત પ્રાચીન તાડપત્રની પ્રતા વિષે તેઓશ્રીના એવા પ્રકારના અભિપ્રાય તેમના લખાણુ ઉપરથી જાય છે કે “ તાઃપત્રનાં પાનાની પ્રતા પર વચમાં અને બન્ને બાજુએ રહેલી ખાલી જગ્યાના અંગે દારીથી બંધન કાય છે. ' આ વાત પણ અવાસ્તવિક જાય છે, કેમકે કાગળની નાના પાનાની પ્રતામાં પણ તેવી જ વચમાં અને બન્ને બાજુએ ખાલી જગ્યા હૈાય છે. દારીથી વીંધીને આંધવાનું એક પશુ પ્રતને અંગે અનુભવાયું નથી. વળી આપણુા વચ્ચે મુખ્યત્વે કરીને મુખ પર મુહપત્તિ વ્યાખ્યાન પ્રસંગે બાંધવા વિષેની ચર્ચા છે, એટલે તે વિષયને ચતાં વિષયાન્તર કરીને પ્રતની વાત કરવી તે વળ અસ્થાને જ છે. તે જ સમાયેાચનામાં આગળ ચાલતાં તેઓશ્રી લખે છે કે પ્રસ`ગાપાદન ને સલાહના ફેર ન સમજે તેને શું કહેવુ* ? તેના જવાબમાં જણાવાનુ` કે પ્રસ`ગનું આપાદાન તથા સલાહના સ્ફેટ કર્યા વિના ન સમજ્યાનુ લખે તેને અમારે શુ કહેવુ' ? તેમની એક દલીલ એ છે કે “ થુંકથી કલાકે। સુધી ભીની અલગ રહેલી મુહપત્તિમાં જીવાત્પત્તિ ન માનવા શરીરે લાગેલા પરસેવાથી ભીનાં કપડાં આગળ કરનારને શુ કહેવુ? ' આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવાનું કે પૂર્વે પણ લખાઇ ગએલ છે અને હજી પણ અમારૂ ૨૫ષ્ટપણે માનવુ મુખ પર આંધવાથી મુહપત્તિ ભીની થતી નથી. આ અમારા સ્વાનુભવની વાત છે, તેમ છતાં રાષ્ટ્રને થુંક ઊડતું હોય તેા હાથમાં રાખીને મેાઢા નજીક રાખવાથી પશુ ભીની પરોજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ઃ ૩૫ : સુખથી છેટે રાખે તેા માઢા પર રાખી ગણુાય નહી તેમ જ સપાતીમ જીવે નિવદ્ય, વચન તથા વાયુકાયના જીવે, સચિત્ત રજ આદિ પૃથ્વીકાયના જીવા, ઉદક બિન્દુરૂપ અકાયના જીવા અને નાનાશાતના પણ ટાળી શકાશે નહી. અર્થાત્ મુખથી મુહપત્તિ દૂર રાખવાથી આ સર્વ પણ દૂર થઈ શકશે નહી, એ સમજી શકાય તેવી વાત છે. કદાચ એમ કહેવામાં આવે કે ભાષાના પુદ્દગલા ચાર સ્પર્શવાળા હાવાથી વાયુકાય આદિની હિંસા નહી થાય, તે કહેવુ પણ વ્યાજબી નથી, કેમકે ભાષાના પુદ્ગàા શરીરના અચિત્ત પર્વનની સાથે નીકળે છે એટલે તે પવન ઉન્હા (ગરમ) સ્પર્શવામા હાઇને તથા આઠ સ્પવાળા હાઇને મ્હારના વાયુકાયના જીવાને નાશ તેનાથી થાય છે. દશવૈકાલિક સૂત્ર, તથા આચારાંગ સૂત્ર વિગેરેમાં સ્પષ્ટપણે વર્ષોંન છે કે ભિન્ન ભિન્ન વર્ગુ, ગંધ, રસ અને સ્પર્શવાળા જવાના મેળાપથી અન્યોન્ય સજાતીય જીવાના નાશ થાય છે, કેમકે સ્વાય શસ્ત્ર પણુ કહેલ છે, એના પ્રગટ દૃષ્ટાંતા આપણી સન્મુખ મેાજુદ છે; જેમકે એક કૂવાનું જલ ખીજા કૂવામાં પડે અથવા ખારા પાણીના જીવે। મીઠા પાણીમાં ભળે તે તેઓને નાશ થાય છે. એ દૃષ્ટાંતે મુખમાંહેન પવનથી વાયુકાય આદિની હિંસાના સપૂણ્ સંભવ છે. પ્રાન્ત કહેવાને બાવા એ જ છે કે મુખથી મુહપત્તિને દર રાખવાથી આ સર્વ ઢાષાત્પત્તિને સંભવ છે; જ્યારે હાથમાં રાખી સુખ નજીક રાખવાથી જેનુ થુંક ઉડતુ હશે તેની મુહપત્તિ તે। ભીની થશે જ; તે સ કરતાં ના* ઉપર રાખી મુહપત્તિના અને છેડા કાનમાં ભરાવવારૂપ પરપરાગત પ્રવૃત્તિ શું ખાટી છે ? તે જ નથી સમજી શકાતું. અસ્તુ. r અથ આગળ ચાલતાં આપ જણાવે છે કે પંચવસ્તુની ૯૭૫ ગાથાનાં અમાં ચર્ચાસારમાં બાંધવાના ને? પરંતુ ચર્ચોસારમાં ૯૭૫મી ગાથા જ શું આપવા ખાટા જણાવ્યેા છે નથી ત્યાં તેને જવાબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ત્યારપછી આપ જણાવો છે કે-“સાધુના મૃતકને રોકવું પડે તે કહેલું મુખ બંધન કરવા તે વખત કાન વિંધવા એમ કહે નારે તે પાઠ આપો (અંગુલીને છેદ તો કહ્યો છે ને તે ક્ષતપણું માટે છે. જે કાન વિંધ્યા હોય તે તેની જરૂર શી?) આના પ્રત્યુતરમાં જણાવવાનું કે સ્થાપનાજી, પડિલેહણ, ઉપધી, પાત્રાદિકના પડિલેહણ વખતે મુહપત્તિ મેઢે બાંધવાનું કહ્યું છે તે ઉપરથી જેઓ વિધિ જાળવતા હશે તેઓના તો કાન વિંધાએલા જ હશે. દોરાથી બાંધવાનો નિષેધ કર્યો છે, એટલે ન વિંધેલ હોય તેને વિંધવાને અર્થ–સામર્થ સ્વયં સિદ્ધ થઈ જાય છે. વળી જેઓના કાન વિંધાયેલા હોય છે તેઓ પણ અપાઠના અનુસાર અંગુલીને છેદ તે કરે જ છે; કેમકે અંગુલી-છે તે જ ક્ષાત માટે છે; તેમજ તે પ્રથા પરાપૂર્વથી ચાલી આવેલી છે, એટલે તેમાં કોઈને લેશ પણ ઇ-કાર નથી જ, પડિલેહણ, સ્થાપના, પડિલેહશુ, વ્યાખ્યાન આદિ સમય પર બાંધવાનું કહેવા છતાં જેઓ ન જ બાંધતા હોય તેઓને જબરજસ્તી કોણ કરે છે ? વળી એઓએ અમુક પ્રસંગોએ બાંધવાના વિધાન પરથી આખો દિવસ બાંધી રાખવામાં શું વાંધે ! એમ કહેતા હોય તેઓને જણાવવાનું કે પ્રસંગે પ્રસંગે બાંધવાનું કહેલ હોવાથી આખો દિવસ તે બાંધવાનું નથી જ કહેલ એ વિપાક સૂત્રના પાઠથી સ્વતઃ સિદ્ધ થાય છે. વળી ઘણુઓનું એમ કહેવું છે કે તમે વ્યાખ્યાનાદિ પ્રસંગે માટે મુહપત્તિને આગ્રહ રાખે છે. તે ત્યાર પછીના પ્રસંગમાં મુહપત્તિને જોઈએ તેટલે ઉપયોગ કેમ રાખતા નથી ? આ પ્રશ્ન વર્તમાન સાધુ સંસ્થાના વાતાવરણને સુચક અને વાસ્તવિક પણ છે, પરંતુ કદાચ બધો વખત ન જાળવી શકાય તે તે ઉપરથી એવો નિર્ણય ન થાય કે જેટલે વખત જાળવતા હોઈએ તેટલે વખત પણ જાળવવું. જે આમ કરીએ તે સર્વથા માર્ગથી પરાક્ષુખ થવાને વખત આવે માટે બાકીના સમયમાં બની શકે તેટલે ઉપગ રાખવો એમ અમે સાધુઓનું જરૂરી કર્તવ્ય સમજીએ છીએ. પણ પૂર્વના મહાન પુરૂષોની જે સંસ્કૃતિ વારસામાં મળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ હોય અને તેનું યોગ્ય પાલન થતું હોય તેમાં શિથિલ બનવું એ અર્થ તો લઈ શકાય જ નહી. અસ્તુ ! ત્યારબાદ આપ જણાવો છો કે આચારદિનકર ને આવશ્યક બાલાવબંધ વિગેરેમાં જ મુહપત્તિના આઠ પડને લેખ છતાં તે બંધનવાળાની અપેક્ષાએ બારસા વખત આઠ પડે બંધાતા છતાં તેને નિયમ કરતાં પાઠની જરૂર છે. આના જવાબમાં લખવાનું કે આચારદિનકર વિગેરેમાં લખવાનું કે આચાર દિનકર વિગેરેમાં આઠ પડની મુહપત્તિનું વિધાન હાથમાં રાખવાને અંગે છે, પણ મુખે બંધાતી મુહપત્તિને અંગે નથી. શ્રાવક તે મુખકેશ બાંધે છે સાધુ મુખકેશ બાંધતા નથી; પણ મુહપતિ બાંધે છે, વળી સાધુનું અનુકરણ શ્રાવકને હોય પણ શ્રાવકનું અનુકરણ સાધુને કરવાનું ન હોય તેનું કારણ સાધુ સર્વર વિરતિ છે અને શ્રાવક દેશવિરતિ છે. આઠ પડની મુહપતિ બાંધવાનું વિધાન જે આપના જાણવામાં છે તે મુહપત્તિના આઠ ૫ડના એ પાઠ આપીને વાતને ફિટ શા માટે કરતા નથી ? અને શા માટે ના કહે છે ? શા માટે બીજા પાઠે માંગે છે ? આપે આપેલા આચારદિનકર આવશ્યક બાળાવધ વ્યાખ્યાનાદિકમાં મુહપત્તિ બાંધવાની સિદ્ધિમાં બસ છે. હવે માત્ર આઠ પડ કે ચાર પડની વાત રહી તો જણાવવનું કે ચાર પડ બાંધવાની તે પરંપરા છે અને હાલમાં એનું આચરણ પણ છે, એટલે આપ આઠ પડની મુહપત્તિ સાધુને વ્યાખ્યાનાદિકમાં બાંધવાના પાઠ આપે કે જેથી અમે પણ વિચાર કરીએ. આપ મુખ પર મુહપતિ બાંધવાના નિધની ચર્ચા કરે છે તો તેમાં આઠ પડની મુહપત્તિ બાંધવાના પાઠને જાણતાં છતાં કરે છે તે આપને વ્યાજબી ગણાય ખરું? મુ, મુંબઈ બંદરીલી. આચાર્ય વિજયહર્ષસૂરીશ્વરજી ગેડીઝ ઉપાશ્રય. ' મહારાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-આ સુદ ૧૫ તા.૨૦-૧૦-૩૪ સેમવાર તૃતીય વર્ષ અંક ૧ લો ૧-તાપની પ્રતિ ટૂંકી થોડી ત્યારે લાંબી ઘણી હેય છે. ર–પાટલી સાથે પાનું રાખે તે પણ લાંબી પાટલી એક હાથે રહે નહીં અને વંચાય પણ નહીં. ૩ – બાંધનાર પક્ષ વધારે ચર્ચા ન વધારવા માગતું હોય કે સત્યનું સમર્થન કરવા માંગતો હોય તે વ્યાખ્યાનની વખતે બાંધ. વાને પુરાવો આપે એ જ સારું છે. ૪–આશાતના ટાળવા માટે જ મુખકેશ બાંધવાની જરૂર ગૃહસ્થના અનુકરણે શાસ્ત્રના વિધિપાઠ વગર જણાવી તેથી તેની માફક પ્રસંગ આવે. પ–ભ્રમરનું દ્રષ્ટાંત છે નહી કે અનુકરણ તમારે તો ગૃહના મુખકોશનું અનુકરણ લેવું છે. તેમ જ આશાતનાના ભયથી તે માનીને અનુકરણ કરે છે. –બાંધનારની મુહપત્તિ ભીની થાય તે શ્રોતાને દ્રષ્ટા દેખી શકે છે, ને તે નાક ઉપર હેવાથી અધર રહે છે. ૭–મૃતકના કાન વિંધવાના પાઠ તે આપે કે જેથી બીજા પ્રસંગે તે છવિ છેદનું યોગ્યપણું છે કે કેમ? તે વિચારાય. – શ્રી ભગવતીજીના વાક્યથી બેલતાં મુખ ઢાંકવું એટલું જ નક્કી છે. જે તેથી સાવલ વચનપણું ટાળવા બાંધવાનું હોય તે બધી વખત બોલતાં બાંધવી પડશે. ૯-નમુથણું કહેતાં મુખ આગળ હાથને મુહપત્તિ રાખી મુખમુદ્રા બને છે. હાથમાં હોવાથી જ જિનેશ્વરની ગમુદ્રાથી આ જુદી પડે. ૧૦–મુખ આગળ મુહપત્તિ હાથે રખાય તે સ્થાપન નહીં? ૧૧–ચર્ચાસારમાં ૯૫૭ના અર્થમાં જુદું કહેલ છે. ૧ર--મુખકેશ બાંધનાર મૌન હોઈ તમારે વાંચવું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ : ૩૯ : તૃતીય વર્ષ અંક ૨ જે આસો વદ ૦)) તા. ૭-૧૧-૩૪. બુધવાર ૧. મુહપત્તિ ચર્ચાસારમાં પંચવસ્તુની રોઝ એ ગાથા અને તેની ટીકા આપીને તેના તાત્પર્ય તથા ભાવાર્થમાં મુખ બાંધવાનું જણાવેલું હોવાથી સત્યતા માટે - વિધિ તથા મુવત્રિક્રિયા પરિગુલામ,’ એ પાઠ અર્થ સાથે જણાવી મુખ્યબંધનને અર્થ ખેટો છે એ જણાવાયું છે (એમાં માત્ર લીટી હાથ પગ વગરની કહેવું તે ઉપયોગી વસ્તુને નહિ સમજનારનું કાર્ય છે.) ૨. મુહપત્તિ ચર્ચા–સાર હાર પાડીને જે વાસ્તવિક નિર્ણય કરવો હતો તે નગરશેઠની પાસે વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધવાના વિષયને કેમ બાદ કરાવે તથા સંમેલનમાં એક વિદ્વાન મુનિએ તમને તે ચર્ચા કરવાનું કહ્યું હતું છતાં કેમ ખસી ગયા ? હજી પણ પ્રતિજ્ઞા કરી મધ્યસ્થોનાં નામ આપી જાહેર કરશે તો બીજાઓ તૈયાર જ છે. ચર્ચાસારની માફક ખોટા પાઠ અને અર્થો ન આપતાં વ્યાખ્યાનની વખતે મુહપતિ બાંધવાના વિધાનને પાઠ અપાય તે તે પક્ષને શોભાવાળું છે. કાજો કાઢવા વિગેરેમાં કાન વિંધ્યાને પાઠ હોય તો પણ લેખકે આપ જોઈએ કારણ કે ત્યાં તે ગરદને ગાંઠ વાળ વાની વાત છે. ટીપણુ-૧. એક હાથની આખી ટીકા હયાતીમાં વિદ્યમાન છતાં તે પાડેલા પૂછની માફક પિતાના કાને સત્ય ઠરાવવા પ્રયત્ન કરાય તે જ મિસ્યા તમેને નથી લાગતું ? આવા અનર્થ ઉપજાવનારા અર્થો કરનાર પંડિતર્યો તેને કેવા કહે? તે જ વિચારણય. ૨. નગરશેઠની પાસે વ્યાખ્યાનાદિની ચર્ચા બાદ કરાવનાર બીજાને કહે છે કે બાદ કરાવેલ, વાહ ! બુદ્ધિને ઉપગ ખૂબ દેખાડાય. બાદ કરાવનાર લખનાર તે નથીને? મને વિદ્વાન એક મુનિએ સંમેલનને વખત પણ થતાં લાગ્યા બાદ ચાલતાં, કીધેલ તેને જવાબ ચર્ચા કરવાને જ આપવામાં આવેલ તે તો તમે ભૂલી ગયા હશે ને! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ : ૭ : સત્ય વસ્તુ તે આ જમાનામાં ભલામ, તેમાં વીસમી સદીને જ છેષ ને? આ બાબત પ્રથમથી જ ચર્ચા-સાર બહાર પાડી ચેલેંજ ફેંકેલ છતાં કાયરથી ચેલેંજ સ્વીકારાય નહી અને આઘે રહી પેપર દ્વારાએ ચદ્વા દ્વા લખી ભરડી નાંખે તેમાં છેષ કેને? જે નિર્ણય કરવાની ભાવના હોત તે વાતને સંમેલનમાં ઉપાડી. અવશ્ય સત્ય વસ્તુને નિર્ણય કરત, પણ જયાં ગુરૂ ૫ર શ્રદ્ધાને અભાવ દૃષ્ટિગોચર થતો હોય ત્યાં અન્ય પર શ્રદ્ધા કેવી રીતે સંભવે ? આપના જ ગુરૂ વ્યાખ્યાદિમાં મુહપત્તિ બાંધતા હતા કે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ : 21: જામ તા. ૨૫ નવેમ્બર ૧૯૩૪ સમાલોચના પર દૃષ્ટિપાતઃ— "6 ટૂંકા કાગલ ઉપર પ્રતા લખવાની શરૂઆત વિક્રમની ૧૧ મી સદીથી શરૂ થયેલી જણાય છે. શાસનમાન્ય પરમ ગીતા હીરસૂરીશ્વરજી મહારાજા વ્યાપ્યાન સમયે મુહપત્તિ બાંધતા હતા એમ તે સમયના વિદ્યમાન કવિ રુષભદાસજી હીરસૂરિરાસમાં લખે છે. હરિબલે એક પ્રશ્ન પૂછતા. કપડા યું અધેખ ” થુંક ખિતાબ ઉપર જઈ લાગે તેણે બબ્યા હૈ એહિ ! ૧ !! હરિઅલા ક્રૂર એમ પુછતા “ શુક પાક ૐ નાપાક ? ” હીર.કહે “ મુખમાં તવ પાછી, નીકળે નામ નાપાકી ।। ૨ ।। વાચક, એ ગની અંદર તાડે પત્રના લાંબા પાના કે લાંખી પાટલીની ગંધ સરખી પણ નથી. હરિબલ મચ્છી રાસમાં તે! સાધુએ મેઢે મુહપત્તિ આંધી વ્યાખ્યાન કરે એવા ચાકખા અક્ષરો છે. બીજો ખંડ, ૬ ઠ્ઠી ઢાલ. 39 સુલભાધી વડા, માડ તિજ ખટ ક્રમ, સાજન મુખ મુહપત્તિ, બાંધી કહે જિનષમ ।। ૧ । સમાલાચઢની પર પરામાં થઈ ગએલા પૂર્વાપુરૂષાએ પણ મુહપત્તિ બાંધેલી છે, તે સમાયેાચક અને બીજા વૃદ્ઘ માણસે પણ જાણે છે. પૂર્વ પુરૂષાએ મુહપત્તિ બાંધી એટલું સ્વીકાર કરીને એમાં જીવા ત્પત્તિના 'ભવની ૫ના કરી, પૂર્વધર મહારાજા આદિ મહાપુરૂષ ઉપર દોષનું આરેાપણુ કરવું એ પૂપુરૂષાની મશ્કરી નહિ તે બીજી શું કહેવાય ? મુહપત્તિ બાંધનારા હાલ પણુ વિદ્યમાન છે. સમાલાચક પ્રત્યક્ષ જુએ છે છતાં “ નીકળી ગઈ છે” એવુ લખે એ હડહડતું અસત્ય નહિ તે। બીજું શું ? ૧. વ્યાખ્યાન પ્રસંગના ચિત્રામાં મુખના દેખાવની ખાતર મુહપત્તિ બંધન ન કર્યું હોય તેથી મુહપત્તિ નથી બાંધતા એમ શી રીતે કહેવાય ? જીએ લુવારની પાળે ૫ મણિવિજયદ્દાદાની * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ છબી છે તેમાં મુહપત્તિ બંધન નથી કર્યું એટલે તેઓશ્રી મુહપત્તિ નહેતા બાંધતા એમ કેણુ કહી શકે છે ? ૨. જેના હૃદયમાં એવી ભાવના હોય કે સાચું તે જ મારૂં તેને માટે મુહપત્તિ ચર્ચાસારની અંદર મુહપત્તિ બંધનને વિહિત કરનારા ઘણું પાડે છે. બાકી જેને એમ જ હોય કે હું કહું તે સાચું, મારું તે સાચું તેને માટે એક પાઠ નથી. પંચવસ્તુમાં ૯૫૭ મી ગાથાની ટીકામાં કુલવા વિષિણીતવા ગુલામણ – એ પદોનો અર્થ સાગરછ હાથમાં પકડેલી મુહપત્તિથી જ વ્યાખ્યાનિમાં મુખ ઢાંકવાનું સ્પષ્ટપણે લખે છે. એ પદને સાગરજી જે અર્થ કરે છે તે હરિભદ્રસૂરીશ્વરના અભિપ્રાયને અનુસરતો નથી એમ અમારે કહેવું પડશે. ઉપરોક્ત પદોમાં વ્યાખ્યાન સાંભળનારને મુખ્યબંધન કરવાનું હોતું નથી એ જગજાહેર છે, છતાં ચચસારની અંદર આપેલ મુહપતિ બંધનને લગતા પાઠોને, અસત્ય ઠરાવવાની ખાતર વ્યાખ્યાન શબ્દ ઉમેરીને, મનમાન્ય અર્થ કરે છે તેથી ખુલાસો કરવાની જરૂર રહે છે. વાચક! પંચવસ્તુની ઉપરોક્ત ગાથા આચાર્ય પદવી-પ્રદાન પ્રસંગને અનુસરતી છે. આચાર્યપદ અપાય તે વખતે આચાર્ય શિષ્યને નંદીસત્ર સંભલાવે છે. અને શિષ્ય કેવી રીતે નંદી સાંભ, તે, વિધિને નિર્દેશ આ ગાથામાં કરેલો છે. એનો સંબંધ પૂર્વની ગાથાની સાથે છે, ટીકાના ઉપરોક્ત પદોને સાગરજી જે અર્થ કરે છે તેની સાથે વિચારીએ. મુહપિત એ સાધુનું ચિહ છે. પાંચવસ્તુમાં સાધુને બે પ્રકારની મુહપત્તિ રાખવાનું કહ્યું છે ? હાથમાં રાખવાની અને મેઢે બાંધવાની. એનું પ્રમાણ ત્યાં આપેલ છે. મે બાંધવાની મુહપત્તિને અવસરે ઉપયોગ થાય છે અને હાથમાં રાખવાની મુહપત્તિ તે હમેશાં દરેક સાધુના હાથમાં જ રહે છે એટલે ગુણવત્તા સ્થાનિતમુહમતઃ' એ પદ ઉપરથી હાથમાં પકડેલી મુહપત્તિથી મુખ ઢાંકવું એ અર્થ સ્પષ્ટ આવી જાય છે એટલે વિધિફીતયા પદની જરૂર રહેતી નથી; પરંતુ આચાર્ય પદ પ્રસંગે શિષ્ય પણું નંદીસત્ર સાંભળતી વખતે મુહપતિ બંધ કરવું જોઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ '' :૪૩ - મ તે માટે જે હરિભદ્રસૂરિએ મુહપત્તિના વિશેષણુ તરીકે '‘ વિવિજ્ઞાાચા ૫૬ મુશ્કેલ છે. એ પદ્મ ઉપરથી મેઢે બાંધવાની જ મુત્પત્તિ લેવાય પણું હાથમાં રાખવાની લેવાશે નહી. તેથી ચીસારમાં બાંધવાનુ લખ્યું છે તે ખાટું નથી. એક વિદ્વાન `પણુ અંગ્રિહથી વશ થઈ સત્ય વાતને જનતાની આગળ કેવી રીતે અસત્યના રૂપમાં ફેલાવે છે જણાવવા માટે આટલું લખવુ પડયું છે, r {' જવામ I તા. ૫ ડીસેમ્બર ૧૯૩૪ સિચક્ર પાક્ષિક વર્ષ ૩, અંક ૧લામાં આવેલ સમાયાચનાને જૈનાચાય વિજયહ સુરીશ્વરજી તરફથી ખુલાસે. કાર્ય સમંજદાર અને સરલ વ્યક્તિને અપવાદ તરીકે ખાદ કરતાં પ્રાયઃ કરીને સત્ર એ જ નિયમ પ્રચલિત થયેલા જણાય છે કે પેાતાની વાતને સિદ્ધ કરવા માટે મનુષ્ય દરેક પ્રકારના પ્રયત્ને કરે છે. અને કેટલીક વખત ‘ડૂબતા માણુસ તણખલાને પકડે ’ એ ન્યાયે વ્યાખ્યાનાદિક પ્રસંગે મુહપત્તિ બાંધવાની પ્રથા સનાતન અને સત્ય હાવાથી તેની વિરૂદ્ધ ખેાલતાં ઘણી વાર અસ'અહં લીલા થતી જોવામાં આવે છે. .. ' ( જનસમાજ સત્ય વસ્તુસ્થિતિથી નાત થાય. તે હેતુથી ‘ ચર્ચા પરત્વે અમારી તરફથી અવારનવાર પ્રકાશનાં કિરણા ફેંકવામાં આવે છે. અરતુ ! તેમના તરથી લખવામાં આવેલું છે કે “ તાડપત્રની પ્રા ટુકી ઘેાડી ત્યારે લાંખી ઘણી હોય છે. '' આતા જવાબમાં જણાવવાનું કે આ વિષય પરત્વે અન્ય લેખમાં સવિસ્તર રદીએ આપેલ છે તે પણ તે વિષે ટુંકામાં જણાવવાનુ કે-પ્રાચીન જ્ઞાનભંડારા જોતાં સ્પષ્ટ જણુાય છે તાડપત્ર પર લખાએલ પ્રતા જ ચાડી છે, જ્યારે મેટા પ્રમાણમાં કાગળ ઉપરે પ્રાચીન પ્રા ઉપલબ્ધ થાય છે. વળી તાડપત્ર ઉપર જે થાડે અશે લખાયેલ છે તેમાં પણુ કેટલેક સ્થાને નાના તાડપત્ર પર તથા ભેાજપત્ર પર પણ લખાએલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat " www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રતો અમારા સાંભળવામાં આવેલ છે. આ ઉપરથી લેખકની વાત ટકી શક્તી નથી. આગળ ચાલતાં તેઓ જણાવે છે કે “પાટલી સાથે પાનું રાખે તે પણ લાંબી પાટલી એક હાથે રહે નહી, અને વંચાય પણ નહીં.'' આના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે એ તો સૌના સર્વસામાન્ય અનુભવની વાત છે કે એક હાથમાં પાટલી ખુશીથી રાખી શકાય અને વાંચવામાં પણ કશે બાધ આવી શકશે નહી. તેઓશ્રી લખે છે “બાંધનાર પક્ષ વધારે ચર્ચા ન વધારવા માગતા હોય કે સાયનું સમર્થન કરવા માંગતો હોય તે વ્યાખ્યાનની વખતે બાંધવાનો પુરાવો આપે એ જ સારું છે.” આના જવાબમાં જણાવવાનું કે ચચીંસારની બુકમાં સ્પષ્ટપણે શાસ્ત્રીય પાડે અપાયેલા છે. તેમ છતાં જો નહી બાંધનારાઓ બાંધતા થશે તો તે વિષેના પ્રત્યે રજૂ કરવાના પ્રયત્ન કરશું. આગળ ચાલતાં આપ જણાવે છે કે “ આશાતના ટાળવા માટે જ મુખકેશ બાંધવાની જરૂર ગૃહસ્થના અનુકરણે શાસ્ત્રના વિધિપાઠ વગર જણાવી તેથી તેની માફક પ્રસંગ આવે.” આના પ્રત્યુત્તરમાં લખવાનું કે શ્રી તીર્થકર ભગવાનના મુખેથી ત્રિપદી સાંભળીને ગણધર મહારાજાઓ અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરે છે, તેમ જ સાધુની સ્થાપના પ્રથમ જ છે અને મુહપત્તિને સ્વીકાર દીક્ષાની સાથે છે. ગૃહસ્થના મુખકેશના અનુકરણથી સાધુઓ વ્યાખ્યાનાદિક સમયે મુખ પર મુહપતિ બાંધે છે, એમ લખવું એ વ્યાજબી નથી. પ્રભુ અને જ્ઞાનાદિકની આશાતના સર્વવિરતિ ચાલે છે એના અનુકરણે દેશવિરતિ પણ ટાળે છે. સર્વવિરતિ મુહપત્તિનો ઉપયોગ રાખી બોલે છે. એના અનુકરણે દેશવિરતિ પણ મુહપતિ અથવા વસ્ત્રનો ઉપગ રાખી બેસે છે. વળી મુખકેશ જુદી વસ્તુ છે. અને મુહપત્તિ જુદી વસ્તુ છે એટલે અનુકરણ ગણાય જ કઈ રીતે ? અથત તે વાક્ય તદ્દન અગ્ય અને અસંબંધ છે, એ દરેક સુજ્ઞ વિચારક સ્વયમેવ સમજી શકે તેમ છે અને તેવા વાકયદ્વારા પૂર્વ પુરૂષોની પણ આશાતના થાય છે, જે દુખદ બીના છે. આ પ્રથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫. એ કાંઇ આજકાલ શરૂ થયેલ પ્રથા નથી, પરંતુ પૂના શ્રી ગણુધર મહારાજાદિક સુવિહિત પૂર્વધર મહાપુરૂષા તરફથી પરંપરામાં મળેલ વારસે છે તેમજ શ્રી બુટેરાયજી મહારાજનાં પહેલાંના બધાના પૂર્વજો બાંધતા હતા એ નિઃસશય ખીના છે. શ્રી મુદ્રેરાયજી મહારાજના પરિવારમાં પણ શ્રી નીતિવિજયજી મહારાજે બાંધેલ છે, તેમ તેમના પિરવારે પણ માંધેલ છે. બહુશ્રુત પન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજે પણ અમદાવાદમાં લુવારની પાળના ઉપાશ્રયે વ્યાખ્યાન સમયે બાંધેલ હતી એટલું જ નહી પણ એ પ્રથા સત્ય અને વાસ્તવિક છે તેમ તેઓશ્રીએ લખેલ પણ છે. અદ્ભુત રિવાએ પણ પર પરાથી આંધવાનું સ્વીકાયુ છે. તેમના હસ્તાક્ષર પણ જનતાની જાણ માટે પ્રસિદ્ધ થયેલા છે. પ્રસિદ્ સૂરીશ્વરાએ પણ કહેલ છે કે ગુરૂમહારાજ નહેાતા બાંધતા એટલે અમે નથી બાંધતા; પણ બાંધવાના રિવાજ ખોટા નથી મણુતા. કનું સારૂં' જ્ઞાન ધરાવનાર પ્રસિદ્ધ ઉપાધ્યાયજીએ પણ અમારા એક સાધુની સાથે વાતચીત દરમ્યાન કહેલ છે કે-મુહપત્તિ આંધવા વિષેના પાઠો તમારા કરતાં પણ અમારા વાંચવામાં વધારે આવેલ છે. પ્રસિદ્ધ પન્યાસજીએ પણુ અમારા એક સાધુ સાથે વાતચીત દરમ્યાન કહેલ છે કે મુહુત્તિ બાંધવાનું ખંડન કરનાર વિરાધક છે. આ સર્વ નક્કર હકીકતા ઉપરથી દરેક સુનુ મનુષ્યા સમજી શકશે કે તે વસ્તુ સ્વયં પ્રકાશિત અને સત્ય છે, કદાચ મુહપત્તિ ન બંધાતી હાય તે। મૌન રહેવું ઉચિત છે, પરંતુ તેનું ખંડન કરવાથી તા અત્યાર સુધીના જ્ઞાનીઓની અવજ્ઞા કરવા જેવુ થાય છે. ત્રામાં સાધુતુ અનુકરણુ ગૃહસ્થાને હાય છે પણ ગૃહસ્થનું અનુકરણ સાધુઓએ કર્યું" તેવુ" જોવામાં કે સાંભળવામાં આવેલ નથી. શ્રી ભગવતીજી તેમજ શ્રી જ્ઞાતાસૂત્રાદિમાં આશાતના ટાળવાને અગે જમાલી, મેષકુમારની દીક્ષા પ્રસ ંગે તેમનું મસ્તક કુંડનાર માણસ મુખે મુખકે!શ બાંધીને મુંડન કરે છે તેવા પાડે છે, આ ઉપરથી જાણી શકાય છે કે મુ`ડનાર વ્યક્તિ ગૃહસ્થ એવા રાજપુત્રાની અવજ્ઞા ટાળવા માટે મેઢે સુખકાશ બાંધે છે તે સાધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની આશાતના ટાળવા મુખે મુહપત્તિ બાંધે એ તે સ્વાભાવિક જ છે. એ જ સમાલોચનામાં આગળ ચાલતાં ગૃહસ્થના અનુકરણની એની એ વાત વળી ફરી ફરીને લખે છે કે-ભ્રમરનું દષ્ટાંત છે નહી કે અનુકરણ તમારે તે ગૃહસ્થનાં મુખશિનું અનુકરણ કેવું છે. તેમજ આશાતનાના ભયથી તે માનીને અનુકરણ કરે છે ! તેમના આ વાક્યોને સવિસ્તર જવાબુ ઉપર અપાઈ ગયેલ છે, છતાં ટુંકામાં જણાવવાનું કે અમારે ગૃહસ્થના મુખકાશનું અનુકરણ કરવું જ નથી. પણ અખંડઠેઠ પૂર્વધરેથી ચાલી આવતી પ્રથા તથા આગમ તેમજ શાસ્ત્રવચનેને માન આપીને જ બાંધીએ છીએ, નહી કે કદાગ્રહવશ, તેઓથી લખે છે કે “બાંધનારની મુહપતિ ભીની થાય તે શ્રોતા ને દષ્ટા એમ દરેક જાણી શકે છે. બાકી હાથમાં રાખીને વાંચનારની તે વિષે કેટલી ઉપગશન્યતા છે તે વિષેની ભૂલ કબૂલ કર્યાના દષ્ટાંત મોજુદ છે અને શ્રોતાઓને પણ સુવિદિત થયેલ છે. હાથમાં રાખીને વાંચનારની ઉપગશુન્યતા હોય છે. '; તેઓ લખે છે કે “મૃતકનાં કાન વીંધવાના પાઠ તે આપ કે જેથી બીજા પ્રસંગે તે છવિ છેદનું યોગ્યપણું છે કે કેમ તે વિચારાય.” આના જવાબમાં લખવાનું કે આવશ્યક બહવૃત્તિ હરિભદ્રસુરિકतमा नया तुंडसे मुहपोत्तियारा बन्धह "जाणि संघाणाणी अंगूलो કતાની તરછર જિનિ નાર” અર્થ-તેનું મહ મુહપત્તિથી બાંધે છે જે આગલીના વચલા સાંધા છે તેમાં ચામડીમાં જરા ચીરે પાડે છે, પગ અને હાથના અંગુઠા બાંધે છે. અથત તેનું મહે મુહપત્તિથી બાંધે છે એ વચનથી મુહપત્તિ બાંધવાનું જણાવેલ છે. તથા દેરાથી બાંધવાનું વિધાન નથી. આ ઉપરથી કાન વિંધીને પણ મુહપતિ મૃતકના મુખે બાંધવી એવો અર્થ સામર્થ્યથી હેજે. આવી જ જાય છે. - આગળ ચાલતાં તેઓ લખે છે કે “ શ્રી ભાગવતીજીનાં વાકથિી બેસતાં મુખ ઢાંકવું એટલું જ નક્કી છે, જે તેથી સાવલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ વચનપણું ટાળવા બાંધવાની હોય તે બધી વખત બોલતાં બાંધવી પડશે.” આના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે શ્રી ભગવતીસૂત્ર શ્રી મહાનિશિથસ આદિના શાસ્ત્રપાઠે પ્રમાણે જોઈએ તે બેક ઉધડ મુખે ઉપચારાયેલું વચન સાવધ વચન-પાપવાળું વચન છે: બધો વખત બાંધવાનું નથી કહ્યું, પરંતુ વ્યાખ્યાનાદિક નિયત કરેલ સમયે જ બાંધવાની છે. બાકીના સમયમાં હાથમાં રહેલી મુહપતિને ઉપયોગ રાખવાને છે. 'તેઓ લખે છે કે “ નમુથુણું કહેતાં મુખ આગળ હાથ ને મુહપત્તિ રાખી યોગમુદ્રા બને છે. હાથમાં હોવાથી જ જિનેશ્વરની યોગમુદ્રાથી આ જુદી પડે છે. * વ્યાખ્યાનની અને જિનેશ્વરની ધર્મદેશનાની ગમુદ્રા ચિત્યવંદન બૃહભાગના પાઠથી જુદી નથી એમ સિંહ છે, છતાં જુદી પડે છે એમ કહેનારે વ્યાખ્યાનની એગ મુદ્રાના સ્પષ્ટ પાઠ આપવા. આચારદિનકરનાં ૩૩ મા ઉદયમાં પ્રવચન મુદ્રાએ ધર્મદેશના કરવાનું જણાવેલ છે. વિધિપ્રથા શ્રી જિનભદ્રસૂરિકૃત ૨૧ મા દ્વારમાં કનકયા રિના ધર્મના નાથ' '' અર્થસૂરિએ પ્રવચન મુદ્રાએ ધર્મદેશના કરવી. “ ઇવરન કયા જુના ઘરાના અ ', અથ–ગુરએ પ્રવચન મુદ્રાએ ધર્મદેશના કરવી. “ UIછે તેના લગ રાયપુર પ્રસાર પ્રવચનમુક ” અર્થ-જમણે હાથને અંગુઠા સાથે તર્જની આંગળી જોડવી અને બાકીની છૂટી રાખવાથી પ્રવચનમુદ્રા થાય છે. વાંચનાર મુહપતિ નાક પર રાખી કાનમાં રાવ્યા વિના વાંચે તે કઈ રીતે પાનાં અને મુહપતિ હાથમાં રાખનારથી (બે હાથ અવરૂદ હેવાથી) શી રીતે મુદ્રા થઈ શકે? આગળ ચાલતાં તેઓ લખે છે કે “મુખ આગળ મુહપત્તિ હાથે રખાય તે સ્થાપન નહી ?” આના જવાબમાં લખવાનું કે મુખને અડાડીને જ રાખી શકાય અને વાસ્તવિક યાતના જળવાય. પરંતુ મુખથી દૂર રાખવાથી પૂર્ણ થતા જળવાતી જ નથી. વ્યાખ્યાનમાં તો નાક પર રાખીને કાનમાં ભરાવવાનું જ કહ્યું છે.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ કે ૪૮ઃ વળી તેઓ લખે છે કે- “ચર્ચાસારમાં ૯૫૭ના અર્થમાં બાંધવાનું જુઠ કહેલ છે તેના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે તે ગાથાને અર્થ ખોટો છે જ નહીં, પરંતુ વાસ્તવિક છે. માત્ર આજુબાજુના જુદા જુદા શાસ્ત્રોને પાઠોને ખ્યાલ રાખીને બાંધવાને અર્થ લેવાનું સૂચવ્યું છે એ સમાચનાને સમાપ્ત કરતાં છેવટે તેઓશ્રી લખે છે કે- મુકેશ બાંધનાર મૌન હોય, તમારે વાંચવું છે. આ વાક્યના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે એ તે સર્વમાન્ય અને સામાન્ય બાળક પણ સમજી શકે તેવી સ્પષ્ટ વાત છે કે જે મોન રહેનાર પણ બાંધે છે. તે બોલનારે તે ખાસ કરીને મુહપતિ બાંધવી જ જોઈએ. મૌન રહેનાર શ્રાવકને તે જ્ઞાના શાતતાનું કારણ નથી. મુખમાં કાંઈ પડવાનો સંભવ નથી. તેમ છતાં પણું જે મુખકેશ બાંધે છે, તે મુનિઓને તો વાંચનને અંગે જ્ઞાનની આશાતને ટાળવી હોય છે, તથા વાયુકાયાદિક છાની રક્ષા કરવાની હોય છે, તે કારણ માટે શ્રાવકથી પણ સાધુની જવાબદારી વિશેષ વધે છે, માટે મુનિઓએ તે ખાખ્યાનમાં મુહપત્તિ બાંધવી જ જોઈએ. વળી આપ વારંવાર સ્પષ્ટ પાઠનું જણાવે છે તો તેવા પાઠ અપાયા છે અને જરૂર પડયે અપાશે, તેમ છતાં ઘણું બાબતો એવી હોય છે કે જે વધારે પ્રસિદ્ધ અને નિત્યના આચરણમાં મૂકાયેલ હોય છે. તેના પાઠે થેડામાં જ હોય છે. તે ઉપરથી વસ્તુને નિષેધ નથી થઈ શકતો. દાક્ત તરીકેનવકારવાળીની અંદર પરમેઠીના “૧૦૮' ગુણે દ્વારા “૧૦૫” પારા નીચે “ક” પારા મેરની જગાએ. એ પ્રમાણે રાખવાને જુને રિવાજ છે. મેળને નહી ઉલંધવાના પાઠે તે છે, પરંતુ મેરને ગણાય નહી એવા નિષેધક પાઠ છે? નહી ગણાતા પાર રાખવા કેવળ નિરર્થક છે, તેમજ તેથી કાળાંતરે કરીને “ ૧૦૮ ”થી અધિક પારાનાં સંબધંથી પરમેથીના ગુણોનું પણ વિસ્મરણ થવાને સંભવ છે. આ વિષયમાં પણ જ્યાં સુધી મેરને નહિ ગણવાને પાઠ રજૂ ન થાય ત્યાં સુધી તે દર્શાવ્યા વિચારે જ યોગ્ય અર્થાત મેરૂના પારા સહિત નવકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ રવાળી પૂરી ગણ્યા પછી ફેરવીને નવકારવાળી ગણવાથી મેરુ ઉલંધનને દોષ આવતો નથી, અર્થાત “૧૦૦ થી વધુ પારા રાખવા ઠીક જણાતા નથી, તેમજ આ વસ્તુ પણ પ્રચલિત હોવાથી તે વિષે પણ ઘણું ગ્રન્થમાં પારાની સંખ્યાને ખાસ ઉલ્લેખ નથી તેવી જ રીતે અગાઉના વખતમાં દરેક ગરછના મુનિઓ મુહપતિ મુખ ઉપર બાંધતા હોવાથી તે વિશેના પાઠે થોડા ગ્રન્થમાં હવા સંભવે છે. વળી ઘણુઓ શાસ્ત્રમાં કેટલેક સ્થાને દાંતની કાન્તિનું વર્ણન આવે છે તે પરથી મુહપત્તિ નહિ બાંધતા હોય તેમ કહે છે, પરંતુ તે વર્ણન તો કેવળ વરતુસ્વરૂપની દ્રષ્ટિએ કરાયેલ છે, અને તેયા મુહપતિ બાંધવાના અભાવને સિદ્ધ કરનાર નથી, કેમકે તેમ કરવા જતાં તેઓ ઊઘાડે મુખે બોલતા હતા તેમ સિદ્ધ થઈ જશે. અમદાવાદમાં મળેલ સાધુ-સંમેલન વખતે શ્રીમાન નગરશેઠની વિનંતિથી અમે મુહપતિ આદિની ચર્ચા ઉપાડેલ નહી. તે સમેલનમાં નક્કી થએલ કે સાધુ-સાધુઓ વચ્ચે કોઈ વિષયમાં મતભેદ ઊભો થાય તો જે એક જ ગામમાં બન્ને પક્ષનો નિવાસ હોય તે રૂબરૂ મળીને ખુલાસો કરો, અને જે બહારગામ હોય તે પ્રથમ પત્ર-વ્યવહાર કરી પછી યોગ્ય જણાય તેમ કરવું. અમે ચર્ચાની બુક બહાર પાડેલ તે પૂર્વેના અનેક આક્ષેપના પ્રતિકાર તરીકે તથા વસ્તુસ્થિતિના નિર્ણયના હેતુથી બહાર પાડેલ. આપની પાસે પણ અમારી જેમ પુસ્તક બહાર પાડવાને ભાગે ખુલ્લો હતો, પરંતુ આપે તે ભાગને ગ્રહણ નહી કરતાં પેપરમાં ચર્ચાની પ્રથમ શરૂઆત કરી. એટલે નિરૂપાયે અમારે જાહેર પેપરમાં આ પ્રશ્નને છણો પડ્યો છે. હવે જે આ લેખની સભાલોચના નહી આવે તો અમારે કાંઈ પણ લખવાપણું રહેતું નથી. અસ્ત સુષ કિ બહુના ૐ શાન્તિઃ વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ ગોડીજી ઉપાય, મુંબઈ ૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ : 40: જવામ તા. ૧૨ ડીસેમ્બર ૧૯૩૪ સિદ્ધચક્ર પાક્ષિક, વર્ષે ત્રીજું, અક બીજામાં આવેલ સમામેચનાના જૈનાચાય વિજયહ સૂરીશ્વરજી મહારાજ તરફથી ખુલાસા આપ પંચવસ્તુના ચર્ચાસારમાં આપેલ અથ ખાટા જણાવા છે. તથા તે જ ગાથાને અ આપે સિદ્ધચક્ર પાક્ષિક, વર્ષ ૩, અંક ૨૦માં નીચે પ્રમાણે કરેલ છે. " मुखबत्रिकer feधिगृहीतया स्थगित मुखकमकः " એ પદો હાથમાં પકડેલી મુહુપત્તિથી જ વ્યાખ્યાનમાં મુખ ઢાંકવાસ્તુ સ્પષ્ટપણે લખે છે. આના જવાબમાં જણાવવાનું જે-ઉપરની ગાથા, સાંભળનાર શિષ્યની સાંભળવાની વિધિનુ વિધાન કરનારી છે. આપે તે ગાયાની વચ્ચેની પ ́ક્તિ લઈને તેના અર્થ વાંચનારને લાગુ પાડવા પ્રયાસ કરેલા જાય છે, પરંતુ તે ગાયાના અથ કાઇ પણ રીતે વાંચનારને લાગુ પડી શકતા નથી. વ્યાખ્યાનદાતાને અંગે લાગુ પાડી તથા ૯૫૭મી ગાથાઓ પૂરેપૂરી અથ વાંચનારને હાથમાં મુહપત્તિ ૯૫૭મી ગાથામાં આવતા અર્પિ જો આપ તેવા અર્થ શકતા હૈ। તે પંચવસ્તુની ૯પ૬ ટીકા સાથે આપી તેના સ્પષ્ટ રાખવાના લાગુ કરી બતાવેા. શબ્દના અર્થ અમે પૂર્વે કરી ગયા છીએ એટલે હવે તેા આગલા પાછલા સંબંધ સહિત આપને તે પ્રમાણે સિદ્ધ કરવાનું બાકી રહેલ છે. વળી ઉપર જણાવેàા તમારા અર્થે જ વ્યાખ્યાનમાં હાથમાં પકડેલી મુહપત્તિથી માઢું ઢાંકવાનુ કહેવાથી વ્યાખ્યાનમાં વાંચનારન માટે જ છે એમ સિદ્ધ થતું નથા એટલે વાંચનારને અંગે ખાંધવાનું સિદ્ધ જ છે. સાંભળનાર સાધુ-સાધ્વી—શ્રાવક-શ્રાવિકા આદિ પશુ મુહપત્તિથી માઢું ઢાંકતા હૈાવાથી ઉપરના અથ શ્રાતાને જ લાગુ પડે છે, પણુ વાંચનારને નહી. ચર્ચાસારમાં તે ગાથાના તાપ તથા ભાવામાં આગળપાઠના અનુસારે બાંધવાને અર્થે લેવાનું સૂચવ્યુ છે. પાછળના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ક પર ક વળી સમાલેાયનામાં આગળ ચાલતાં આપ લખા “ મુહુત્તિ–ચૌંસાર” બહાર પાડીને જો વાસ્તવિક નિણૅય કરવા હતા તેા નગરશેઠની પાસે વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધવાના વિષયને કેમ બાદ કરાબ્યા ? તથા સમ્મેલનમાં એક વિદ્વાન મુનિએ તમને તે ચર્ચા કરવાનું કહ્યું હતું છતાં કેમ ખસી ગયા ? હજુ પણ પ્રતિજ્ઞા કરી મધ્યસ્થાનાં નામ આપી જાહેર કરશે! તે! ખીજાઓ તૈયાર જ છે. ચૌંસારની માઢ ખેટા પાડે અને અ↑ ન આપતાં વ્યાખ્યાનની વખતે મુહપત્તિ બાંધવાના વિધાતાના પાઠ અપાય તે તે પક્ષને શાબાવાળુ છે. કાર્બો કાઢવા વિગેરેમાં કાન વીંધ્યાના પાઠ હોય તા પણ લેખકે આપવા જોઇએ, કારણ કે ત્યાં તા ગરદને ગાંઠ વાળાની વાત છે. આના જવાબમાં જણાવવાનું કે નગરશેઠની સાથે અમારી મુલાકાત હુઠીભાઈની વાડીમાં થયેલ. પ્રસગાપાત વાતચીત દરમ્યાન મુહપત્તિ વિષયક ચર્ચા કરવા આપ તૈયાર છે! ? એમ તેમણે કહ્યું. પ્રત્યુત્તરમાં અમારા તરફથી પણ તૈયારીસૂચક જવાબ અપાયેલા કે જે વખતે તેમની સાથે ખીજા પણ ગૃહસ્થ હતા. આપ જણાવે છે કે એક વિદ્વાન મુનિએ ચર્ચા કરવાનું કહ્યું છતાં કેમ ખસી ગયા ? તેના જવાબમાં જણાવવાનું કે મને કાય પણ મુનિએ કે કાઇએ ચર્ચા માટે કહેલ જ નથી. માત્ર નગરશેઠની ગચ્છ, સમાચારી અને મુહપત્તિ વિષયક વાત નહી ચવાની વિનતિથી જ તે વાત તે પ્રસંગે ઉપસ્થિત થયેલ નહી. વળી આપ અમને પ્રતિજ્ઞા કરી મધ્યસ્થના નામ સૂચવવાનું લખા છે તે જણાવવાનુ કે અમારા એકલા તરફથી અપાયલાં નામે મધ્યસ્થના રૂપમાં ક્રમ ગણી શકાશે ? તે નામેા તે। બન્નેની સમ્મતિથી જ થઇ શકે. બાકી અમે પણ્ ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ આપતુ ખેડ અનુકરણ કરવા તૈયાર નથી. દષ્ટાંત તરીકે માની લ્યે કે આપ કાઇ ખતર દર્શનની વ્યક્તિ સાથે કાઇ પણ વિષય પરત્વે ચર્ચામાં ઊતર્યાં હું અને તેમાં ક્ષયાપશમની વિચિત્રતાથી અથવા બુદ્ધિમત્તાથી આપના પક્ષ નિર્મૂળ પડે તે। તેથી આપ કંઇ તેના ધર્મ સ્વીકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ પt નહી તેવી જ રીતે અમે પણ આપનું ખોટું અનુકરણ તે નહી જ કરી શકીએ. વળી વર્તમાનમાં જોઈ શકાય છે કે ન્યાયમંદિરમાં ચુકવાતા દરેક ફેંસલાઓમાં દરેક મનુષ્યને સાચે જ ન્યાય મળે છે એવું કંઈ નથી, પણ જેનો ધારાશાસ્ત્રી પોતાના અસીલના કેસની રજુઆત સુંદર રીતે કરી શકતો હોય તેની તરફેણમાં ન્યાયની તુલા નમે છે. આ ઉપરથી સત્ય ન્યાય થયો છે એમ ન જ માની શકાય. આપનું અાગ્ય અનુકરણ કરવા અમે તૈયાર નથી એના સમર્થનમાં આપના થડા કાર્યોની અને નેધ લેવી અસ્થાને તે નથી જ. ઉત્સર્ગ અને અપવાદ માર્ગએ બન્ને માર્ગો પિતપતાના વિષયમાં અથવા પિતાને સ્થાને બળવાન હોય છે. અપવાદ એ વિશેષને અંગે છે. એટલે તેને સામાન્ય રૂપે કરવા જઈએ અથવા જ્યાં ઉત્સર્ગની પ્રાધાન્યતા હોય તેને ગૌણ કરીને તે સ્થાને અપવાદને ઉપયોગ કરવામાં આવે તો અપવાદને દુરૂપયોગ જ થયો ગણી શકાય તેમજ અપવાદ એ જ ઉસર્ગનું સ્થાન લઈ લ્ય. નિમ્નલિખિત શાસ્ત્રપાઠો સ્પષ્ટપણે ચોમાસાની દીક્ષાનો નિષેધ કરે છે. “ઉત્સર્ગ માર્ગ એ જ છે. કવચિત અપવાદી પાડે છે. તે વિશેષ પુરુષને અંગે જ છે. તેમજ વર્તમાનમાં ચોમાસાની દીક્ષા નહી દેવાનો રિવાજ પ્રચલિત છતાં આપે તેને આદર કર્યો નથી એ જાણીતી વાત છે. એટલે તે કાર્યથી સમગ્ર સાધુસંસ્થાના નિયમનું ઉલ્લંધન થયું છે તેમજ ગણી શકાય, ચોમાસાની દીક્ષાના નિષેધના પાઠ અર્થ સાથે वशवकालिक हारिभद्रीय टीका अ० २, पृ. २०३ उडुबमि न अणलावासा वासेउ दोऽविणो सेहा दिक्खिजति पायं ठवणा कप्पो इमो होइ॥ શેષાકાળમાં અગ્યને દીક્ષા ન આપે અને ચોમાસામાં માગ્ય અને અયોગ્ય બને (દીક્ષા) ન આપે. પ્રાયઃ આ સ્થાપના કલ્પ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ • શારિક ચૂર્ણ ૫૦ ૨, પૃ. ૨૨૬ उडुबद्ध भणला ण पवाविज्जति, वालासु सम्वेऽधि, અણદાણા ના લાવે છે –શેષાકાળમાં અગ્યને અને વર્ષાઋતુમાં સર્વને દીક્ષા ન આપે. અકલ્પ સ્થાપનાગત આ કલ્પ છે. સાધુના મૃતદેહને મુહમતિ બંધનના પાઠો અનેક વખત આપના વાંચવામાં આવવાનો સંભવ હોવા છતાં ક્રિયામાં મૂકવાની વાત તો દૂર રહી પરંતુ આપના તરફથી પ્રકાશિત થયેલ “ સાધુ આવશ્યક ક્રિયાસૂત્ર' નામની પ્રતમાં પણ તે વિધિને સ્થાન નથી અપાચેલ, તે બીના આશ્ચર્ય અને ખેદજનક છે. વળી નીચેના પાઠથી જોઈ શકાય છે કે પરંપરાયણ આગમ છે અને તે પ્રથા માનનીય છે. તેને લેપ સંસારની વૃદ્ધિ કરનાર છે. “ પરંપરાની આચરણે પ્રભુ આજ્ઞા સમાન છે.” એટલે હાલમાં પણ તે સ્વીકાર કર્યા સિવાય ચાલે તેમ નથી જ. __ आचरणायाश्च लक्षणमिदं कल्पभाज्ये-" असढेण समाइण्णं जं कत्थिय केणइ असावजं । न निवारिअमन्नेहि बहुमामयमेअमायरिअं ॥१॥" आचरणा च जिनाज्ञा ममानव यद् भाषितं भाष्यादौ असढाइण्णऽणवज्ज गीअत्थ अवारिअंति ममत्था आयरणा वि हु आणत्ति वयणओ सुबहु मन्नति ॥२॥ આચરણનું લક્ષણ કલ્પભાષ્યમાં આ પ્રકારનું છે-અશઠ પુએ જે આચરણ કર્યું અને કોઈ જગ્યાએ પણ કોઈએ સાવવ રહિત જાણી નિષેધ ન કર્યું અને અન્ય એવા ઘણું પુરુષોએ જે સ્વીકારેલું એવું જે આચરણ તે આચરણ કહીએ. તે આચરણે પણ શ્રી જિનપરમાત્માની આજ્ઞા સમાન જ છે જે માટે ભાળ્યાદિમાં કહ્યું છે કે–અશઠ પુરુષે આચરણ કરેલું હોય અને અનવદ્ય હોય ( નિર્દોષ હૈય) ને ગીતાર્થ પુરુષોએ નિવારણ ન કરેલું હોય તો તે આચરણું પણ નિશ્ચ જિનાજ્ઞા જ છે. એવા વચનથી મધ્યસ્થ પુરુષો ઘણું માન આપે છે. તેવી જ રીતે મુહપત્તિ નાક ઉપર રાખી કાનમાં ભરાવીને વ્યાખ્યાન વાંચવાની આચરણ પણ ઠેઠ શ્રી ગણધર મહારાજથી જ ચાલી આવે છે એટલે તે શ્રી જિનાજ્ઞા સમાન જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ - ૫૪ & આગમ, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, અવચૂરી આદિ શાસ્ત્ર પ્રાકૃત, સંસ્કૃત, બાલાવબોધ આદિ ઘણી ભાષાઓમાં છે, તે ચર્ચાને અંગે આપે કઈ કઈ ભાષાનાં શાસ્ત્ર પ્રમાણમાં લેવા માંગો છો? વળી ઘણું ગચ્છનાં અનેક આચાર્યોના રચેલાં શાસ્ત્રો વિલ. માન છે તો આપ દરેકનાં રચેલાં શાસ્ત્રને પ્રમાણભૂત માની ચર્ચામાં સમ્મત ગણે છે કે નહી ? તેનું સ્પષ્ટીકરણ કરવાની આવશ્યકતા છે. વળી શાસ્ત્રનાં રચનાકાળને અંગે કઈ સદી સુધીનાં રચાયેલાં શાસ્ત્રને પણ માન્ય ગણે છે? તેનો ખુલાસે કરશે. ચૂર્ણિ, ટીકા આદિના પાઠોનો અમલ થતો જોવામાં આવતા નથી, તો તે નહી માનવાને લીધે કે પ્રમાદવશ તે જણાવશે. વળી “બાંધનાર તથા નહી બાંધનાર એ બેમાંથી આરાધક કેણ?” આ પ્રશ્નને પણ ખુલાસો કરશે. કાજાને અંગે આપ ગરદને બાંધવાનું જણાવે છે તેના વિરોધી અમે પણ નથી, પરંતુ ઉપધી–સ્થાપના વિગેરેની પડિલેહણામાં તો મુહપતિને કાનમાં ભરાવીને પડિલેહણું કરવાનું ચોકખું જણાવેલ છે. એટલે જેઓને ન લીધેલ હોય તેઓને વીંધવાને ભાવાર્થ સહેજે આવી જાય છે. આપે કાજાની વાત દર્શાવી પણ તેની સાથે જાણવા છતાં આ વાતને કેમ નથી લખતા ? પડિલેહણની વિધિ તે દીક્ષાની શરૂઆતથી જ થાય છે. આપે આવશ્યક બાલાવબેધનાં પાઠનું નામ સૂચવ્યું છે તે ઉપરથી માની શકાય છે કે-ભાષાનાં શાસ્ત્ર અને બાલાવબોધ શાસ્ત્ર વાદ વખતે સમ્મત છે, એમ અમે સમજીએ છીએ. વળી ઘણી વખત કહેવામાં આવે છે કે બાંધનારની મુહપત્તિ ભીની થાય છે, તો તે વિષે લખવાનું કે હાથમાં રાખીને વાંચનારની મુહપત્તિ મોઢા પર નહી રખાતી હોય તેમજ મુખ પર મુહપત્તિના અભાવે જ્ઞાનની આશાતના તથા જીવવિરાધના તેઓ ટાળી શકતા નહી હોય તેમ આપના લખાણ પરથી જ જણાય છે; કેમકે બાંધ નારની તે નાક પર રહેતી હોવાથી મુખથી કંઈક અંશે દૂર પણ રહે છે, જ્યારે હાથમાં રાખનાર જે બરાબર ઉપગપૂર્વક વર્તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪ ૫૫ તે તેણે મુખને અડાડીને જ રાખવી જોઈએ અને તેથી તેની તો વધારે ભીની થાય જ, પણ જેઓની ભીની ન થતી હોય તેઓ મુખથી દૂર રાખતા હશે, અને તેથી ઉપયોગ બરોબર જળવાતો નહી જ હોય તેમ જાણું શકાય છે. મોઢાથી વ્યાખ્યાન વંચાતું ત્યારે પણ ગમુદ્રાએ અને પ્રવચનમુદ્રાએ વંચાતું તે મુદ્રાના અંગે હાથ છૂટા રખાતા હેઇને મુહપત્તિ બાંધવાને રિવાજ ઠેઠથી ચાલ્યો આવે છે. પાંચમની ચોથ કારણે પ્રવર્તેલી હોવા છતાં હાલ એ કારણ નાબુદ થવા છતાં પણ આચરણ તરીકે સ્વીકારાય છે તો પછી મુહપત્તિ વ્યાખ્યાનમાં બાંધવાનાં કારણે તે જ્ઞાનાશાતના, જીવવિરાધના, સાવઘવચનને પરિવાર ઉપસ્થિત છે જ તે પછી શા માટે ન બાંધવી? બીજું કપડવંજના–બાંધેલાનું જ સાંભળવાની પ્રતિજ્ઞાવાળા ગાંધી બાલાભાઈ રણછોડના કહેવા પ્રમાણે આપે પણ કપડવંજમાં પંચના ઉપાશ્રયમાં મુહપત્તિ બાંધીને વ્યાખ્યાન કર્યું છે અને તેમણે બે સ્થળે એ રીતે વ્યાખ્યાન સાંભળ્યું છે. તપાસ કરતાં તે વાત સાચી છે, તેના જેનારાઓની પણ હયાતિ છે એટલે એ વાતને સ્વીકાર આપે કર્યો જ છે, છતાં અસ્વીકાર શા માટે ? નાક ઉપર રાખી કાનમાં મુહપત્તિ ભરાવીને વ્યાખ્યાન વાંચવાની સત્ય વાતને સિદ્ધ કરવા અમે-તે તૈયાર જ છીએ. એ જ. લેખક એનાચાર્ય વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ ગેડીઝ, પાયધૂની, મુંબઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક અંક ૩ જે, વસીય વર્ષ, તા. ૨૧-૧૧-૩૪ બુધવાર ૧. લઇ શબ્દથી કાગળની સિદ્ધિ કરનારે અનુગદ્વાર પત્ર ૩૪, પૃષ્ઠ ૧ ત્રવાળિ તઋલાહયાર સવંધામ અને તારઘાતમિન્ના જેવું, જેથી પણ માલૂમ પડશે કે મુખ્યતાએ તાડપત્રનાં પુસ્તક હતાં. નાના દાબડામાં ભુજંપત્ર હેય. ૨. ચર્ચાસારમાં પૃષ્ઠ ૬૮-૬૯ થsfe એ ગાથા ૯૫૭ છે તે તેના તાત્પર્યમાં નંદીસૂત્ર સંભળાવતી વખતે શિષ્ય પણું મુહપરિવડે મુખ્યબંધન કરવું પડે એમ સમજાય છે, એમ ચેકનું વિધિવૃર્ણતયાના પાઠથી વિરૂદ્ધ-જૂઠું લખેલ છે. ૩. દશવૈકાલિક ચૂર્ણિમાં દુષમકાલમાં પુસ્તક રાખવું સંયમ છે એમ તે આ પત્રે જણાવેલ જ છે, પણ શાસ્ત્રોમાં કહેલ લેખન પ્રાયશ્ચિતને તેથી અપવાદ થાય પણ કાગળને અંગે કરવાં પડતાં બંધનને અપવાદ તેમાં નથી એમ જણાવ્યું હતું, તો તેની અવા સ્તવિક્તા કહેનારે તે ચૂર્ણિમાંથી પુસ્તકબંધનને અપવાદ સિદ્ધ થાય તેવો પાઠ આપ. ૪. હાથથી થતી ગમુદ્રામાં મુહપત્તિ ધારણના ભેદને જણવનાર ભાષ્યગાથા અને આદીશ્વરચરિત્રમાં સૂવર્ષો સુપપુર્વ faugણaહાવા એટલે મુખ પાસે મુખવસ્ત્રિકાનું રાખવું વિગેરે પાઠથી બંધન ટકતું નથી. ને તે વિધિપ્રથા માટે પહેલાં જ લખ્યું છે કે તે પુસ્તક કયાં છે ? વળી તેથી પણ બાંધવી જ પડે તેમ સિદ્ધ થાય તેમ નથી. કોઈ પણ પાઠમાં વિધિ છેવૈશ્વિક એવો પાઠ છે જ નહી. સ્થાપન, સ્થગન વિગેરે શબ્દો તો ક્ટામાં પણ લાગુ થાય. ૫. સંપતિમ આદિના બચાવ તે વ્યાખ્યાન સિવાયના વખતમાં બાંધનારા કરશે તેમ બીજા તે અને બીજી બન્ને વખત પણ કરી શકે. ૬. જેમ વસતિ પ્રમાર્જન વખતે કૃકાટિકા બંધ છે તેમ કોઈ પણ જગા પર વ્યાખ્યાનમાં કર્ણવધ બંધ હોય તે પાઠ આપો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ : ૭ : ૭. આઠે પડતા શેખ હાવાથી બાંધવાવાળા એ પડે બાંધે છે, માટે તેમને તેવા લેખ આપવાની જરૂર છે. ૮. તતા ાનીધિતિ નિવૃત્તિસતમઃ પત્તો મુનીએ પ્રાદ જેવા અનેક પાઠે ભવભાવના, પુષ્પમાલા, વાસુપૂજ્યચરિત્ર વિગેરેમાં વ્યાખ્યાન કરનાર મુનિરાજોના મુખઅધન વિનાની સાબિતી માટે સ્પષ્ટ છે. (૧) યોગમુદ્રામાં હાથ મુખ આગળ રાખવાના. ન. હાય તા શક્રસ્તવમાં ક્રમ કરવું ? (ર) મુહપત્તિ વ્યાખ્યાન વખતે હાથમાં રાખવાની હોવાથી જ સુતિ અને નવાં એ બે પદો છે. (૩) કારણસર થયેલી, કારણ ન હાય તા ફેરવવામાં ડહાપણુ કેમ નિરું? (૪) અધિકતા થઇ અનંતાનુબ'ધીના પ્રસંગને વારવા ચતુ થીની સવત્સરી યાવત તીથ રહે સ્વાભાવિક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ * ૫૮ : જવા તા. ૨૬ ડીસેમ્બર ૧૯૩૪ સિદ્ધચક્ર પાક્ષિક, તૃતીય વર્ષ, અંક ત્રીજામાં અમારા લેખની સમાલોચના લેતાં આપ લખે છે કે ““” શબ્દથી કાગળની સિદ્ધિ કરનારે અનુયાગદ્વાર પત્ર ૩૪, પૃષ્ઠ ૧ “પત્રnળ તત્તતાહાવિરદિન” અને “તરરંવાતવિઝાતુ પુત” જેવું, જેથી પણું માલૂમ પડશે કે મુખ્યતાએ તાડપત્રનાં પુસ્તકે હતાં, નાના ડાબડામાં ભૂર્જપત્ર હેય”—આના જવાબમાં જણવવાનું કે–તમે લખેલ અનુગદ્વાર સૂત્રનાં પાઠની સાથે જ નીચે લખેલ પાઠ પણ છે. તેમાં વસ્ત્ર ઉપર લખાયેલને પણ પુસ્તક કહેલ છે. તેમ જ તલતાત્યાદિમાં આદિ શબ્દ હેવાથી કોઈ પણ રીતે કાગળનો અભાવ પુરવાર થઈ શકતો નથી, એટલે તાડપત્ર ઉપર જ લખાયેલ છે એ કથન વાસ્તવિક નથી. વળી ગંડી, કચ્છપી, મુષ્ટી આદિ પુસ્તકોના ભેદો દર્શાવ્યા છે તે ઉપરથી લાંબી પ્રતે જ હતી એ વાત ઉડી જાય છે, અને લાંબી પ્રતોને કારણે જ મુહપત્તિ બાંધતા એ વાત પણ સ્વતઃ ઊડી જાય છે. તાડપત્રની વચમાં અને બન્ને પડખે દેરાનું પરોવવું આપના શબ્દથી દલીલની ખાતર માની લઈએ તે પણ એ તે પ્રતના રક્ષણને અંગે છે. એ બંધન મેઢા પર બાંધવાનું પ્રવર્તક બને તેમ નથી. તેમજ વાંચતી વખતે બંધાયેલ પ્રત લઈને વાંચવાને સંભવ નથી, પણ છૂટા પાના લઈને વાંચવાને સંભવ છે; એટલે બે હાથથી ફેરવવાની આદિની દલીલ ટકી શકતી નથી. નીચેના પાઠથી વસ્ત્ર ઉપર લખાયેલ પુસ્તક, પુસ્તક તરીકે સિદ્ધ થાય છે. " पत्तयपोत्थय लिहियंति पत्रकाणि-तलताल्यादिसम्बधीनि नरसंघातनिष्पन्नास्तु पुस्तकाः ततश्च पत्रकाणि च पुस्तकाश्च तेषु लिखितं पत्रपुस्तकलिखितम् । अथवा पत्थयति पोतं वस्त्र पत्रकाणि च पोतं तेषु लिखितम् पत्रकपोतઉત્તલત . ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ | પટ : અહી તલતાત્યાદિમાં આદિ શબ્દ હેવાથી તાડપત્ર, ભાજપત્ર, કાગળ વિગેરે પણ આવી જાય છે, અને તેના સમૂહથી બનેલા તે પુસ્તક છે. વસ્ત્રની અંદર લખાયેલાને તો સ્વતંત્ર પુસ્તકરૂપે કહેલ છે, એટલે તાડપત્રની મુખ્યતા રહેતી નથી. આ વિષયને જ સ્વતંત્ર જણાવના પાઠ અનુયાગદાર ચૂર્ણિ પાના ૧૫માં પણ છે. “કરિ ઇd તાતિમારિ સ્ટિર્તિ છે જે તામણિ पत्तापात्थकता ते लिहितं वत्थे वा लिहितम् ॥" વળી ઇસુની પૂર્વેની પાંચમી સદીમાં ચીન દેશથી આવેલ એક મુસાફરે હિન્દુસ્તાનનું વર્ણન લખ્યું છે–તેમાં લખે છે કે તે વખતે હિન્દુસ્તાનના લોકો “રૂને કુટીને કાગળ બનાવતા હતા. આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે ભગવાન મહાવીર દેવનાં આસપાસના વખતમાં પણ કાગળોનું અસ્તિત્વ હતું, તેમજ લખાણમાં તાડપત્ર અને વસ્ત્રને અમુક જાતનાં સંસ્કાર કર્યા પછી જ તેનાં ઉપર લખવાનું બની શકે. જ્યારે કાગળ ઉપર સંસ્કારની આવશ્યક્તા ન હાઈ સીધી રીતે લખી શકાય એવા ઘણું કારણેથી કાગળ પર લખાયેલ પુસ્તક વિશેષ પ્રમાણમાં સંભવે છે. તે સમાલોચનામાં આગળ ચાલતાં આપ લખે છે કે-“ચર્ચાસાર પૃ૪ ૬૮-૬૯ માં એ ગાથા ૯૫૭ છે ને તેના તાત્પર્યમાં નંદીસૂત્ર સંભલાવતી વખતે શિષ્ય પણ મુહપરિવડે બંધન કરવું પડે, એમ સમજાય છે એમ લખ્યું “વિવિધતા ના પાઠથી વિરૂદ્ધ-સૂકું લખેલ છે. ” આના જવાબમાં જણાવવાનું કે ચર્ચાસારમાં તે સ્થાને આસપાસના પાઠ ઉપરથી બાંધવાને અર્થ લેવાનું સૂચવ્યું છે. બાકી હાથમાં તે હમેશાં રખાય છે, છતાં “વિવિધત” શબ્દ જ હાથમાં રાખવા કરતાં કંઇ જુદો જ અર્થ સૂચવે છે. હાલ પણ નંદી સાંભળતી વખતે મુહપત્તિ વિશેષ રીતે રખાય છે. વળી વાંચનાર મુહપતિ બાંધી વાંચે છે ત્યારે પ્રાયઃ સાંભળનારે પણ મુખ ઢાંકીને સાંભળવાને રિવાજ હોવાનું સંભવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ : $0: વળી આપ લખેા છે કે “ દશવૈકાલિક ચૂર્ણિમાં દુ:ષમકાલમાં પુસ્તક રાખવુ સમ છે એમ તે આપને જણાવેલ જ છે, પણ શાસ્ત્રોમાં કહેલ લેખન પ્રાયશ્ચિતના તેથી અપવાદ થાય, પણ કાગળને અંગે કરવા પડતા અંધનને અપવાદ તેમાં ' નથી એમ જણાવ્યું હતું. તે તેની અવાસ્તવિકતા કહેનારે તે કૃણિ માંથી પુસ્તક બંધનને અપવાદ સિદ્દ થાય તેવા પાઠ આપવા.” આના જવાબમાં લખવાનું કે વાચકવર્ગ ન સમજી શકે તેવુ' અસ્પષ્ટ અને ભુલાવામાં પડે તેવુ' ગેાળમટાળ લખાણુ આપના તરફથી આવે છે એ પણ નવીનતા જ છે. અસ્તુ. તેના જવાબમાં જણાવવાનું કે આપના જણાવવા મુજબ પુસ્તક દૌથી આંધવાનું તેમજ બીજી જાતનાં ઉપરનાં બંધન કરવાનું તે। પુસ્તક રાખવાનાં અજીવ સ`યમથી જ આવી જાય છે, કારણ કે તે તેનુ રક્ષણુ કરે છે. જો શરીર ધર્માંસાધનનુ અંગ છે તેથી તેના અંગે ઉપાધિ પણ લેવાય છે તેમ બંધન પણ પુસ્તકને અંગે જાણવુ' અને તે તા પુસ્તકરક્ષણને માટે જ હેાય છે. એટલે જે એમ કહે છે કે તે કારણથી જ બાંધવાને રિવાજ પ્રવતેલા હતા એ વાત બરાબર નથી. આ વિષેના વધારે ખુલાસા ઉપરના જવાબમાં આવી જાય છે. આગળ ચાલતાં આપ જણાવા છે કે “હાથથી થતી યાગમુદ્રામાં મુહપત્તિ ધારણના ભેદને જણાવનાર ભાષ્યગાથા અને આદીશ્વર ચરિત્રમાં “પૂરિયેyિવપુર્ણ વિન્ધતમુલયસ્ત્રિ: ' એટલે મુખ પાસે મુખવસ્ત્રિકાનું રાખવું વિગેરે પા।થી બંધન ટકતુ નથી. તે તે વિધિ પ્રથા માટે પહેલાં જ લખ્યુ છે કે તે પુસ્તકે કયાં છે? વળી તે ઉપરથી : આંધવી જ પડે તેમ સિદ્ધ થાય તેમ નથી. કાષ્ટ પશુ પાઠમાં “ નૈત્રિય ; સંધિલય ” નહી. સ્થાપન, સ્થગન વિગેરે શબ્દો તેા છૂટામાં પણ લાગુ થાય.” આના જવાબમાં જણાવવાનુ કે માઢા પર ધારણ કરે એ ભાષ્યની ગાથાનાં લખાણ ઉપરથી બાંધવાનુ સિદ્ધ થાય છે, કમ યાગમુદ્રા એ હાથથી બને છે, એટલે જો મુહપત્તિ મેઢા પર બાંધેલી હેાય તે। જ ચેાગમુદ્રાને અખ'ડિત રાખીને વાંચવાનું અને; અન્યથા નહી. વળી એવા પાડે છે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ આપના તરફથી આદીશ્વર ચરિત્રની જે પંક્તિ પ્રમાણ તરીકે આપવામાં આવી છે તેમાં વ્યાખ્યાનસૂચક શબ્દ જ નહી હોવાથી એ પ્રસંગનું જ લખાણ છે એમ કેમ માની શકાય? જો તેમજ હેત તો તે સર્વ પ્રસંગનું ખ્યાન આપના તરફથી લખાયેલ હેત. અમારે અને તમારે વ્યાખ્યાનપ્રસંગને અંગે મુહ૫ત્તિ બંધનની ચર્ચા છે જ્યારે આપે આપેલી પંક્તિમાં તે વાત મુદ્દલ નથી, કેમકે વ્યાખ્યાનાદિ વિના બીજા પ્રસંગમાં તે અમે પણ મુદ્રા વિગેરે કરવાનું વિધાન નહી હોવાથી તે વાતને સમ્મત છીએ. વળી આપે જણાવેલા પાઠથી હાથમાં મુહપત્તિ રાખીને વ્યાખ્યાન વાંચવાની વાત સિદ્ધ થતી નથી, કેમકે “afજુ ણ સ્થિતપુલવલિક” અહીં આચાર્યવર્ય મેઢાની પાસે વિશેષ રીતે સ્થાપના કરી છે મુહપત્તિ જેમણે એમ કહેવાથી મોઢા પર રાખી કાનમાં ભરાવીને જ વ્યાખ્યાન કરે તે જ પિયતનો અર્થ યથાર્થ ઘટી શકે, નહી તે હાથથી મેઢા પર ધારણ કરવાનું લખ્યું હેત. વળી હાથમાં મુહપત્તિ રાખીને વ્યાખ્યાન વાંચવાનું વિધાન કરનાર પાઠ આપ ન આપો ત્યાં સુધી આપની વાત સિદ્ધ થાય તેમ નથી, તેમજ આપના તરફથી આવશ્યક બાલાવબોધનાં પાઠના આધારે આઠ પડી મુહપત્તિ બાંધવાનું કહેવામાં આવે છે એટલે નહી બાંધવાને પાઠ મળવો શક્ય નથી, કારણ કે તમારા અને અમારા શાસ્ત્રો એક જ છે. અમે બાંધવાનું સ્વીકાર્યું છે ત્યારે તમો બાંધવાના પાઠો આપે છે અને તે પાઠ જ તમારે માટે પણ બાંધવાનું વિધાન કરે છે. વળી એક તરફથી આપ પ્રશ્ન પૂછે છે કે વિધિપ્રથા આદિ શાસ્ત્રો ક્યાં છે ? અને બીજી જ તરફથી લખે છે કે તેથી બંધન સિદ્ધ થાય તેમ નથી. આવા આશ્ચર્યકારક કથનના જવાબમાં લખવાનું કે એ વિષયને સ્પષ્ટ પાઠ તે ગ્રન્થામાં હોવાથી કોઈથી તેને ઇન્કાર થાય તેમ નથી તથા જુદો અર્થ પણ નીકળી શકે તેમ નથી. વળી પૂર્વે અમે લખી ગયા છીએ કે નહી બાંધનારાઓ તે બાંધતા થશે તો તે પ્રતાને પણ રજૂ કરવાનો પ્રયત્ન કરીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ વળી હતી, સંધીવન એ શબ્દો જ બંધનના અર્થવાળા છે અને બીજા બંધનના અર્થવાચક શબ્દો જ ન હોત અને એમ જ જણાવેલ હેત તે વાસ્તવિક ગણાત, પરંતુ તે શબ્દો સિવાય પણ બીજા ઘણા શબ્દો બંધનવાચક શાસ્ત્રોમાં છે, એટલે બંધનવાચક શબ્દોથી બંધનના અર્થના નિષેધ થાય તેમ નથી. “સ્થાપન,” “સ્થગન’ વિગેરે શબ્દો તે ટામાં પણ લાગુ થાય. અહીં પણ કહેવાથી જ બંધનને અર્થ પણ આપના લખાણ પ્રમાણે પણ નીકળી શકે છે, અને જે જે સ્થાને બંધનને અર્થ અન્યકારે કર્યો હોય તે પણ સ્વીકારવો જ જોઈએ. વળી આપ લખે છે કે–“સંપાતિમ આદિને બચાવ તો વ્યાખ્યાન સિવાયના વખતમાં બાંધનારા કરશે તેમ બીજા તે અને બીજી વખતે પણ કરી શકે.” આના જવાબમાં જણાવવાનું કે બીજા ટાઈમમાં મુદ્રાનું વિધાન નથી” અને વ્યાખ્યાન સમયે તે મુદ્રા કરવાનું સ્પષ્ટ વિધાન છે એટલે બાંધ્યા વિના બીજા પ્રસંગની માફક સંપતિમ આદિ છાની રક્ષા થઈ શકે તેમ નથી. તે જ સમાલોચનામાં આગળ ચાલતાં આપ જણાવો છો કે “જેમ વસ્તી પ્રમાર્જન વખતે કૃકાટિકા બંધ છે, તેમ કંઈ પણ જગે પર વ્યાખ્યાનમાં કર્ણવેધ બંધ હોય તે પાઠ આપ.” આના જવાબમાં લખવાનું કે આ વિષય પરત્વે આ પૂર્વે ઘણી વખત લખાઈ ગએલ છે. તેમજ અત્રે સંક્ષેપમાં જણાવવાનું કે પડિલેહણની વિધિ કરતાં કાનમાં મુહપત્તિ ભરાવવાનું જણાવેલ છે એટલે જેઓ તે વિધિને યથાયોગ્યપણે જાળવતા હશે તેઓને કર્ણવેધ તો હશે જ. ન વીંધેલ હોય તો તેને વીંધવાનો અર્થ સામર્થ્યથી આવી જ જાય છે. વળી પડિલેહણની વિધિ તે દીક્ષાના પ્રથમ દીનથી જ જાળવવાની હોય છે. જ્યારે વ્યાખ્યાન દેવાનું તે કાળાંતરે બને છે. કદાચ વ્યાખ્યાનને અંગે કર્ણવેધનું વિધાન છું હેય તે સંભવ; પણ પડિલેહણ આદિની વિધિથી વીંધવાનું પ્રથમ થયેલ હોવાને લીધે હશે. વળી આપ લખે છે કે “ આઠ પડને લેખ હેવાથી બાંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ : $3 : વાવાલા એ પડે બાંધે છે, માટે તેમને એના લેખ આપવાની જરૂર છે. ” તા લખવાનુ કે આઠ પડતું વિધાન જાહેર કરનારે વ્યાખ્યાન સમયે આઠે પડે બાંધતા થવુ જોઇએ અને તેવા પાઠે રજૂ કરવા જોઇએ, અને માંધવાનુ સ્વીકારી નહીં બાંધવાની ચર્ચાને બધ કરવી જોએ. ' બાંધનારા એ પડે બાંધતાં જ નથી એવુ કહેનાર સત્ય વસ્તુસ્થિતિથી અજ્ઞાત જ છે.’ ‘ ચાર પડની મુહપત્તિ જ બંધાય છે’ અને તે ડેડથી ચાલી આવેલી પરંપરાગત આચરણા છે એટલે તેને વિષે પાઠની આવશ્યકતા ન જ હાય તે સ્વાભાવિક જ છે. બાકી આઠે પડના સ્પષ્ટ લેખા છે તેમ દર્શાવનારની તથાપ્રકારની આચારણા જોવામાં આવતી નથી. તેવા પાઠે। આપવા જેથી તેના ઉપર વિચાર કરવામાં આવશે, તેમ હવેથી મુહપત્તિ બાંધવાના પાઠ નથી તેમ કહેવુ પણુ ન જોઇએ. . > "" તે સમાયેચનાની સમાપ્તિ કરતાં આપ જણાવે છે કે “ તતો શમમ્ીિિત નિકૃતિતમઃ પ∞ મુનીમૂઃ પ્રાણુ '' જેવા અનેક પાઠા ભવભાવના, પુષ્પમાલા, વાસુપૂજ્ય ચરિત્ર વિગેરેમાં વ્યાખ્યાન કરનાર મુનિરાજોનાં મુખબધન વિનાની સાબિતી માટે સ્પષ્ટ છે આના જવાબમાં લખવાનુ કે જે જે સ્થાને તેવા મુનીન્દ્રવર્ષોંનુ વર્ણન કરાયેલ છે. તે વસ્તુસ્વરૂપની દષ્ટિએ કરાયેલ છે એમ સમજવું ઘટે છે, પરંતુ તે ઉપરથી તે તે મહાપુરુષાએ વ્યાખ્યાન સમયે મુહપત્તિ ખાંધી નથી એમ સિદ્ધ કરવા જશે તેા માપની વાત તે સિદ્ધ થવી દૂર રહી પરંતુ તેઓ ઉધાડે મુખે ખેલતા હતા તેવું વિપરીત સિદ્દ થશે. સિદ્ધચક્ર પાક્ષિકના તે જ પૃષ્ઠ પર જૈનમાં આ વિષે આવેલ લેખની સમાલેાચના આપે લીધી છે તેમાં પ્રથમના એ પેરેગ્રાફના જવાબ તે ઉપરના જવાઓમાં આવી જાય છે, આગળ ચાલતાં આપ લખા છે કે “ કારણસર થયેલી પ્રવૃત્તિ કારણુ ન હેાય તા ફેરવવામાં ડહાપણ કેમ નહી ? ” આના જવાબમાં લખવાનું કે સભા સમક્ષ કસુત્ર વાંચવાની અને સાંભળવાની પ્રવૃત્તિ કારણસર થયેલ તેમજ પ્રતિક્રમણુની અંતગત ‘માલણ્યા' ની સ્તુતિ તે પણ કારણુસર દાખલ " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ કરેલ. અત્યારે તે બન્ને કારણોનો અભાવ છે. બંને કારણે સદંતર નાબુદ થયાં છે છતાં તે બંને પ્રવૃત્તિને ડહાપણું માનીને કેમ ફેરવતા નથી? એ જ પ્રમાણે કેમ ચાલું રાખે છે ? જ્યારે મુહપત્તિ બંધનમાં તે એક પણ કારણું નાબૂદ થયું નથી. જેનાં કારણેને અભાવ છે તેને ચાલુ રાખે છે, અને જેનાં કારણોને અભાવ નથી તેવી પ્રવૃત્તિને લેપે છે એ સખેદ અનિચ્છનીય છે. વળી આપ લખો છે કે “ અધિકતા થઈ અનંતાનુબંધીના પ્રસંગને વારવા ચતુર્થીની સંવત્સરી યાવતીર્થ રહે તે સ્વાભાવિક છે.” આ વિષે જણાવવાનું કે ચેાથની સંવત્સરી કારણસર થયેલી એ બરાબર છે, વચલા ગાળામાં કેટલાકને તેને અંગે વિરોધ થયેલ અને તેથી કેટલાક ગછવાલા હાલમાં પણ તેમ કરતા નથી છતાં ચોથની સંવત્સરી તીર્થની હયાતી સુધી રહેવાની છે, તો પછી મુહપત્તિ બંધનનાં કારણે મોજુદ છે છતાં તેને નિષેધ કેમ કરી શકાય ? બાંધવી યા ન બાંધવી તે અલગ વાત છે પરંતુ સત્યને સત્ય તરીકે કબૂલ કરવું એ જ ખરા આત્માર્થી મુમુક્ષુ જનોનું લક્ષણ છે. અરd જૈનાચાર્ય વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ પાયધૂની, ગોડીજી ઉપાશ્રય, મુંબઈ બંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન સિકચક, વતીય વર્ષ, અંક ૪ થે, તા. ૬-૧૨-૩૪ ગુરૂવાર ૧. ચૂર્ણિકાર મહારાજે પુસ્તક રાખવામાં ચરણકરણ અને અમ્યુચ્છેદ બે કારણો કહ્યાં છે. ૨. બંધનને અધિકાર તો ત્યાં નથી જ. ૩. પાણી પ્રતે મોટા તાડપત્રાની છે એમ સ્પષ્ટ લખાણ છે છતાં અન્યથા લખવું કે ચર્ચવું તે શોભારૂપ નથી. ૪. પંચવસ્તુમાં મુહપત્તિના પ્રમાણમાં બે પક્ષ છે, પણ બે મુહપતિઓ નથી. ૫. વિવિગુણીતા પદથી બાંધવાને અર્થ કરનારે સત્ય સમજવાની જરૂર છે. શું એ પદ ન હોય ત્યાં વસતિ પ્રમાર્જનાદિમાં બાંધવાને અર્થ નહિ કરવો ? ૬. આખા ચચસારમાં એક પણ પાઠ વ્યાખ્યાનની મુહપત્તિનું વિધાન કરનાર નથી. ૭. “ચર્ચાસારના ફોટાઓ તે કલ્પિત જ છે ને! - 1 ૧. જેસલમેર વિગેરે ભંડારોમાં ઘણું પ્રતે નાની પણ છે. આપની દષ્ટિ દોષથી કદાચ સ્મૃતિ બહાર જાય તેમાં દેશ કે ને ? ૨. મુહપત્તિના બે પક્ષોની યાદી મૂકવાની આવશ્યકતા દેખાતી ન હતી ? - ૩. રિતિચાં પદને આગળ-પાછળના સંધાણ સિવાય બહાર કનારે સત્ય સમજવાની જરૂર નથી લાગતી શું ? છે. આખા ચર્ચાસારમાં એક પણ પાઠ મુહપતિ વગર વ્યાખ્યાન વાંચવાનું વિધાન કરનાર નથી.. - પ. હાથમાં મુખત્રિકા રાખી વ્યાખ્યાનાદિના ફેટાઓ બધાએ અસત્ય અને કલ્પિત જ છે ને ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧. ચચસારને એક પણ પાઠ કાન વીંધવા અને વ્યાખ્યાન વખતે મુહપતિ બાંધવાનું વિધાન કરનાર નથી. ૨. મોટાં તાડપાને ત્રણ દેરીથી બંધાય છે ને તેનું અનુકરણ કાગળની પ્રતમાં પણ જગા ખાલી રાખી થયું છે. ૩. ચર્ચાસારમાં ૯૫૭મી ગાથા છે. તેને અર્થ તો છે, ૪ વસતિ પ્રમાર્જન વખતે કાટિકા બંધ છે, કાન, વીધવાનું નથી. પ, આઠ સપનું જ્યારે વિધાનું કબૂલ છે તે પછી વ્યાખ્યાન વખતે બે પડ થાય છે તેને લેખ આપવો જોઈએ. ૧. અગીઆરમી સદી પહેલાંની પ્રતો જોનારા સ્પષ્ટપણે કહી શકે છે કે પ્રાચીન કાળમાં ઘણે ભાગે તાડપત્રની અને ઘણું ભાગે મોટા પાનાની પ્રતો લખાતી હતી. ( તાડનાં પાનાં મોટાં હોય તે સ્વાભાવિક છે. નાનાં પાનાં પણ માત્ર આશાતના ટાળવા જેવાં હેય તે પણ ઉપયોગમાં લેવાયાં હેય.) ૨. અઢી અઢી, ત્રણ ત્રણ ફુટની પાટલીઓ પાના સાથે એક હાથે રાખી વાંચવી ન ફાવે તે સ્વાભાવિક છે. ૧. ચર્ચાસારના પાઠ વ્યાખ્યાનાદિમાં મુહપત્તિ બાંધવાના વિધાન કરનારા છે, સત્ય વસ્તુ ન સમજાય તેનું શું? ૨. ચર્ચાસારમાં ૯૫ મી ગાથાને અર્થ સત્ય જ છે. ટીકાની વચલી લીટી લેવાય છે કે ખોટો ને? ૩. વિપાક સરકાર પ્રથમ અધ્યયનમાં ૧ થયાં | માળી. આ પાઠ ચાર પઇ કે આ પડ તે ધ્યાનમાં લઈ વિચારાશે, તે બધું યે સમજશે, પણ સમજવું કોને ? જેને જે બહાનું લાગે તે પ્રસન્ન પડે ને ? ૪. અગીઆરમી સદી બાદ નાનાં તાડપત્ર કે પાન થયાં . ૧. તેમ આપનું કહેવું તે નથી ને ? પણ વ્યાખ્યાનાદિની પ્રણાલિક પરાપૂર્વથી થાલી આવે છે, એની સાથે શતાબ્દિનો સવાલ જ રહેતા નથી. ૫. મોટા મોટા પાનાની પ્રતે, આપના વિચાર પ્રમાણે સાપડા ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ છે. મુંબઈથી પત્ર લખાવીને બાંધવાળાએ જ ફરી ચર્થી શરૂ કરી છે. ૪. ચર્ચાસારના કયા પાને વ્યાખ્યાનમાં મુહપત્તિના બંધનને વિધાનને સ્પષ્ટ પાઠ છે તે જણાવવું. ૫. મુખકાશનું અનુકરણ કરવા બંધનવાળા પણે જ કહ્યું છે. ૬. પાઠની માંગણી વખતે પ્રવૃત્તિ કે કાઇના અભિપ્રાયે જણાવવા તે યોગ્ય નથી. ૭. શ્રી ભગવતીજી અને શ્રી સાતસત્રમાં તમારે જેણુંઅને હજામનો મુખકેશ ઓઠ પડને છે, નહિ કે બે પડને. ૮. પવિધાનની ચર્ચામાં પુરુષ પ્રવૃત્તિને ગોઠવવી એ નબળાઈ છે. રાખી પૂર્વે આચાર્યો વ્યાખ્યાન તો નહી વાંચતા હોય ને ? તે મુખવિલિકાની જરૂર શું હતી ? તે જ ખ્યાલ સરલ હૃદયમાં આવે તો બધું ય સમજાય ને ? ૧. મુંબઇથી બાંધવાવાળી કઈ વ્યક્તિએ પત્ર લખ્યા હતા ? અસત્ય વસ્તુને સ્વીકારી આપના હૃદયમાં અસત્યતા રહેલી હોય એમ સ્પષ તરી આવે છે. જૈન શાબ સતાના અવલંબનમાં જ આજ સુધી અવિચ્છિન્નપણે ચાલ્યું આવે છે અને ચાલશે. સત્યતાના ધર્મની કેસેટી છે. સત્યતાવાળો આત્મા સત્યતાના પથે ચાલી ભવભ્રમણને નાબૂદ કરે છે. ૨. ચર્ચાસારના ધણએ પાન પર મુહપત્તિ બંધનના પાઠો છે. ૩. વ્યાખ્યાનાદિમાં મુખવારિકાનું વિશિષ્ટ પ્રયોજન પૂર્વના સમગ્ર બાપાએ કીધું અમે અમોએ તેનું અનુકરણ કર્યું. આપે નથી કર્યું તે જ મહાન આચાર્યોની અવજ્ઞા તે નથી કરી ને તે ખૂદ આપના ગુરુની આવતા તો નથી ને ? 1. પ8િની માંગણી દરેક લેખમાં આપ જ કર્યા કરે છે ને ? ૫. વિધાનની ઉત્પત્તિ કરનાર પુરુષ,તે પુરુષ પ્રવૃત્તિ નહી માનનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૯. વસતિ પ્રમાર્જન કરતાં કાન વીંધ્યા વગર પણ મુહપત્તિ બંધાય છે તેમ મૃતકને પણ બની શકે. ૧૦. રશેષ વખત વાચનાદિકમાં જેમ ઉપગ રખાય તેમ વ્યાખ્યાન વખતે પણ રાખી શકાય. (પ્રસંગે પુસ્તક સાપડ ઉપર પણ રાખી શકાય છે.) ૧૧. ચિત્યવંદન બહભાષ્યમાં પ્રતિ રિવં નવર' એ પાઠથી જ જિનેશ્વર મહારાજની યોગમુદ્રા કરતાં શેષ વ્યાખ્યાન કારાની ગમુદ્રામાં ભેદ છે એમ સ્પષ્ટ છે. ૧૨. પુરતક સાપડા ઉપર હેવાથી એક હાથે મુહપત્તિ અને એક હાથે પ્રવચનમુદ્રા પણ બની શકશે. (જો કે આચારદિનકર અને વિધિપ્રપાને તમે પણ સવશે માન્ય કરી શકે તેમ નથી) ૧૩. આખે વખત બેલતાં જેમ મુહપતિ મુખ પાસે રખાય તેમ વ્યાખ્યાન વખતે પણ રખાય અને તેને સ્થાપન કહેવાય તેમાં નવાઈ નથી. ૧. કાન વીંધવાના પકે જે છે તે તમારા મન્તવ્ય પ્રમાણે નકામા બતાવ્યા ને? ૨. વ્યાખ્યાન વખત સિવાય આપણું સંસ્થામાં મુખવાચિકાને કેટલે ઉપગ રખાય છે, તે તમારી અને મારી પ્યાન બહાર નથી ને? સાપડા પર પુસ્તક રાખી વ્યાખ્યાનાદિ કરનાર કેટલી વ્યક્તિઓ દેખાય છે? આપ પણ એ પ્રમાણે જ વાંચતા હશે ને ? . . ૩. તીર્થકરના કામ અને આચાર્યોના કલ્પમાં ફેર તે તમને દેખાતું હશે ? ૪. પુસ્તક સાપડા ઉપર રાખી વ્યાખ્યાન વંચાય એમ આપનું કહેવું છે, પણ चउरंगुलं विहत्यी एवं मुहणंतगस्स उ पमाणं, बितीयं मुहप्पमाणं ॥१॥ એક વેંત અને ચાર આંગળ પ્રમાણ જેટલી મુહપત્તિ અને બીજી મુખના પ્રમાણ જેટલી. આ બંને મુહપતિને બરોબર વ્યવસ્થાપૂર્વક આપ ગોઠવી દેશેને ? મુખના પ્રમાણે મુહપત્તિ બતાવવાનું પ્રયોજન શું તે વિચારાશે? એક યાનથી વિચારો તે સાપ રખાશે ને ? ૫. આખો દિવસ મુહપત્તિને ઉપયોગ હતો ? કયારે કે જ્યારે વ્યાખ્યાનાદિમાં પ્રચાર આપના જેવાએ રાખેલ હતું ત્યારે ને? બાકી અન્ય તે નથી ને ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૪. “વ્યાખ્યાનમાં નાક ઉપર રાખીને મુહપત્તિ કાનમાં ભરાવવી એવા વિધાનને લેખ કેમ નથી આપતા? ૧૫. ૨પંચવસ્તુના પાઠથી નંદીસૂત્ર સાંભળતાં વિધિગ્રહીતયા શબ્દથી હાથમાં રાખવાનો અર્થ થાય છે, માટે બાંધવાનો કરેલો અર્થ બેટ છે અને નંદીસૂત્ર સાંભળનારો કોઈ બાંધતો પણ નથી. ૧૬. આશાતના ટાળવા બાંધવી હોય તો સભાના વ્યાખ્યાન વખતે એકલી ન બાંધતાં સમગ્ર વાંચન વખતે બાંધવી જોઈએ. ૧૭. નવકારવાળીના મણકા માટે ઉપદેશરસાયણમાં સ્પષ્ટ સૂચનનો લેખ છે, છતાં તે મણકાની સંખ્યાને જેમ પરંપરામૂલક જણાવાય છે પણ તેમાં લેખને ડોળ કરવામાં આવતો નથી તેમ જે મુહપત્તિ બંધનમાં પણ કરવામાં આવે તો ચચ સહેજે ઓછી થાય. ૧૮. પદાંતની કાન્તિનું વ્યાખ્યાન વખતે વર્ણન મુહપત્તિ ન બાંધી હોય તે જ ગ્ય ગણાય. ૧૯. સંમેલનમાં સકલ સંધ સમસ્ત શ્રીમાન નગરશેઠ ૧. વ્યાખ્યાનાદિમાં મુખવસ્ત્રિકા નાક ઉપર રાખી કાનમાં ભરાવવાના પાટે ચર્ચા-સારમાં આપી દીધેલા છે, તેને વિચારો. બાદ બીજ નવીન પાડે અપાશે. જેને જેટલી શ્રદ્ધા થાય તેટલું જ અપાય ને ? ૨. લખનાર વ્યક્તિને બાંધવાની ભાવના છે જ કયાં? ૩. વ્યાખ્યાન સમયમાં એકી ધારાએ જે વાંચન થાય અને શ્રોતાવગને આનંદ અપાય તેવું તે સમય બાદ કરી કહી શકે છે ને ? વ્યાખ્યાનસમયે મુદ્રાના ઉલ્લેખ જેમ શાસ્ત્રમાં કરાયેલા છે તેમ બીજા સમયમાં મુદ્રાને ઉલ્લેખ આપના ધ્યાનમાં આવે તો હશે ને ? ૪. નવકારવાળાના મણકાનો ઉપદેશરસાયણમાં જે ઉલ્લેખ છે. તે તે દેખાડ હતું ને? ૫. મુખવસ્ત્રિકા કાન પર ચઢાવેલી હોય કે ન જ હેચ છતાં કવિઓ શું વર્ણન નથી કરતા? ૬. સંમેલનમાં સકલ સંધની સમક્ષ નગરશેઠે શું ઉચ્ચારેલું હતું તે માન આપી નીહાળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ = ૭૦: જણાવ્યું હતું કે તેમના (વ્યાખ્યાનમાં મુહપતિ બાંધવાવાળાના ) કહેવાથી મુહપતિ બંધનની ચર્ચા નહી કરવા હું વિનંતિ કરું છું. તા. ક. વ્યાખ્યાનમાં લીધેલા બે કાનમાં મુહપત્તિ ભરાવીને અને તે નાક ઉપર રહે તેવી રીતે મુહપત્તિ રાખી વ્યાખ્યાન વાંચ વાનું વિધાન છે એ સ્પષ્ટ પાઠ બાંધવાવાળા તરફથી જ્યાં સુધી નહી આપવામાં આવે ત્યાં સુધી આ પત્રને પિષ્ટપેષણ જેવું સમાલોચન કરવું ઠીક લાગતું નથી. જવાબ સિદ્ધચક પાક્ષિક વર્ષ ૩જુ, અંક કથામાં આવેલ સમાલોચનાને વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ તરફથી ખુલાસો * પાક્ષિકના લેખક લખે છે કે-“જિવિહોતર” પદથી બાંધવાને અર્થ કરનારે સત્ય સમજવાની જરૂર છે. શું એ પદ ન હોય ત્યાં વસતી પ્રમાર્જનાદિમાં બાંધવાને અર્થ નહી કરે?” આના જવાબમાં જણાવવાનું કે “ધિકૃત ” એ પદથી વાંચનારને અગે મુહપતિ હાથમાં રાખવાને અર્થ લાગુ કરનાર સત્ય સમજવાની જરૂર છે. વળી એ પદ ન હોય ત્યાં બાંધવાને અર્થ ન કરવો એવું કોણે કહ્યું છે? તેમજ વસતી પ્રમાજનની વિનંતિરૂપે સૂચના કરું છું કે–આ સંમેલનના કાર્યમાં ગચ્છ સમાચારી અને મુહપત્તિના વિષે વિષે ચર્ચા થશે નહી એમ હું જ્યારે સર્વ ગોના મુનિઓને આમંત્રણ આપવા મળ્યું હતું ત્યારે મહું (વાતાવરણની શાતિ માટે) કબૂલ કર્યું છે તેથી સંમેલનમાં આ વિષયની ચર્ચા ન થાય તેમ કરવા મારી વિનંતિ છે.' ઉપર પ્રમાણે નગરશેઠનું વર્ણન છે જ્યારે સિદ્ધચકકાર અસત્ય વાતના ગપગેળા ફેંકતાં, બીજના ઉપર નાંખતાં કાંઈ ડર ખાય છે! અસત્ય વાતની ઝુંબેશ તે તે સિદ્ધચક્ર પત્રકારની ફરજ. ચાખ્યાન વિધાનના સ્પષ્ટ પાટે ચર્ચા-સારમાં આપી દીધેલા છે તે જ પર આપની બુદ્ધિને અવળા રસ્તે દેરી અર્થ ન સમજાય ત્યાં સુધી આપના જ તરફથી પિષ્ટપેષણની વાત પેપરમાં આવતાં જવાબ તે અપાય ને ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ અંદર પણ કટીકા બંધને નિષેધ કોણે કર્યો છે કે જેથી તમારે વારંવાર તે વાતનું પુનરાવર્તન કરવું પડે છે. ચર્ચા-સારમાં મુહપત્તિ બંધનને એક પણ પાઠ નથી એમ લખે છે, પરંતુ ચર્ચાસારમાં તો વ્યાખ્યાનના પ્રસંગનું આખું પ્રકરણ છે (પ્ર. ૮મું), અને તેમાં બંધન વિષયકના વિધિ અપા આદિ ઘણું શાસેના પાઠે સ્પષ્ટપણે આપેલા છે. તે જાણવા છતાં નકાર ભણે છે એ મૃષા છે. વળી પાક્ષિકના લેખક લખે છે કે “ચર્ચાસારના ફોટાઓ તે કલ્પિત જ છે ને ?” પરંતુ આ પ્રશ્ન જ અસ્થાને છે, કેમકે તે ફેટાએમાં મુહપત્તિ નાકથી નીચે હોઠ પર રખાયેલ છે. તેનું કારણ એ છે કે તેમ કરવાથી મુખને સંપૂર્ણ આકાર જોઈ શકાય. એ ફોટાઓ પરથી બંધન ખોટું છે અને ફેટા કલ્પિત છે એમ કહેવું એ “ઉતાવળીઓ અભિપ્રાય છે. કેમકે વર્તમાનમાં બાંધનારાઓના ફોટા પણ બાંધ્યા વિનાના જ પડેલા છે. એથી તેઓ બાંધનારા નથી એમ સિદ્ધ થઈ શકતું નથી. વળી પ્રાચીન વારસાની પ્રતમાં તેવા બાંધ વાવાળા ફેટા છે તેમ અમારા સાંભળવામાં આવેલ છે. પ્રસંગ આવે પ્રયત્ન કરીને તેવા ફટાઓ રજૂ કરાશે. આપનું વાંચન બહેલું છે તેમ આપે ઘણું દેરાસર આદિના ચિત્રો જોયેલાં હશે, કારણ કે આપને વિહાર ઘણે થયો છે એટલે તેવી જાતના બંધનવાળા ટાઓ આપના જોવામાં નહી આવ્યા એમ પ્રતિજ્ઞાપૂર્વક તમે પણ કહી શકે તેમ સંભવતું નથી. કહેવાને ભાવાર્થ એ જ છે કે ચર્ચા-સારમાંહેના ફોટાથી બંધન ખોટું છે, અને ફેટાઓ કલ્પિત છે એમ સિદ્ધ થઈ શકે તેમ નથી. વળી પૂર્વે ઘણી વખત જે વિષે પ્રત્યુત્તર અપાઈ ગયેલ છે તે વિષે જ કરી લખો છો કે-“પ્રાચીન કાળમાં તાડપત્રની પ્રતી હતી.” તેના જવાબમાં જણાવવાનું કે-અનુયાગદ્વાર ચણિ તથા ટીકામાં સ્પષ્ટપણે વસ્ત્ર ઉપર લખાયેલાંને પણ પુસ્તક કહેલ છે અને પાટણના પ્રાચીન અન્યભંડારેમાં તેવા પુસ્તકે હાલ પણ મેજુદ છે. તાડપત્રને પાઠ લઈને તેની નીચે જ વન સૂચક પાઠ છે. તેને છોડી દે તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ સત્યપ્રિયતા સમાયેલી નથી. તેમજ તાડપત્રની સાથે રહેલ આદિ શબ્દથી લેવાતા કાગળ, ભેજપત્ર વિગેરે અર્થને છોડી દઈને તાડપત્ર પર જ જ્ઞાન લખાયેલ છે એમ કહેવું એ પણ યોગ્ય નથી. વળી શાસ્ત્રમાં જણાવેલા પુસ્તકોના ભેદે ગંડી, કચ્છપી, મુષ્ટિ વિગેરે ઘણી વખત અમે જણાવી ગયા છીએ, તે જાણવા છતાં એની એ વાત–લાંબા તાડપત્ર પર લખાયેલ છે તે આગ્રહ કરવો અને પુસ્તકના ભેદને ખ્યાલ ન કરે તે ઘટિત નથી. તાડપત્રની લાંબી જ પ્રતા હતી તેમ વારંવાર કહેવું એ એક પ્રકારને આગ્રહ નહી તે બીજું શું છે ? આગળ ચાલતાં પાક્ષિકના લેખક લખે છે કે-“મુંબઈથી પત્ર લખાવીને બાંધવાવાળાએ જ ફરી ચર્ચા શરૂ કરી છે.” આ શબ્દ સત્યથી તદન વેગળા છે. અર્થાત કે અમારા તરફથી તેવા પ્રકારને કોઈ પણ પત્ર લખાયેલ જ નથી. જે લખાયેલ હોય તે નામ-ઠામ સાથે તે કાગળને પ્રસિદ્ધ કરો. અમે તે વાતનો સાફ ઈન્કાર કરીએ છીએ, કારણ કે તેવો પત્ર અમે લખ્યો નથી તેમજ કોઈને લખવા માટે પ્રેરણું કરી નથી, એટલે તે આક્ષેપ તદ્દન ખોટે છે. તેને બદલે સિહચકના તંત્રી પર તમે પત્ર લખેલ. તેમાં તંત્રીને અમને સૂચવવા જણાવેલ કે-પાક્ષિકમાં મુહપત્તિ વિષે અમારે નોંધ લેવી પડશે માટે તે વિષે ખોટું ન લગાડશે. આના પ્રત્યુત્તરમાં અમે કહેલ કે- શાસ્ત્રીય બાબતમાં ખોટું લગાડવાનું અમને કશું પ્રયોજન નથી. બાકી કંઈ છપાશે તો અમારા તરફથી યોગ્ય જવાબ અપાશે. આ ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે-ચર્ચા કોણે શરૂ કરી છે અને સમેલનના ઠરાવને કાણે તોડ્યો છે? અમારા પર કાગળ હોત તો તેને જવાબ અમે આપત, પરંતુ તેને બદલે તે પ્રશ્નને પિપરમાં છો એટલે અમારે પણ જાહેર પેપરમાં જવાબ આપવાનો રહ્યો. સત્યપ્રિય જનતા આમાંથી સત્ય તારવી શકે છે. વળી આપ લખો છે કે“વિધાનની ચર્ચામાં પુરુષ પ્રવૃત્તિને ગોઠવવી એ નબળાઈ છે.” આના જવાબમાં જણાવવાનું કે અમારા પર નબળાઈનું આરોપણ કરનાર પાસે ઘણી વખત હાથમાં મુહપત્તિ રાખીને વ્યાખ્યાન વાંચવાની વિધિનું વિધાન કરનારા શાસ્ત્રપાઠા ભાગ્યા છતાં મળતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ નામાં અને તેને સ્થાને અસંગત દલીલો કરાય છે તે નબળાઈ નહીં તે શું છે? અમે તો વિધિઅપા, ચૈત્યવંદન મહાભાષ્ય વિગેરેના બાંધવાનું વિધાન કરનારા પાઠે આપેલા પણ છે. વળી વાલી પર્વ લેક કરે તે જ દિવસે આપણે પણ કરીએ છીએ, એ તો ફક્ત શ્રીમાન હરસૂરીશ્વરજી મહારાજનાં વચનથી કરીએ છીએ, તે પછી તે જ મહાપુરુષે મુહપત્તિ બંધન કરેલ છે તેને આપણે સ્વીકારવું જોઇએ. તેને બદલે તેનું ખંડન કરવામાં આત્માનું શ્રેય નથી. તેમના વચનને જે આપણે અનુસરીએ છીએ તે પછી તેમની કરણું તે વિશેષ આચરણીય હાય તે રવાભાવિક જ છે, એટલે તેમની કરણીનું ખંડન કરવું તે તેમની અવજ્ઞા કરવા સમાન છે, તેમ આપણું સર્વના પૂર્વજોની પ્રવૃત્તિનું ખંડન કરવા સમાન છે. આગળ ચાલતાં તે સમાલોચનામાં લેખક લખે છે કે-“શેષ વખત વાચનાદિકમાં જેમ ઉપયોગ રખાય તેમ વ્યાખ્યાન વખતે પણ રાખી શકાય. ( પ્રસંગે પુસ્તક સાપડા ઉપર પણ રાખી શકાય છે.)” આના જવાબમાં લખવાનું કે વ્યાખ્યાન આદિ પ્રસંગમાં જે બીજા પ્રસંગની માફક ઉપયોગ રાખી શકાતો હતો તે મહાપુરુષોની બાંધવાની પ્રવૃત્તિ ન હતા તેમજ તેવા બંધનના શાસ્ત્રમાં વિધાન પણ ન કરત: બાકી વ્યાખ્યાનમાં સાપડા ઉપર કલ્પસૂત્ર આદિ શાસ્ત્રના પાનાઓ રાખીને વાંચનારા એવા કેટલા સાધુઓ અનુભવમાં આવ્યા છે ? આ વિધાન તો જાતિને અગે છે, વ્યકિતને અંગે નથી. . જિનેશ્વર દેવેની યોગમુદ્રાથી વ્યાખ્યાનકારની રોગમુદ્રા અલગ છે એમ લખે છે તો માંગવા છતા તેવા પ્રકારના પાઠ કેમ આપતા નથી ? અને “પતિ રુપ' એ પદ પરથી જ ભેદ છે એમ કેમ સાબિત કરવા ચાહો છો? નવકારવાળી. માટે ઉપદેશરસાયણમાં પાઠ છે તથા મુહપત્તિ બંધન પરંપરાસલક છે તેમ માને તે ચર્ચા ઓછી થશે એમ આપ લાખે છે તો જણાવવાનું કેનવકારવાળી માટે કયાંય પણ વિધાન માવા પાઠ નથી જ એમ અમે નથી કહ્યું, પરંતુ તે વસ્તુ અતિ ૧e Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ : ૭૪ : પ્રચલિત હેઇને ઘણા પ્રામાં તેનું વિધાન નહી હોવાનું જણાવ્યું છે. બાકી મુહપતિ બંધન માટે તે અમે પૂર્વે લખી ગયા છીએ કે તે પ્રવૃત્તિ પરંપરાગત હેઈને જિનાજ્ઞા સમાન છે. પાઠ તે વારંવાર તમે જ માંગે છે. જે પરંપરાને સ્વીકારી હતી તે ચર્ચા ન જ લંબાત એ સત્ય છે, પરંતુ આ શબ્દોથી એમ જણાય છે કે તમે પણ પરંપરામૂલક પ્રવૃત્તિને સ્વીકારો છો એ હર્ષની બીના છે, એટલે હવે પરંપરાગત પણ પ્રવૃત્તિરૂપ મુહપત્તિ બંધનનું ખંડન તો નહી જ કરી શકે એમ અમે માનીએ છીએ. અને વળી આઠપડી મુહપત્તિ બાંધવાનું આવશ્યક બાળાબેધનું વિધાન જણાવીને તમે પણ શાસ્ત્રદષ્ટિએ બાંધવાનું સ્વીકારે છે. બાકી વાત કરતાં વિતંડાવાદ વધે છે, એટલે ચર્ચા લંબાયા કરે છે. એ સમાલોચનામાં છેવટે આપ લખે છે કે-સંમેલનમાં સકલ સંધ સમક્ષ શ્રીમાન નગરશેઠે જણાવ્યું હતું કે-“તેમના (વ્યાખ્યાનમાં મુહપતિ બાંધવાવાળાના) કહેવાથી મુહપત્તિ બંધનની ચર્ચા નહિ કરવા હું વિનંતિ કરું છું.” આના જવાબમાં લખવાનું કે આ શબ્દ પણ સત્ય પરિસ્થિતિથી તદન વેગળા છે. તેને સહેજ વિસ્તારથી જોઈએ. મુનિસંમેલન સમાપ્ત થયા બાદ તેને ઠરાવ વિગેરેની પ્રસિદ્ધિ માટે તે વિષેનું પુસ્તક પ્રસિદ્ધ થયેલ છે. તેમાં નગરશેઠનું ભાષણ પણ છપાયેલ છે. તે પુસ્તકના છઠ્ઠા પાના પર નગરશેઠનાં ભાષણ માંથી નીચે પંક્તિઓ ઉતારવામાં આવે છે તે ઉપરથી જોઈ શકાય છે કે-પાક્ષિકના લેખકે નગરશેઠના મુખમાં જે શબ્દો મૂક્યા છે તેનાથી આ ઉચ્ચારાયેલા મૂળ શબ્દમાં કેટલો મહાન તફાવત છે? નગરશેઠના ભાવણને તે શબ્દો જોઈએ. વિનંતિરૂપે સૂચના કરું છું કે-આ સંમેલનના કાર્યમાં ગરછ, સમાચારી અને મુહપત્તિના વિષયે વિષે ચર્ચા થશે નહિ, એમ હું જ્યારે સર્વ ગચ્છના મુનિઓને આમંત્રણ આપવાને મળે હતો ત્યારે મહે (વાતાવરણની શાતિ માટે) કબલ કર્યું છે, તેથી સંમેલનમાં આ વિષયની ચર્ચા ન થાય તેમ કરવા મારી વિનંતિ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ છે G૫ ? આ ઉપરથી સ્પષ્ટ જાણી શકાય છે કે-નગરશેઠના પિતાના શબ્દથી તમારી વાત લેશ પણ ટકતી નથી, છતાં જો તમે તે જ વાતને પકડી રાખવા માગતા હે તે સ્પષ્ટપણે જણાવો કે-સંમેલનમાં મુહપત્તિની ચર્ચા નહી કાઢવા માટે અમારા સમુદાયના કયા સાધુએ નગરશેઠને કહેલ. તે વાત નગરશેઠ દ્વારા જ પ્રસિદ્ધ કરાવો કે જેથી જનતાને સત્ય વસ્તુસ્થિતિની ખબર પડે. ઊલટું અમે તો નગરશેઠની સાથેની વાતમાં જણાવેલ કે તેવા પ્રકારની ચર્ચા માટે તૈયાર છીએ. વળી અત્યાર સુધીમાં તમારા તરફથી જે પાઠો અપાયા છે તે સંપૂર્ણ નહી પણ ટૂંકી પંક્તિઓ જ હોય છે અને તેમાં વ્યાખ્યાનનું નામ પણ નથી હોતું. તથા હાથમાં રાખવાને અર્થ પણ નથી નીકળી શકત. આપે હમણુના પાક્ષિકમાં જણાવેલ કે-ચતુથીની સંવત્સરી યાવત તીર્થ સુધી રહેશે, તો આપે પોતે સર્વ સંધથી અલગ પડીને પેટલાદ આદિમાં ત્રીજની સંવત્સરી કરેલ છે, એ ભૂલ તે ખરી ને? આશા છે કે આપ તે ભૂલને સરલતાથી સ્વીકારી લેશે. ઉપરક્ત સમાલોચનામાં કેટલાક પ્રશ્નોને અમારે છેડી દેવા પયા છે, કેમકે ઘણું દલીલના જવાબ પ્રથમના લેખોમાં અપાઈ ગયેલા છે. કર્ણવેધ સંસ્કાર તે બાલ્યાવસ્થામાં જ થઈ જાય છે. જુઓ આચારદિનકર આદિ શાસ્ત્રો, એટલે મુનિના અંગે તેનું ઓછું વિધાન હેવ ને સંભવ છે, કારણ કે પ્રથમ તે દરેકને થયેલા હોય છે, કવચિત જ પ્રથમ ન થવાનાં કારણે કરવાને પ્રસંગ સંભવે છે. તેમજ કેટલીક બાબતો અર્થ શુન્ય, અસ્પષ્ટ અને પિષ્ટપેષણવાળી જવાથી તેના જવાબમાં પુનરુકિત દોષને નહી વહેરતાં તે વાતને જવા દેવી ઇષ્ટ સમજીએ છીએ. અતુ. જૈનાચાર્ય વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ કે. ગોડીજી ઉપાશ્રય, પાયધુની, મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ : } : પ્રશ્ન—સિદ્ધચક્ર, તૃતીય વર્ષ, અંક ૫ મેા. તા. ૨૦-૧૨-૩૪ ગુરૂવાર. ૧. ૧૦વ્યાખ્યાન વખતે મુપત્તિ આંધવી તે તે માટે કાન વીંધવાનું વિધાન કરનાર એક પણ પાઠ આપેા. ૨. જિનેશ્વર મહારાજ અને અન્ય વ્યાખ્યાનકારાની મુદ્રાના ભેદ ખૂદ ચૈત્યવંદન ભાષ્યકારે પતિ મુનાર્થિ નવ એમ કહીને સ્પષ્ટ જણાવ્યા છે. ૩. કૈપુસ્તક વગર અગર પુસ્તક સાપડા ઉપર રાખી વાંચે તા યેાગમુદ્રા અને નાના પુસ્તકને એક હાથમાં રાખી પ્રવચનમુદ્રા માને તા મુપત્તિ હાથમાં રહી શકે છે. ૪. વ્યાખ્યાન સિવાયના સ્વાઘ્યાયાદિમાં જળવાશે ને સાવલ વચન નહિ થાય તેા વ્યાખ્યાનમાં પણ તેમ કેમ નહી થાય ? ૫. પશ્રાવકને તેની રીતિએ પુસ્તકની કે તેમાંની સ્થાપનાની ૧. કાન વીંધવાને પાઠ આચારદિનકર દશમ ઉદચ ભા. ૧ લાનું પાનું ૧૭, કવેષ સંસ્કાર વિધિમાં શૈવા તસ્દી લેવી. ૨. કાન્તિ મુદ્દìત્તિર્વ નવરું આ પાઠ પરથી જિનેશ્વર મહારાન અને અન્ય વ્યાખ્યાનકારાની યોગમુદ્રાને ભેદ દેખાતા નથી, વાસ્તે રાજ્યના આખા પાઠ લખા, નહી તા ડુખવા તૈયાર થશે ને ? ૩. આપના પૂર્વના આચાર્યો ( હીરવિજયસૂરીશ્વરજી મહારાજ, ક્રિયાારક પન્યાસજી સત્યવિજયજી મહારાજ વગેરે) આપના લખવા પ્રમાણે કરતા તે હરોને ? કે આપે નવા જ માગ સ્વીકાર કરેલ હોય એમ મને લાગે છે. યાગમુદ્રા, પ્રવચનમુદ્રા વાપરવાની બુદ્ધિ અલૈકિક ને ? ૪. વ્યાખ્યાનકાર જે સમયે વ્યાખ્યાન કરવા પાટ ઉપર બેસે તે સમયનું ચિત્ર આલેખે! એટલે માહિતી બધીએ આવી જશે. આવી તા હરો, પણ કબૂલ કરાય તેા દેષના ભાગીદાર બને તે ? ૫. આપ હમેશાં શ્રાવકનું અનુકરણ કરવા ભાગ્યરાાળી બન્યા હશે ? પશુ શાસ્ત્રકાર તે સાધુનું અનુકરણ શ્રાવકે કરવાનું વિધાન પ્રતિપાદન નથી ક્યું.? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ : ૭૭ : આશાતના ટાળવા બાંધવાનું હોય છતાં તમારે તેનું અનુકરણ કરવું હેય તો બધી વખત પુસ્તક ઝાલતાં બાંધવું. ૬. મણુકા માટે ઉપદેશરસાયન દેખો. ૭. કિરણને સ્વભાવ પ્રસરવાને છે ને તેથી કાતિનું કથન બનયનને જણાવે છે. વર્ણનને અધિકાર પશુ નથી. ૮. બાંધનાર પક્ષે મુંબથી ચર્ચાપત્ર લખીને ચર્ચાની શરૂઆત કરી છે. ------- ૧. ૩પંચ વસ્તુની ૯૫૭મી ગયાનું ચર્ચા-સારવાળું તાત્પર્ય ગાથાની ટીકાથી સંગત નથી એમ હવે તમે પણ માને છે, તેમ તેમાં આપેલ અપિ શબ્દ વક્રતા અને શ્રોતાની સરખી અવસ્થા જણાવે છે તે વિચારે. ૨. ચર્ચા ન કરવાની તમારા પક્ષે કબુલાત લીધી એ વાતનું ભૌખિક તત્વ જવા દઈએ, પણ ખુદ શેઠશ્રીનું ભાષણ વાંચવું. તે વખતે છાપું કાઢનારને પૂછો કે જેથી ખસ્યાનું માલુમ પડે. ૩. “તટસ્થથી સાચો નિર્ણય મળે નહીં એમ તમે માને ૧. કવિઓ શરીરના આખા અવયવનું વર્ણને આનંદથી કરે છે તેમાં દાંતનું વર્ણન પણ આવી જાય ને ? કાતિનું વર્ણન અને વ્યાખ્યાનાદિ સમયે મુખસિકા બંધનને કોઈપણ જાતને સંબંધ નથી તે ધ્યાનમાં તે હશે ને ? ૨. નહી બાંધનાર પક્ષે પત્ર લખાવી ચર્ચા ઊભી કરી હોય એમ તમેને શું નથી લાગતું ? બીન વ્રતની માયામાં કદાચ આપ ફસાતા તે નથી તેને ? ૩. પંચ વસ્તુની ૯૫મી ગાથાનો અર્થ પૂર્વે કર્યો તે ખોટે ને ? પિતાની બુદ્ધિને અંગે શાસ્ત્રના અર્થોને પણ તે રસ્તે દોરવા પ્રયત્ન કરાય તેનું શું ? ૪. ચર્ચા નહી જ કરવાની આપના પક્ષે કબુલાત લીધેલ હતાં અને મા નાંખવા પ્રયત્ન કરાય તેનું શું ? ૫. તટસ્થ ભાનમાં આપ તે રહ્યા છે ને ? આપના પર બાજી છેડાય તે આપ તેયાર છો ને ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ઃ છૂટ ઃ છે! તે ઠીક નથી. તમેા મુખ્યસ્થ બુદ્ધિએ જેઓને નીમે તે કબૂલ હતા તેથી તમને નીમવા લખ્યુ હતું.. તરસ્ય · · તરીકે ૪. Àામાસાની દીક્ષાના પુરાણુ અને ભાવિત શ્રાદ્ધ માટે નિષેધ નથી એ હકીકત વિશેષ ભાષ્ય ૧૦ થી સ્પષ્ટ છે. અન્ય માટેના નિષેધમાં દૃશ॰ વૃત્તિકાર મહારાજ પણ પ્રાય શબ્દ લખે છે. ૫. ૨પર પરારૂપે કહેવુ તે શાસ્ત્રના અનથક પાઠ આપવા એ ક્રમ શાલે ? ૬. આચરણાને આગમે!ક્ત કહેનારે સમજવું જરૂરી છે. ૭. નિષેતુક તેમજ સાવધ ચરણા માનવાની શાસ્ત્રકારો સ્થાને સ્થાને મનાઇ કરે છે. ૮. ૪શ્રી કાલિકાચાય મહારાજે અંતરવિ પાઠથી આચરણા કરી છે તા તમારી આચરણામાં કાઇ પાડે છે કે ? ૯. પર્યુષણા કલ્પક ણુમાં અપવાદના લેખા છે. ૧. ચામાસાની દીક્ષા ભાવિત કાણું ? દીક્ષા લેનાર આત્મા ભાવિક તા હ્રાય ને ? ભાવિક વગર દીક્ષા અપાચ ને ? ધારી માનું અવલંબન ખાન્તુ પર રાખી આપની બુદ્ધિના અર્થને આગળ ધરનાર કેવા તે જ વિચારણીય ? આપણે માનીએ તે ભાવિક ને ? ૨. પરપરાના સંબંધ સાથે શાસ્ત્રાના પાર્ટીને સંબધ અસ્ખલિતપણે રહેલા છે. અનથ કરનારા જ સસરની ભીરુતા વગરના ને ? ૩. વ્યાખ્યાનાદિકમાંમુખવગ્નિક ખધન સાવદ્ય અગર નિહેતુક છે તે ? એમ આપની માન્યતા હાય તે। આપના વડીલે પણ સાવદ્યનું અગર નિષેતુક ક્રિયાનું પાષણ કરતા હરો એમ તા આપની માન્યતા નથી ને ? ૪. કાલિકાચાર્ય મહારાજ વ્યાખ્યાનાદિમાં મુખવસ્ત્રિકા બાંધતા હતા ને? તેને સ્પષ્ટ પાઠ મળવા જોઇએ. ન બાંધતા હૈાય તે પણ પાઢ તા છે ને ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૫. અપવાદના લેખે આપની સમક્ષ ઘણાએ હરશે પણ ઉત્સર્ગના લેખા તા આપ રાખતા નહી હૈ!! www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ 192 ૧૦, ૧ગણધર મહારાજે વ્યાખ્યાન વાંચ્યાના પુરાવા આપવા. ૧૧. વ્યાખ્યાન વાંચવામાં મુહપત્તિ વીંધેલા કાનમાં ભરાવવી એવા પુરાવા વિધાનવાળા આપ્યા પછી તેની પ્રમાણિકતા જોવાય. ૧૨. કાનન વીધ્યા હોય તે પણ વસતિ પ્રમાતાં મુખ બાંધી શકાય છે એમ તમે માને છે એટલે સાધુ થતાં પડિલેહણુ કરવા કાન વીંધવા એવા પાઠ તેા તમારે આપવે. ૧૩. થાડે અંતરે મુહપત્તિ રહેવાથી તે સુકાશે ને યતના પણુ થશે.બાંધનારે સંમૂર્છિમની ઉત્પત્તિ ને હિંસામાં બચાવના પાઠ દેવા. ૧૪. ઉંચાયતું કારણુ અધિકતા છે ને તે ચાલુ છે તેમજ તેની પ્રવૃત્તિના નિશીથ આદિમાં સ્પષ્ટ લેખ છે. ૧૫. પમાંધ્યાની વાત કહેનાર સર્વથા જુા છે. તમાએ તે માની તે પશુ નવાઈ છે. ૧. ૧૫ત્ર શબ્દથી કાગળ જ લેવા એ જાઢું હતું ને ? શાસ્ત્રકારે તે। તાડપત્રાદિ લીધાં જ છે. ૧. વિપાક સૂત્રના મૂલ પાઠમાં પ્રભુએ ચાર પડથી મુખ તે। બાંધ્યું વિચારવું. જે કારણ હતું. તેના કરતાં વો ધાએલા હરો ને ? મૃગાપુત્રને દેખવા ગયા ત્યાં ગોતમ હતું ને ? શાથી? કેવા હેતુએ ? તે ‘ આ કારણ અધિક તા નથી ને ? કાન ૨. પ્રમાણિકતા તેા આપની હાલ નેલાઇ રહેલી લાગે છે. પ્રમાક્રિતા વગર પૂર્વાચાર્યોની સહેતુ તથા અનવદ્ય પ્રણાલિકાનો ધ્વસ આપના લખાણાથી આપ શું નથી કરી શકતા ? એ જ પ્રમાણિકતા. ૩. અમારી મુહપત્તિ ચાડે અ ંતરે,જ રહે છે. હાથમાં રહેલી મુહપત્તિ હાથના તેમજ માંના નીકળેલા ચુંથી ભીની પણુ અને તે આપ પ્રત્યક્ષ નહી નેતા હો. ચરીર પર રહેલા ભીના કપડામાં સ’મૂમિ જીવાની ઉત્પત્તિ તા નહી થાય ને ? ૪, જેમ ચાનુ કારણ અધિકતા આપ માને છે તેમ મુહપત્તિકાની અધિકતા આપને શું નથી લાગતી ૫. આપે બાંધી, સાંભળનારે દેખી તા હશે ને ? તે પણ તેવા. ૬. તાઢપત્રને મુખ્ય ગણી વજ્રાદિના પાઠ એક બાનુ મૂકી અય કરે તે નહી ને ? ચાચા૨ે તાડપત્રની સાથે વા, કાગળ વિગેરે પણ લીધેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ * ૨. ત્રણ કાણાંથી પ્રતનું લાંબાપણું ને તેથી મુહપત્તિને હેતુ ગણાય, વસ્ત્રમાં લખેલ પત્રક કહેનારે અનુને ઇન્દ્ર જે. ૪. ઈ. સ. પૂર્વે પાંચમીને લેખ આપો. ૫. is માં બાંધવાને અર્થ કલ્પિત છે એમ માન્યું તે ઠીક છે. વિવિહતનથી બાંધવાને અર્થ કહેનારે શું કહેવું ૬. ઉપધિમાં અશકિત કારણ ગણાય, અહીં તે દરેક ટે પ્રાયશ્ચિત છે. ૭. હાથથી યોગમુદ્રા છે તે તેમાં આપેલ મુહપતિ ધારણને અપવાદ મુખને નહિ વળગે. ૮પણને સ્થાને પાકુલાને પાઠ લાવે. ૯. આઠ પડ મુહપત્તિના હેય એ વાતને બાંધવામાં સમજનારે વાંચતાં ધ્યાન આપવું. ૧૦. તે દેશનાના અધિકાર છે, જુઓ ક્યારેરાનાં ૧૧. વિધિvપ નથી એમ નહી પણ જિનભદ્ર અને શીલાંકાચાર્યની વિધિપ્રપા બતાવવી. ૧. વસમાં પુસ્તક લખાયેલાં દેખાય છે, જેની દષ્ટિમાં ન આવે તેનું ૨. ચર્ચાસારમાં રોકપિ ગાથાને અર્થ સત્ય જ લખેલ છે, પણ જેને તેમાં પિતાની મતિ ન ચાલે તેનું કેમ? ૩. આપના હાથમાં રહેલી મુહપત્તિ કેટલા પડની છે ? તે તપાસાય તે જ સત્ય વસ્તુ હાથમાં આવે. ચતિદિનચચ-સાવસૂરીમાં મુ૫સિનું પ્રમાણે ચામું વિદથી ચં...વીર્ય ગુરુષમા આ બે પ્રમાણ વિસ્થા રાય તે બધું સમજચ. મુહપત્તિ રાખવાનું પ્રજન શું? ૪. તમે જ્યારે બંધનના સન્મુખના ભાગમાં આવશે, હદયની સરળતા અમારા ભણવામાં આવશે ત્યારે જ વિધિપ્રપા ગ્રંથ બતાવવામાં આવશે. ત્ર પા રાખવા તે અમારે આચાર નથી, પાને એળવવા તે અમારે ધર્મ નથી, સત્ય વસ્તુની ગષણું તે જ અમાર. - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રી ઉત્તરાધ્યયન, પંચવતુ, એ નિર્યુક્તિ આદિમાં પતિલેહણ વિધિ છે. ત્યાં ઉપધિ પડિલેહણ કરતાં બંધન છે. ૧૩, ૧અ ન વાંચે ને સ્નાતસ્યા ન કરે તેમાં ઇતરનું જોર નહીં. ૧૪. પાંચમ કરનાર નિશીથ ચૂર્ણિને માને છે કે તેમાં એક જ તિથિ કહી છે. ૧૫. “ મુહપત્તિના વિષયે વિષે ચર્ચા થશે નહી એમ હું જ્યારે સર્વ ગોના મુનિઓને આમંત્રણ આપવાને મળ્યો હતો ત્યારે મેં (વાતાવરણની શાતિ માટે) કબૂલ કર્યું છે.” એ વાકપ વિચારો તે કબુલાત કોણે લીધી તે જણાશે. જવાબ સિદ્ધચક, તૃતીય વર્ષ, અંક ૫ મે. આપના તરફથી વારંવાર કર્ણવેધ સંબંધમાં કહેવામાં આવેલ છે. તે વિષે જણાવવાનું કે જુઓ, આચારદિનકર, દશમો સંસ્કાર, પૃષ્ઠ ૧૭ મું. બાળકોને ત્રીજા, પાંચમા અને સાતમાં વર્ષે કર્ણવેધ સંસ્કાર કરવાનું જણાવ્યું છે. તેમ જ હિન્દુ સંસ્કાર પ્રન્થમાં પણ કર્ણવેધ નામને દશમ સંસ્કાર છે, એટલે આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે જન તેમ જ હિન્દુ શાસ્ત્ર મુજબ ગૃહસ્થપણામાં જ યાને બાલ્યા ૧. અન્ય ન બાંધે તેમાં અન્યનું જોર નહી. વાતને સ્વીકારે નહી તેમાં પણ અન્યનું એર નહી. ૨. આપની પાસે વિનંતિ કરવા નગરશેઠ આવેલ. ઉપરની વાત કરેલ હશે તો તે કબુલાત આપે લીધેલી હશે. એટલે આપ તે વાયને ન સમજ્યા એટલે બીજ ઉપર તે વાકયને કાઢવા તૈયાર બન્યા છે. કબુલાત લેનાર નગરશે અને આપનાર આપ. આ જ અર્થ આપ સ્વીકારી હાયમાં રાખી આત્મા સાથે ખુલાસે તે કરશો ને ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧ ૮૨ હલ વસ્થામાં જ કર્ણવેધ સંસ્કાર થ જોઈએ એટલે દીક્ષા લીધા પછી તે વાત ફરી કરવાની જરૂર રહેતી જ નથી; કેમકે ગૃહસ્થપણુમાં તે સંસ્કાર પ્રા થઈ ગયા હોય છે. શાસ્ત્રકાર મહર્ષિઓએ તેને ઉત્સર્ગ માર્ગ કહેલ હોઈ તેવા ઉત્સર્ગને અપવાદરૂપે કરવાથી વિરાધક થવાય છે. તેમ જ અપવાદને ઉત્સર્ગરૂપે કરવાથી આરાધકમાં વિરાધકપણાની ભજના છે એમ પંચકલ્પ ચૂર્ણિમાં કહેલ છે. उस्सगो अपवायं आयरमाणो विराह भणिओ। . अवधारा पुणपत्ते उस्सग निसेवणे भयणा ॥१॥ અર્થાત–ઉસર્ગમાં અપવાદનું આચરણ કરતા તેને વિરા ધક કહ્યો છે અને અપવાદને પ્રસંગે ઉત્સર્ગનું સેવન કરે તે વિરાધકપણુની ભજન જાણવી. માસી દીક્ષા એ વિશેષ પુરુષને અંગે છે અને અપવાદરૂપ જ છે, તેમ છતાં આપ તે તે વાતને ઉત્સરૂપે કરવા માગે છે એમાં સ્પષ્ટપણે વિરાધકતા જ સમાયેલી છે. આ શબ્દનો અર્થ ગુરુની માફક ઊભા રહીને સાંભળવાની સમા નતાને સૂચક છે એ વાત પૂર્વે ઘણી વાર કહેવાઈ ગઈ છે. ભાષ્યકારની ગાથાથી “પતિ રિવં નવ” એ પદથી ગમુદ્રાને ભેદ કઈ રીતે સિદ્ધ થઈ શકતો નથી. મુહપત્તિ બાંધીને વ્યાખ્યાન કરવું એ સાવધ આચરણું નથી, પરંતુ નિર્વધ આચરણું છે, એ તે નિઃશંક છે. સાવદ્ય આચરણું હોત તો પૂર્વ મહાપુરુષો તે આચરણને સ્વીકારત જ નહી. તેમ હાથમાં રાખીને વાંચનારનો ઉપયોગ પ્રાયે બરાબર રહેતો નથી, એ સૌના અનુભવની વાત છે, એટલે ઉપગશન્ય વાચન એ સાવદ્ય વચન કહેવાય. એ બાબત ભગવતી સૂત્રના પાઠથી સિદ્ધ છે. વળી તેમાં સંમર્ણિમ જીવોની ઉત્પત્તિને સંભવ નથી, કેમ કે નાક ઉપર રહેતી હેવાથી કદાચ થુંક લાગ્યું હોય તો નાકમાંથી નીકળતા પવનથી સુકાઈ જાય છે, એટલે ભીની થવાનો સંભવ નથી. બાકી હાથમાં રાખનારને પણ જેઓને ઘૂંક ઉડતું હશે તેમની તે ભીની થશે જ, અને તેથી સંભૂમિ છે ઉત્પન્ન થવાના જ. તેને નીવારવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ઊષાઓ મુખે બેલવાને પ્રસંગે ઉપસ્થિત થશે, અને એથી ઉધાડે મુખે બોલાયેલું વચન ભગવતીજીના કથન મુજબ સાવધ વચન બનશે. આ સર્વ દેને ટાળવા માટે વ્યાખ્યાનસમયે મુહપતિ બાંધવી તે જ ચોગ્ય છે. વળી પહેરવાનાં કપડાં તે પ્રસ્વેદથી, મહપત્તિ કરતાં પણ વધારે ભીનાં થાય છે, તો દિગંબરપણું સ્વીકારવાનો સમય આવશે માટે ભીની થવાની દલીલ કેવલ અસ્થાને છે. પૂર્વે આપે પોતે મુહપત્તિ બાંધીને વ્યાખ્યાન વાંચેલ છે, એમ આપના કેટલાક પરિચિત માણસેનું કહેવું છે, જેમાં મુંબઈ અને અમદાવાદમાં મોજુદ છે જે પ્રસંગે રજૂ થઈ શકશે. પંચવસ્તુને ૯૫૭ મી ગાથાને હાથમાં રાખીને વાંચવાને આપે કરેલો અર્થ ખાટો તો ખરો ને? કેમકે તે ગાથા સાંભળનારને અંગે છે. - તાડપત્ર ઉપર જ લખાયાની મુખ્યતા કહેનારે તેની સાથે જ વસ્ત્ર પર લખાયાને પાઠ છેડી દીધો છે, તેમજ તેની સાથે આદિ શબ્દથી લેવાતા કાગળ, ભોજપત્ર ઈત્યાદિ અને પણ જતા કર્યા છે” એ ગેરવ્યાજબી છે ખરું જ ને? | વિજય વીરસૂરિજીના ભંડારની અને આપે શોધીને છપાવેલી નંદીસૂત્રની પ્રતાને મેળવી જોતાં આપના તરફથી પ્રસિદ્ધ થયેલ પ્રતમાં ઘણી ગાથાઓ નથી. એ પરથી લાગે છે કે પાઠ છોડી દેવાની આપની રીત પ્રાચીન છે. સિદ્ધચક્રના ગતાંકમાં આપ લખે છે કે “આચરણને આગમોક્ત કહેનારે સમજવું જરૂરી છે.” આના જવાબમાં જણાવવાનું કે સુત્ર શબ્દનો અર્થ અને આચરણાનું પ્રમાણિકપણું જૂથળ ગુજરાણા જ ન તથા सीसायरिय कमेण ही नजते सिप्पसत्थाई ॥१८॥ વાચવા માગુવા જ્ઞાથળ પર દુત્ત વિશે વિ श्रीशकारो वि पदवे नाह दी सुदीहीहिं ॥१३॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન મહાભાષ્ય–અથોત કે સૂચન માત્ર કરે તે સૂત્ર કહેવાય છે પરંતુ તે સૂત્રને વાસ્તવિક અર્થ તો આચરણાથી જ જાણી શકાય છે. શિષ્ય અને આચાર્યના ક્રમવડે શિલ્પશાસે જણાય છે. સૂત્રના અભાવે બહુશ્રુતના કમથી ચાલી આવેલી આચરણ માન્ય કરાય છે. જેમ દીપક ઓલવાઈ ગયેલો હોય તો પણ સારી દષ્ટિવાળા માણસે જેએલી વસ્તુને જાણી શકાય છે. આચરણ એ સૂત્ર તુલ્ય છે – तम्हा अनायमूला हींसारहिया सुहमाण जणणीय, सूरिपरंपरपत्ता सुतव्व पमाणमायरणा ॥२५॥ ચૈત્યવંદન મહાભાષ્ય–અથત તે જ કારણ માટે આ પ્રવૃત્તિ કાણે ચલાવી છે તેના મૂળ પુરુષની ખબર ન હોય અને હિંસારહિત શુભ ધ્યાનને ઉત્પન્ન કરવાવાળી આચાર્યોની પરંપરાથી ચાલી આવેલી આચરણ સૂત્રની માફક જ પ્રમાણભૂત જ છે. ચૈત્યવંદન મહાભાષ્યની આ ગાથાઓથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે સૂત્રમાં કોઈ પણ વસ્તુ વિસ્તારપૂર્વક કહેલી નથી. તેમાં તે સૂચન માત્ર છે. વિશેષ જે કાંઈ જાણી શકાય છે તે તો પૂર્વ મહાપુરુષોની આચારણાધારા જ જાણું શકાય છે. એમાં લેશ માત્ર પણ શંકાને સ્થાન નથી. સૂત્રના ઉપર ભાષ્ય, ચૂર્ણ આદિ લખાયા તે પણ આચરણથી જ લખાયાં છે. સૂત્ર તે દશ પૂર્વધરના લખેલાં જ માન્ય છે, તેથી ઓછું જ્ઞાન ધરાવનારે આચરણું આદિ જોઈને તેના પર ભાષ્યાદિ રચેલ છે. એટલે નિર્વેવ એવી પૂર્વ પ્રવૃત્તિને નહિ માનતા તેનું ખંડન કરવું એ સુજ્ઞ જનનું કર્તવ્ય નથી જ. સંસારવૃદ્ધિને ભય જેઓને ન હોય તેવી જ વ્યક્તિ આવી સત્ય સનાતન અને આચારણસિહ વસ્તુને વિરોધ કરે.' બાકી જેઓને સંસાર પર વાસ્તવિક નિર્વેદ ઉત્પન્ન થયે તે પુરુષ કદાગ્રહથી પ્રસિત બની સત્ય પ્રવૃત્તિને વિરોધ કરી પિતે વિરાધક બને જ નહી. કોઈ વસ્તુની કારણવશાત્ આચરણ ન થાય તે અલગ વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ છે પરંતુ તેથી વસ્તુસ્વરૂપને બેટું પાડવા પ્રયાસ કરે તે યોગ્ય નથી. ચેત્યવંદન મહાભાષ્યની ઉપરાંત ગાથાઓથી આચરણ એ પ્રમાણભૂત છે એ આપણે જોઈ ગયા, તેમ છતાં આચરણ એ સૂત્રાણા સમાન જ છે અથવા ગણધર વચનતુલ્ય છે, એ આપણે પ્રવચનસારવારના પાઠથી પણ જોઈએ. गीतार्थाचरणं तु मूलगणधरभणितमिव । ...... सर्व विधेयमेव सर्वैरपि मुमुक्षुभिरिति ॥ પ્રવચન સારાહાર, પત્ર ૧૦૬, પૃષ્ઠ ૧લું અર્થાત કે ગીતાર્થ પુરુષની આચરણું મૂલ ગણધરના કરેલા વચનની માફક જ સર્વે મોક્ષની ઈચ્છાવાળાઓએ સર્વ કરવા લાયક જ છે. આચરણ વિષેના આવા સ્પષ્ટ પાઠે પછી કોઈ પણ સરલ પુરુષ પૂર્વ મહાપુરુષોની નિર્વસ્ત્ર પ્રવૃત્તિને વિશે શંકા ઉઠાવે જ નહી તેમજ તેનું ખંડન પણ ન કરે. બાકી તે જેઓને નથી જ સમજવું અને કદાગ્રહ ધારણ કરવો છે તેને ઉપકારીઓ પણ સમજાવી શકતા નથી. કેણિક નરેશને “તું ચક્રવર્તિ નથી” એમ કહેનાર અન્ય કોઈ નહી પણ ખૂદ ભગવાન મહાવીર દેવ જ હતા. તે છતાં કદાપ્રહથી ગ્રસિત બનેલ તે દુમતિ રાજા પ્રભુની તે વાતને નહી સદહતો થકે કલ્પનાથી ૧૪ રત્ન ઉપજાણી લડવા ચાલ્યો અને પ્રાણ ગુમાવી નરકગામી થયા. આમ ન સમજનારને કોણ સમજાવી શકે? નહીતર આચરણ એ પ્રથમ ગણધર મહારાજના વચનં તુલ્ય છે એમ જાણવા છતાં તેને નિષેધ અને ખંડન કરાય ખરાં? અત્યારે ઘણએ એવી બાબતો આપણે આચરી રહ્યા છીએ કે જે વિષે સિદ્ધાન્તમાં સ્પષ્ટ ઉલ્લેખ નથી જણાતે, તેમ છતાં પૂર્વની આચરણાથી તે પ્રવૃત્તિ ચાલુ રહેલી છે. જેમકે સિદ્ધાણું બુહાણુંની ત્રણ ગાથા બોલવા માટે વ્યવહાર ભાગ્યમાં પાઠ છે, પરંતુ ચોથી, પાંચમી ગાથા કે જે હાલમાં બંને વખત પ્રતિક્રમણમાં બેલાય છે તે તે માત્ર આચરણાથી જ બેલાય છે. આમ આચરણ એ દરેકને સ્વીકાર્ય જ હોવી જોઈએ. “ આચરણાને આગામીત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ કહેનાર સમજવું જરૂરી છે” આ પ્રમાણે કહેનાર વ્યક્તિને અમે પૂછીએ છીએ કે “ પૂર્વ મહાપુરુષોની પૂર્વધરાની આચરણાનું ખંડન કરનાર સમજવું જરૂરી છે.” આચરણનું ખંડન કરનારે સમજવું જરૂરી છે કે આચરણું આગમત છે એ વાત પ્રવચનસારોહાર અને ચૈત્યવંદન મહાભાષ્યના ઉપર આપેલ પાઠથી સિદ્ધ છે. સિહચાના છેલા અંકમાં અને તે પૂર્વના અંકમાં આપ લખે છે કે, “બાંધનાર પક્ષે મુંબઈથી પત્ર લખાવીને ચર્ચા શરૂ કરાવી છે.” આ વિષે સ્પષ્ટ ખુલાસે અમે પૂર્વના લેખમાં કરી ગયા છીએ તેમ છતાં જણાવવાનું કે આ વાત ખોટી છેપાયા વિનાની છે અને સમાજને ઊંધા પાટા બંધાવવા જેવી છે એટલે જે તે વાત સત્ય હોય તે તે પત્ર તથા લખનારના નામ-ઠામ સાથે પ્રસિદ્ધ કરે. બાકી એક વિદ્વાનનું ચિરસ્થાયી વાકય છે કે “છેડા માણસેને થોડા વખત સુધી અવળું સમજાવી શકાય છે પણ સર્વે જનેને લાંબા સમય સુધી બનાવી શકાતા નથી. એટલે સમાજમાં આવી ઊલટી રીત આપની હવે ચાલવી અશક્ય છે. સિહચાના અંકમાં લીધેલ સમાલોચનામાં કેવળ પીષ્ટપેષણ હેઈ કેટલીક બાબતેને જતી કરી છે. શાસનદેવ સહુને સન્મતિ આપે એવી શુભેચ્છા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪ ૮૭ : પ્રશ્ન સિહચવતીય વર્ષ અંક ૭ મે, તા. ૧૯-૧-૩૫ ૧. શ્રી પંચવસ્તુની વિ ગાથાની ટીકામાં વિધિથી ચા પાઠને સાક્ષાત અર્થ મુખે મુહપતિ બાંધી નન્તિસૂત્ર સાંભળવું એ નથી. માત્ર ચર્ચાસાર મુખ્યબંધનની સિદ્ધિ માટે હેવાથી તે અર્થ કર્યો છે એમ તમારું કથન બંધનમાં તેની નિરુપયોગિતા સ્વી'કારાવે છે. ૨. તે ગાથાને અપિ શબ્દ નંદિસત્રના વક્તાની શ્રેતા જેવી દશા જણવી વક્તાને પણ મુખ્યબંધન ન હતું એમ સ્પષ્ટ કરે છે તે વાત તમારે અસ્વીકાર્ય નથી, ૩. શ્રી શીલાંકાચાર્ય ને શ્રી જિનભદ્રાચાર્યને વિધિપ્રપાન પાઠ તે ગ્રન્થની પ્રાપ્તિ વિનાનો છે. તિલકાચાર્યની સમાચારીમાં કાલગ્રહણ વિધિમાં કાને મુહપત્તિ રાખવા જણાવે છે, પણ વ્યાખ્યાન કે બંધનની વાત જ નથી. ૪. પિત્ય શબ્દને પિત પર્યાય કરતાં પત્રક અને પોતાને ધન્ડસમાસ ભૂલાઈ ગયો છે. પત્રક શબ્દથી કાગળ જ લેવામાં ભૂલ થઈ એમ હવે સમજાયું હશે. ૫. રમુખ આગળ મુહપત્તિ રાખવાની શ્રી આદીશ્વર ચરિત્ર ૧. શ્રી શીલાંકાચાર્ય ને શ્રી જિનભદ્રાચાર્યને વિધિપ્રપા નામને કન્ય આપના હસ્તકમાં ન આવે એટલે તે ગ્રન્ય જ નહી એમ કહેનારા દેષિત ઠરે છે. એવા કેટલાએ ગ્રન્થા આપના હાથમાં નહી આવેલા હોય એમ આપને શું નથી લાગતું? ૨. આદીપરિચરિત્ર કે પુષ્પમાલાનું નામ આપી આપની અભિલાષાને તૃપ્ત કરવા ચાહતા હો તો તે ગલત છે. નામ આપવાથી કાર્યસિદ્ધિ નથી પણ સંબંધપૂર્વક પાઠ આપવાથી કાર્યસિદ્ધિ છે તે યાનમાં રાખો. અસંબંધવાળા પાઠથી પણ કાર્યસિદ્ધિને અભાવ આપને શું નથી દેખાતે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ : ż : અને પુષ્પમાલા વિગેરેની વાત દેશના વખતની છે તેમ તે! તે સ્થાન જોવાથી સમજી શકાશે, ૬. ચર્ચોસારમાં આપેલા ફોટા મુખ સાક્ દેખાડવા માટે આઠથી મુહપત્તિવાળા કર્યાં છે તે કથન તે ફાટાએની કલ્પિતતા જણાવવા બસ છે. ૭. એક પણ પુરાવા હજી સુધી વ્યાખ્યાન વખતે મુખ બંધનના ચર્ચા-સારથી કે આટલા લેખાથી આપી શકાય। નથી માટે તેની જાહેરાત કરવી જરૂરી છે. ૧. આટલા લેખામાં કેટલાએ પુરાવા આપની આગળ મૂકેલા છતાં તે પુરાવા આપની બુદ્ધિમાં ન આવે તે દોષ કોના ? બુદ્ધિના કે આગ્રહને ? જવામ સિદ્ધચક્ર, અંક ૭મેા, તા. ૧૯-૧-૭૫. વ્યાખ્યાનાદિમાં મુખવસ્ત્રિકા બાંધવાનુ પ્રમાણુ નીચેના પાઠથી આપ સ્વીકારી લેશે. 1.શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ મુહપત્તિ બાંધતા હતા તેના પુરાવામાં હીવિજયસૂરિરાસના ત્રંબવત્યા ગામના અધિકારમાં નીચેની કડીઓ મજબૂત ટેકારૂપ છે, હ બિબલેા હર્ષ્ણે મનમાંહિ, દીસે અવલ કૂકારેશ; ગુરુ દેખી શાહ અક્બર, માને મેટા હિંદુ પીરા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૫.૧ | www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ : ૮૯ ઃ હબિબલા એક પ્રશ્ન પૂછતા, કપડાં કયુ અધેષ્ઠ ? શુંક કિતાબ ઉપર જઇ લાગે, તેણે અધ્યા હૈ એહી ભિખàા ક્િર એમ પૂછતા, શુષ્ક પાક કે નાપાક ? 66 હીર કહે “ મુખમાં તવ પાકી, નીકલે . નામ નાપાકી.” · ॥ ૨ ॥ ॥ ૩ ॥ ઉપરનાં વાકયમાં વિજયહીરસૂરીશ્વરજી મહારાજના સમયમાં હબિબલાને ખૂદ હીરસૂરીશ્વરજી મહારાજને પ્રશ્ન છે, પણ આજના વીસમી સદીના જમાનામાં નાના-મોટાં તાડપત્રાનાં પાનાના પ્રશ્નો. આ બંનેની અવસ્થાનું જ્ઞાન આપણુને કેટલુ કરાવે? એક મુસલમાન સૂબાને પ્રશ્ન-હીરસૂરીશ્વરજી મહારાજે મુખવસ્ત્રિકા મુખ પર બાંધી, વ્યાખ્યાનની શ્રેણી ચાલતાં પ્રશ્ન, જવાબ—ખિતાબ પર ચૂક પડે વાસ્તે મુખે મુખવસ્ત્રિકા બાંધેલ છે. પ્રશ્ન - ’કે પાક કે નાપાક ? ' જવાબ−જ્યાં સુધી માંમાં રહે ત્યાં સુધી પાક અને બ્હાર નીકળે ત્યારે નાપાક. આટલા જવાબસવાલમાં બધીએ વાત જાણુકારને આવી જાય છે ત્યારે અમારા મુરબ્બી મુનિરાજો સાદી અને સરલ વાતા ધ્યાનમાં નહી લેતાં ખંડનાત્મક ન્યાયની શૈલી સ્વીકારી કાય માં ગુંથાય તે કેવું આશ્રય ? ૨. આદીશ્વર ચરિત્રમાં ઝુલાવ્યુવમુળું વન્યસ્તમુલયદિ એ પાઠમાં વિન્યસ્ત શબ્દનું હેાવાપણું અને હસ્ત શબ્દનુ ન હેાવાપણું' મુહપત્તિનુ આંધવું જ સાબિત કરે છે, ૩, જે રીતે અમા સાબિત કરીએ છીએ કે બુટેરાયજી મહારાજના વખતથી જ હાથમાં મુહપત્તિ રાખી વ્યાખ્યાન વાંચવાનું શરૂ થયુ તેવી રીતે લાંબા તાડપત્રથી જ બાંધવાનું શરૂ થયુ એનુ’પુરૂષપ્રમાણુ કે શાસ્ત્રપ્રમાણુ પણુ આપ આપી શકતા નથી. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ૪. પરંતુ અમે સજજડ પુરા વિપાકસૂત્રને આપી શકીએ છીએ કે भयचं गायम ! तुम्भे वियणं भंते ! मुहपोसियाए मुहं बंधा तते गं भगवं गोतमे मियादेवीए एवं वुत्ते समाणे मुहपत्तियाए मुहं वैधति। અર્થ - ભગવાન ગૌતમપ્રભ ! આપ પણ મુહપત્તિ વડે મેં બાંધે તેથી તે ભગવાન ગૌતમસ્વામી મૃગાદેવીએ એ પ્રમાણે કહ્યું એટલે મુહપત્તિથી મોટું બાંધે છે. મૃગાદેવી બીજા વસ્ત્રાદિકથી બાંધવાનું ન કહેતા મુહપત્તિથી જ બાંધવાનું કહે છે, એથી સાબિત થામ છે કે પ્રસંગે પાત ગણુધરામાં પણ મુહપત્તિ બાંધવાનો રિવાજ હતો અને મુહપત્તિ બાંધવાના પ્રસંગમાં વ્યાખ્યાનને પ્રસંગ મુખ્ય અને મહત્વનો છે. ૫. ઉપરની વસ્તુને પ્રશ્નોત્તરસાર્ધશતક ગદ્યની પણ સમ્ય અનુમતિ છે. ગળધરામિc ઘણાંવરે કુણે ખુણati - सीत् न सर्वदा यदि सर्वदा बद्धा भवेत् तहि विपाकसूत्रपाठासंगतिः स्यात् । ભાવાર્થ-ગણુધરાદિવડે પણ પ્રસંગોપાત મુખ પર મુહપત્તિ બંધાતી હતી (સર્વદા નહિ), જે સર્વદા બંધાયેલી હોય તો વિપાક સૂત્રના પાઠને વિરોધ આવે, ૬. તદુપરાંત બહુત શ્રીમાન વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ (આત્મારામજી) પણ વસ્તુને જે કે અમલમાં નહાતી મૂકી છતાં આ વાતને સમ્મત હતા એમ તેઓશ્રીના લખેલા અને મુનિશ્રી વલ્લભવિજય શ્રીમાન વિજયવલ્લભસૂરિજી)ના સહીવાળા કાગળ પરથી બિત થાય છે. આ રહ્યો તે પત્ર, * શ્રી મુ. સુરત બંદર, मुनिश्री आलमचंदजी योग्य लि. प्राचार्य महाराज Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ श्री श्री श्री १००८ श्रीमद्विजयानंदसूरीश्वरजी (शात्मारामजी) महाराजजी आदि साधु मंडल ठाणे ७ के तर्फ खे वयाऽनु. अंदणा १००८ बार वाचनी। चिठी तुमारी आई, समाचार सर्व जाणा है। यहां सर्व साधु सातामें है, तुमारी साता समचार लिखनाः... मुहपत्ति विशे हमारा कहना इतना ही है कि मुत्पत्ति बंधवी अच्छी है और घणे दिनों से परंपरा चली आई है इन को लोपना यह अच्छा नहीं । हम बंधना अच्छी जाणते है, परन्तु हम दुंदीए लोक में से मुहपत्ति तोडके नीकले है इस वास्ते हम बंध नहीं सके है और जो कहि बंधकी इच्छीप तो यहां बड़ी निंदा होती है और सत्य धर्म में आये हुप लोको के मन में हीलचली होजावे इस धास्ते नहीं बंध सके है सो जाना । अपरंच हमारी सलाह मानते. हो. झे तुमको मुहपत्ति बंधन में कुछ भी हानि नहीं है, क्यों कि तुमारे गुरु बंधते है और तुम नहीं बंधो वह अच्छो बात वहीं है। आगे जैसी तुमारी मरजी, हमने तो हमारा अभिः प्राय लीख दीया है सो जाणना । और हमको तो तुम बांधोगे तो भी वैसा हो और नहीं बांधो तो भी वैसा ही हो, परंतु तमारे हितके वास्ते लिखा है, आगे जैसी तमारी मरजी ।। १९४७ कारतक वदि ०)) वार बुध सखत वल्लभविजय वंदना वांचनी । दीवालो के रोज दश बजे चिठी लिखी है। [ શ્રીમદ્ આત્મારામજીએ મુહપતિ બાંધવા સંબંધે સુરત બિરાજતા મુનિ મહારાજ શ્રી આલમચંદજીને આપેલ તેમના પત્રને પ્રત્યુત્તર -શ્રી મુહપત્તિ ચર્ચાસારના બ્રેક પરથી.] ૭, વર્ષ બીજાના અંક ૨૦ માં આપ લખે છે કે-“લાંબા તાડપત્ર પરથી વ્યાખ્યાન વાંચતી વખતે પૂર્વપુરુષોએ મુહપત્તિ બાંધી, ” આગળ જતાં અંક ૨૨ માં આપ લખો છો કે–“નાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ કે કાગળના પુસ્તકે પહેલાં હતાં તેને પુરાવો દેવો.” તો અમે જણાવીએ છીએ કે નિશિથચૂર્ણિમાં સ્પષ્ટ પાઠ છે કે – - दिहो बाहल्ल पुहुत्तेणं तुल्लो चतुरस्सो गंडीपुत्थगो, अंते तणुप्रो मझे पिहलो अप बाहल्लो कच्छभी चतुरङ्गलो दोहोवा वृत्ताकृति मुट्ठी पुत्थगो अहवा चतुरङ्गुलो दोहो चउरस्सो मुट्ठि पुत्थगो, दुगई फलगा-संपुडगं, दोहो हस्सो वा पिहलो अप्प बाहलो छिवाडी, अहवा तणु पत्तेहि उस्सिओ छिवाडी" ति આમાં મુષ્ટિ પુસ્તક વિગેરે પાઠ સ્પષ્ટ સુચવે છે કે પહેલા એટલે દેવર્ધિગણિ પહેલા પણ પુસ્તકે હતાં અને તે નાના પણ હતાં. : ૮. આના દર્શિત પુરાવામાં અત્યારે પણ કાગદ, તાડપત્ર, વાજ, પત્રાદિ પર લખેલી પ્રતો મળી આવે છે અને સૌથી વધારે સ્પષ્ટ અને સુંદર પુરાવા આપના જ શબ્દ છે. વર્ષ ૩, અંક ૧૩૧૪-૧૫ પાનું ૩૪-૩૪૩માં નીચેના ફકરામાં આપ પોતે જ તે વાતની કબુલાત આપના જ શબ્દોમાં કરે છે. “ભગવાન મહાવીર વખતે પણ પુસ્તકોની હયાતી. આ ઉપરથી તેમજ ભગવાન મહાવીર મહારાજના કેવળજ્ઞાનની પહેલાં જિનદાસ નામનો શેઠ અષ્ટમી અને ચતુર્દશીએ પૌષધ કરીને પુસ્તક વાંચતો હતો, આ વાત આવશ્યક વિગેરે સુત્રામાં સ્પષ્ટ હોવાથી સિદ્ધાન્ત અને શાસ્ત્રના પુસ્તકનું લખવું શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણજી પછી જ થયું છે અને તેથી આ શ્રી પાળ મહારાજે કરેલી જ્ઞાનની આરાધનામાં પુસ્તકો લખવા સંબંધી આવતો અધિકાર અસંગત છે એમ કહી શકાય નહી. ભગવાન દેવર્ધિગણુ ક્ષમાશ્રમણજીએ આગમ પુરતક પાના ઉપર લખ્યાં, અથત પહેલાં બીજાં શાસ્ત્રો પુસ્તક પાના ઉપર લખાએલાં હતાં પણ આગમો પુસ્તક પાના ઉપર લખાએલાં ન હતાં એમ કહેવું પરંતુ શ્રતસ્કંધના અધિકારમાં દ્રવ્યશ્રત તરીકે પુસ્તક પાના લીધેલાં હોવાથી અને શ્રુતસ્કંધ તરીકે વિભાગ આગમમાં જ પડતા હેવાથી આગમે પહેલાં લખાતાં જ ન હતાં એમ કહી શકાય નહીં. એટલી વાત જરૂર છે કે અંગાદિકનું જ્ઞાન આચાર્યાદિક પરંપરાઠારાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ શાસનમાં પ્રવર્તતું હોવાથી નિગ્રંથ શ્રમણ ભગવંતને આગમ પુસ્તકે ની જરૂર રહેતી ન હતી અને તેથી પાંચ પ્રકારના પુસ્તકમાંથી કોઈપણ પ્રકારનાં પુસ્તક રાખવા, લખવા કે બાંધીને સાચવવાં એ દરેકમાં નિસ્પગિતા હેવા સાથે ઉપાધિપણને લીધે પ્રાયશ્ચિત આપત્તિ શાસ્ત્રકારોએ જણાવેલી છે. પણ ભગવાન વજસ્વામીજી સરખાને કરાવેલા અભ્યાસની સ્થિતિને વિચાર કરતા ધારણું રહિત એવા શ્રમણ નિર્ચન્યાદિ માટે પણ પુસ્તકોને ઉપયોગ થતો નહતો કે? આગમના પુસ્તકે રખાતાં નહતાં કે? એમ કહી શકાય તેમ નથી. વળી પહેલા કાગળના પુસ્તકે નહતા તેને આપ જ શો પુરાવો આપી શકો છો ? ૯. તો છેવટમાં અમે આપને પૂછીએ છીએ કે પરંપરાથી અગર શાસ્ત્રપાઠથી કોઈ પણ રીતે આપને આ વસ્તુ ( મુહપત્તિનું વ્યાખ્યાન સમયે બાંધવું ) માન્ય છે કે નહીં ? ૧૦. અને “ વ્યાખ્યાનકારમાં મુહપત્તિ બાંધનાર અને નહી બાંધનારમાં આરાધક કોણ ? અને વિરાધક કોણ ?” એ અમારા પ્રશ્નને પ્રત્યુત્તર હજુ સુધી કેમ મળતો નથી ? ૧૧. પ્રતિ-સમાલોચનાની સમાપ્તિમાં અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે વસ્તુનું પિષ્ટપેષણ નહી કરતાં છેલ્લા બે પ્રશ્નનો ( ૯-૧૦ ) જાહેર ખુલાસે જેને જનતાને આપી દેશે, અને પાંચ પ્રકારનાં પુસ્તકે ઠેઠથી હોવાથી અમુક વખતે લાંબા તાડપત્રના જ પુરત હતાં અને તેથી જ મુહપત્તિ બાંધવાનું શરૂ થયું તે કહેવું પુરૂષ અને શાસ્ત્ર પ્રમાણ વિનાનું હોવાથી ભાજબી નથી. આપને પણું તેવા ચિત્ર જોવામાં આવ્યાં હશે, તેથી જ પૂછવા છતાં પણ નિષેધ કરેલો નથી. એટલે આપના જોવામાં પણ તેવાં ચિત્રો આવ્યા હોવાનું અનુમાન થાય છે. મુહપતિ બાંધવાનો પરિવાર સહિત આદર કરશો તો ચર્ચાસારનાં ચિત્રો કરતાં પણ પ્રાચીન ચિત્રો પ્રયત્ન કરીને રજૂ કરશું. આચાર્યશ્રી વિજયેહષસૂરીશ્વરજી મહારાજ, પુનાસીટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન સિહય, વતીય વર્ષ, ભાદરવા વદ ૦)) શુક્રવાર ૧૯૯૧ અંક ૨૪ ૧. વિપાકનું બંધન ગધથી બચવા - ૨. નાના વખતે બંધનને લેખ નથી. આરોહ મોટામાં ઘણે છે. 8. વિન્યસ્ત શબ્દ છે તે ન્યાસ કરનારને ખેંચે છે. સુબહ ખ નથી ૪. કાગળ લખનારને માનતા હોય તેને પૂછવું. ૫. ચર્ચા-સાર બેટા અર્થવાળા ને કલ્પિત ટાવાળા જ છે. ૬. વ્યાખ્યાનની વખતે બાંધવાને લેખ હોય તો કોઈને પણ માનવામાં વાંધો હોય જ નહીં, પણ હજુ સુધી એક પણ તે લેખ છે જ કયાં? ૭. શાસ્ત્રના અર્થને ફેરવે તે પરંપરા છે. તે વખત ઉપયોગ નથી રહે તે માટે બાંધું છું ધારી બાંધે છે અથવા લિંગ ફરી જાય છે, પ્રમાદને પોષણ મળે છે, વિધિશાસ્ત્રોમાં લેખ નથી અને ઉપયોગ શકય છે; માટે ન બાંધવી સારી છે. માને ને બાંધે છે તે બંને આરાધક થાય. જવાબ ૧. વિપાક સૂત્રમાં જે ગૌતમસ્વામી પ્રભુએ મુખત્રિકાને બાંધી પણ નાક અને કાનના સંબંધવાળી બાંધેલ હશે કે અન્ય રીતે? ગધથી બચવા પ્રભુ ગૌતમસ્વામીએ બાંધી તે વાત તે સ્પષ્ટ રીતે સૂત્રના મૂળમાં જ વર્ણવેલ છે. જ્યારે જીવો દૂધીથી બચવા મુખવસ્ત્રિકાનો બાંધવા રૂપમાં ઉપયોગ કરે છે તે ખૂદ તીર્થંકરની વાણીધારાએ નીકળેલા શબ્દોને ગણધર પ્રભુએ ગુંથી જે આગમ રૂપમાં રજૂ કર્યા છે તે આગમોની આશાતના દૂર કરવા પૂર્વ મહાપુરુષના ઘેરી રસ્તાને નાબુદ કરવા ભાગ્યશાળી બને તેને સજજન ન કેવી ઉપમાને આપે તે વિચારણીય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨. ચર્ચા–સારમાં જેટલા લે જે જે વિધાનમાં આપેલા છે તે તે પાઠ અર્થસંબધથી લગારે ફેરફાર નથી. દુનિયાની કહેવતને આશ્રય લઇએ તો “જેને કમળા થયા હોય તે તે દરેકને પીળા રૂપમાં દેખે.” આ કહેવતને યાદ કરાય તે જ ધ્યાનમાં આવે, નહી તે બધું એ અવળા રૂપમાં જ દેખાય ને? પણ મારા મુરબ્બી ભાઈઓ, જેટલું આપણાથી બની શકે તે જ પ્રમાણે વિચા કરાય. “શાસ્ત્ર ગહન, શાસ્ત્રનાં અર્થો પણ ગહન જે માણસની જેવી પ્રણાલિકા હેય તે જ તેવું રવીકારી શકે છે. આપણામાં પણ આપની વાતને જે સત્ય રૂપમાં સ્વીકારી લે તે આપણને ખૂબ હાલો લાગે છે? પણ ન સ્વીકારી શકાય તે તે વ્યક્તિને આપ હલકે પાડવા પ્રયત્ન નથી કરતા શું ? આટલું આપ વિચારો એટલે બસ. સત્ય વસ્તુ આપની પાસે અવશ્ય આવી ઊભી રહેશે. સત્ય વસ્તુની અવગાહના આપણાથી જ્યાં સુધી કરાય નહી ત્યાં સુધી આપણે પરિભ્રમણ કરવાનું ખરું ને? ચર્ચાન્સાર સત્ય જ છે. ખેરું કહેનાર આત્મા આત્માને બમિત બનાવે છે. પિતાને કક્કો ખરે કરવા પ્રયત્ન કરે છે ને? ૩. શાસ્ત્રના અર્થને ફેરવે તે ભવોની પરંપરા વધારે છે અને શાસ્ત્રને શસ્ત્રરૂપે પરિણભાવે તેનું શું? વાતે વિચારાય તે જ બુધિગ્રાહી કહી શકાય ને? ૪. તે વખત ઉપયોગ નથી રહેતો વાતે બાંધું છું. આ પ્રશ્નને અવલંબી લખાય કે જૈનાચાર્ય વિજયહીરસૂરીશ્વરજી મહારાજને ઉપ ગ રહેતું ન હતું એટલે બાંધતા હતા ને? આ વીસમી સદીના જમાનામાં આપણે જેવા ઉપયોગ રાખનારા જીવો ખૂબ જ છે ને? આપણુ કરતાં વિજયહીરસૂરીશ્વરજી મહારાજ જેવાને ઉપયોગનો અભાવ હતો ને? એટલે બાંધતા હશે. વાહ! ! ! જમાનાની બલિહારી છે ! જેનામાં ઉપયોગ, ક્રિયા વગેરેને અભાવ દષ્ટિગોચર કરતા હોઈએ ત્યાં ઉપયોગના સદ્દભાવનાને પિષવા મન લલચાય ત્યાં બાકી રહ્યું શું? બાંધનાર બાંધવી માને અને નહી બાંધનાર શું પ્રમાદના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ પિષણરૂપ બને અને પૂર્વે મહાન પુષે વ્યાખ્યાનાદિમાં સુખવસ્ત્રિકા બાંધી વ્યાખ્યાનાદિ કરતા હતા તો તે આત્માઓને પ્રમાદનું પોષણ થયું ને ? તમારા જ લખાણ પરથી પૂર્વે જેટજેટલા આચાર્યો વ્યાખ્યાનાદિમાં મુખત્રિકાનું બંધન સ્વીકારી બાંધતા તે બધાએ પ્રમાદના પોષણરૂપ થયા ને ? આ પના કરતાં પૂર્વ મહાપુરૂષો નિઃપ્રમાદી હતા તે તમારે રવીકારવું જ પડશે. યશવિજયજી મહારાજ, પંન્યાસજી સત્યવિજયજી મહારાજ વિગેરે મહાન પુરૂષો અપ્રમાદી હતા તે તેના જીવન પરથી આપણને માલુમ પડે છે, તો તેવા પુરૂષોને પ્રમાદી બનાવતાં આપણે શું પ્રમાદી નથી બનતા ? | મુખવશિકાને વ્યાખ્યાનાદિમાં નહી બાંધનાર આત્મા નિર્વાદ પ્રણાલિકાને ધ્વંસ કરનાર શું આપને નથી લાગતું? સાવલ પ્રણાલિકાને સ્વીકારનાર આપણને નથી લાગતી શું ? એક વસ્તુને નાશ કરવા જેટલી કાશીશ થાય તેટલી જ આપણું ભવપરંપરા શું વૃદ્ધિ પામતી દેખાતી નથી ? સાથે જ્ઞાનાવરણું કર્મ અને આશા તના નથી દેખાતી શું ? અને ત્યારથી આપણે ચારિત્રનું અંગ મુખત્રિકાને અમુક અંશે ગુમાવેલી નથી શું ? ઉપયોગ રાખનારા પણ કેટલા ઉપગપૂર્વક વર્તી રહેલા છે તે તો તમારી અને મારી દષ્ટિ બહાર નથી. નાનામાંથી આપણે મોટું ઘણું યે ગુમાવ્યું છે અને ગુમાવતા જઈએ છીએ તે જે ધ્યાનમાં આવે તો નજરોનજર બધુંએ તરી આવે છે. જમાલી જેવા તીર્થકરની અમુક એક બાબત નહી માનનારા નિહવરૂપમાં મૂકાયા, તો આપણની ગણતરી શેમાં ? લેખક-પંન્યાસ કલ્યાણવિજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ સમાલોચના પર દષ્ટિપાત તા. ૧૮ નવેંબર ૧૯૩૪ હાલ શ્વેતામ્બર જૈન સાધુઓમાં બે પક્ષ છે. એક પક્ષ વ્યાખ્યાન સમયે મુહપતિ મુખ ઉપર બાંધે છે ત્યારે બીજો પક્ષ નથી બાંધતો અને માનસિક કલ્પનાઓથી સત્ય વસ્તુને અસત્યના રૂપમાં જાહેર કરે છે. વ્યાખ્યાન સમયે મુહપત્તિ બાંધવાનો રિવાજ મારી સમજ પ્રમાણે અને વાદીતાલ સાતિસૂરિવિરચિત ચૈત્યવંદન મહાભાષ્યના આધારે તીર્થની સ્થાપના થઈ ત્યારથી ચાલુ થયેલ હોવો જોઈએ. તદ– सिंहापणे निसनो पाए ठविउण पायपीठमि । ષણ કો બિના રે ગુગર / ૮૦ મા तेणं चिय सूरिवहा कुणंति वक्खाण जोगमुहाए । . जं ते जिणपडिस्वा धरति मुहपत्ति नवरं ॥ ८५॥ અર્થજિનેશ્વર ભગવાન સિંહાસન ઉપર બેસી, પાપીઠ ઉપર પગ સ્થાપન કરી, હાથમાં યોગમુદ્રા ધારણ કરીને દેશના આપે છે, તેથી જિનેશ્વરના પ્રતિરૂપ (પ્રતિનિધિરૂ૫) ગણધર મહારાજાએ પણ યોગમુદ્રાએ જ ધર્મદેશના આપે છે. વિશેષમાં એટલું કે તેઓ મુહપત્તિ ધારણ કરે છે. અહિં ગણધરને માટે મુહપત્તિ ધારણ કરીને ચોગમુદ્રાએ દેશના આપવાનું લખ્યું છે –ોગમુકા-બે હાથની અન્ય દશ આંગલીઓ ભરાવીને હાથની કોણી પેટ ઉપર રાખે તે પગમુદ્રા કહેવાય. અર્થની દેશના આપનાર આચાર્ય તીર્થકર તુલ્ય છે એમ વ્યવહાર ભાષ્યના ૬ ઠ્ઠા ઉદ્દેશાની ગાથા ૨૦૨ માં કહ્યું છે. અહિં યોગમુદ્રા જિનેશ્વરના અનુકરણને માટે છે અને સાવલ ભાષાના પરિહાર માટે મુહપત્તિ ધારણ કરવાનું કહ્યું છે. અત્રે નહિ બાંધનાર પક્ષ ધતિ પદનો અર્થ હાથમાં રાખવાનો કરે છે, પરંતુ મૂલ ગાથાની અંદર તો હાથમાં ફક્ત યોગમુદ્રા જ ધારણ કરવાનું વિધાન છે. સાથે મુહપત્તિ રાખવાનો નિર્દેશ નથી એટલે મુહપત્તિ જુદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ટેટ: પડે છે, તેથી તે સાવધ ભાષાના પરિહાર માટે મુખ પર ધારણ કરવી જોઈએ. ગમુંદ્રાની સાથે જે મુહપત્તિ હાથમાં રાખે તો તે ચોગમુદ્રા સાવલ ભાષાની પરિહાર માટે ઠેઠ મુખ સુધી લઈ જવી પડે. ત્યાં સુધી લઈ જવાનું અથવા મુખને નીચું રાખવાનું વિધાન આ ગાથામાં નથી, માટે શાંતિ પદને અર્થ મુહપતિ હાથમાં રાખવી એ કરતાં મુખ પર ધારણ કરવી એટલે બાંધવી એ અર્થ જ અથપત્તિ ન્યાયથી સુસંગત લાગે છે. એ મુહપતિ બંધન પુસ્તક ઉપરથી વ્યાખ્યાન વાંચવાનું હોય ત્યારે થંકથી થતી શ્રુતજ્ઞાનની આશાતના અને સાવદ્ય ભાષાના પરિહારને માટે છે. નહિ કે પ્રમાદ! હાલ જે કે તથા પ્રકારના શારીરિક બલના અભાવે વ્યાખ્યાન પૂર્ણ થાય ત્યાં સુધી યોગમુદ્રા રહી શકતી નથી, મંગલાચરણ સુધી રહે છે તેથી મુહપતિ મુખ ઉપર ન બાંધતા હાથમાં જ રાખવી એમ ન કહી શકાય કેમકે મુહપતિ બંધનનો વિષય જ ભિન્ન છે. જેઓ મુહપતિ બાંધતા નથી અને પુસ્તક ઉપરથી વ્યાખ્યાન કરે છે, તેઓ જેથી થતી છતાાનની આશાતના અને સાવલ ભાષાને પરિહાર કેટલો કરી શકે છે એ તો શ્રોતાઓને પ્રત્યક્ષ જ છે. નહિ બાંધનાર પક્ષ એવી દલીલ કરે છે કે બીજા સમયમાં શ્રુતજ્ઞાનની અંશાતના દૂર કરવા માટે કેમ બાંધતા નથી? એના પ્રત્યુત્તરમાં કહેવાનું કે ગણધરે મહારાજા આદિ પૂર્વ પુરુષોએ બાંધેલ નથી, પણ મુહપત્તિનો ઉપયોગ જ રાખેલ છે; તેથી અમે પણ ઉપયોગ રાખીએ છીએ. જેમ હાલ કાળની વિષમતાને લઈને ચારિત્રના શાસ્ત્રોક્ત ઉત્તરગુણાનું સંવશે પાલન થતું નથી, તેથી કંઈ મૂલગુણેને ત્યાગ થડ જ કરાય છે અને કરે તો ચારિત્રને અભાવ થાય તેવી રીતે ધર્મદેશના સમયે યોગમુદ્રા ન રહી શકે એટલે મુહપત્તિ બંધનને પણ છેડી દેવું એ શું એગ્ય છે? નહિ બાંધનાર પક્ષની શાસ્ત્રશન્ય અને માનસિક કલ્પનાથી ઉદભવેલી અસત્ય દલીલોથી ભદ્રિક જીવો ઊધે રસ્તે ન દેરાય, જિનેશ્વરની આશાના આરાધક બને અને અન્ય વસ્તુને ઓળખે તે માટે જ બાંધનાર પક્ષ તરફથી મુહપત્તિ ચર્ચાસાર” નામનું પુસ્તક પ્રકાશિત થયેલ છે તે વાંચવાથી સુજ્ઞ સમદષ્ટિ મનુષ્ય તેની ઉપયોગિતા જાણી શકે છે. એ જ પુસ્તકની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ સમાચના કરતા સિદ્ધયકાર તા. ૨૬-૭-૩૪ ના અંક માં લખે છે કે “ લાંબા તાડપત્ર ઉપરશી વ્યાખ્યાન વાંચસ્થા વખતે પૂર્વ પુરુષોએ મુહપત્તિ બાંધી અને તે એક હાથે પાનાં વિચાય તેવી પ્રતાના વખતમાં ચાલુ રહી, પણ તે નીકળી જવી ચગ્ય હોઈ નીકળી ગઈ છે એમ માનવું શું ખોટું છે ?” અતિહાસિક દૃષ્ટિએ વિચાર કરતાં એમ લાગે છે કે વીર સં. ૯૮૦ માં અંતિમ પૂર્વધર શ્રી દેવહિંગણી ક્ષમાક્ષમણુ મહારાજાએ આગ પુસ્તકારૂઢ કર્યા એટલે તાડપત્ર પર લખાયા તે સમયથી વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધવાની શરૂઆત થઈ હોય એમ સાગરજી પોતાના શબ્દોથી મુહપત્તિ બાંધવાનું જાહેર કરે છે. આજદિન પર્યત એ પ્રવૃત્તિ ચાલે છે, એમ જેને જગત સારી રીતે જાણે છે. તાડપત્ર ઉપર પુસ્તકે લખાયાને આજે ૫૦૦) વર્ષ થયાં છે એટલે મુહપતિ બાંધવાનો રિવાજ સમાલોચનાના કથન પ્રમાણે આજકાલ તો ન જ ગણાય; પણ ૧૪૦૦ અથવા ૧૫૦૦ વર્ષ પ્રાચીન ગણાય. વિક્રમ સં. ૧૨ની આસપાસ ચત્યવાસ શરૂ થયો હતો. અને મુનિસુંદરસૂરીશ્વરજીના સમયમાં તેને અંત આવ્યો હતો. પૂર્વધર કાલિકાચાર્ય મહારાજે શાલિવાહન રાજાના કહેવાથી ભાદરવા શુ. ૪ ના દિવસે સાંવત્સરિક પર્વ કર્યું અને તે સમયના સર્વ ગીતાર્થોએ એને સંમતિ આપી. એટલે પૂર્વાચાર્યોની પરંપરાથી ચોથના દિવસે એ પર્વની આરાધના કરાય છે. વિક્રમ સં. ૧૧૫૬ માં ચંદ્રપ્રભસૂરિએ ચોથને વિરોધ કર્યો એમ ઇતિહાસ કહે છે. આ એથની આરાધના પરંપરાથી છે એમ ધર્મ સંગ્રહમાં પણ લખ્યું છે, કેઈ સ્થલે સૂત્રમાં વિધાન નથી. નિશિથચૂર્ણિમાં ચોથને કારણિક કહેલ છે, છતાં આ બાબત સાગરજી જરાએ વિરોધ કરતા નથી અને પરંપરાને સૂત્ર તુલ્ય માનીને તેનું સમર્થન કરે છે, તો પછી આ મુહપત્તિ બંધનની પરંપરાને તેઓશ્રી કેમ તોડે છે એને હેતુ સમજાતો નથી. પરંપરા તોડનારને માટે આનંદધનજી મહારાજ શું કહે છે? चरणि भाष्य सूत्र नियुक्ति वृत्ति परंपर अनुभव रे । समये पुरुषना अंग कह्या ए जे छेदे ते दुरभव रे ॥ ॥८॥ (ગાય સપના) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ * 100 : વ્યાખ્યાન સમયે મુહપત્તિ બાંધવાની પ્રવૃત્તિ અમુક આચાર્યથી શરૂ થઈ છે, એવું અતિહાસિક પ્રમાણ સાગરજી મહારાજ પણ આપી શક્તા નથી તેમજ અંતિમ પૂર્વધર દેવદ્ધિગણી ક્ષમક્ષમણ મહારાજથી આરંભીને અત્યાર સુધીમાં માનતુંગરિજી યાકિનીમહારાસનું હરિભદ્રસૂરિજી, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી, સેમિપ્રભસૂરિજી, મુનિસુંદરસૂરિ, આણંદવિમળમૂરિ, જગદગુરુ હીરવિજયસૂરિ, પ્રખર વિદ્વાન ઉપાધ્યાયશ્રી યશોવિજયજીગણી વિગેરે ઘણુ વિદ્વાન થયા છે. એમાંથી અમુક આચાર્યો મુપત્તિ બાંધવાને વિરોધ કર્યો એ પણ એતિહાસિક પુરાવો આપી શકતા નથી, છતાં સમાલોચક પિતાના શબ્દોમાં એમ જાહેર કરે છે કે “નીકળી જવી યોગ્ય હાઈ” તો તેઓશ્રી કઈ અપેક્ષાએ 150 વર્ષની જૂની પરંપરાને નીકળી જવી યોગ્ય સમજે છે? જો એમ માનતા હોય કે મુહપત્તિ બાંધવી એ કુલિંગ છે (?) તે ગણધર મહારાજાએ પણ અવસરે અવસર મુહપતિ બાંધી છે એમ પ્રશ્નોત્તરસાર્ધશતકમાં લખ્યું છે અને વિપાકસૂત્રમાં ગૌતમસ્વામીજીને દાખલો છે, એટલે કુલિંગ પણ કહી શકાય નહી. કદાચિત સાવલની અપેક્ષાએ નીકળી જવી યોગ્ય માનતા હોય તો તે પણ વ્યાજબી નથી. કેમકે " વ્યાખ્યાન વાંચવા વખતે પૂર્વપુરુષોએ મુહપતિ” એમ તે સિહચકાર પણ પિતાના શબ્દોમાં કબૂલ કરે છે. બીજુ સભાની અંદર પસૂત્ર વાંચવાની શરૂઆત વીર સં. 997 થી થઈ છે. જો કે બીજા વ્યાખ્યાને માટે સમય નિયમ નથી, મરજી પ્રમાણે વંચાય છે; પણ કલ્પસત્રનાં વ્યાખ્યાને તે પૂરા કરવા જ પડે એટલે વધારેમાં વધારે ત્રણ ચાર કલાક તો ચાલે જ; પણ મુહપત્તિ નાક પર રહે, છે તેથી કોઈ કોઈ વાર થુંક લાગે તે પણ નાકમાંથી નીકળતા પવનથી સુકાઈ જાય છે તેથી મુહપતિ બંધનમાં પૂર્વપુરુષોએ છેત્પત્તિને સંભવ માન્ય નથી. જે વ્યાખ્યાન સમયે મુહપત્તિ બાંધવી એમાં છવોત્પત્તિને સંભવરૂપ દેષ હેય તે પૂર્વપુરુષો એવી પ્રવૃતિ કરે જ કેમ ? કેમકે પૂર્વ ત્રિવિધ ત્રિવિધ સર્વ સાવલના ત્યાગી હતા અને એમણે સાવઘ પ્રવૃતિને વિરોધ કર્યો છે તે વાત નિર્વિવાદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com