SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન સિહય, વતીય વર્ષ, ભાદરવા વદ ૦)) શુક્રવાર ૧૯૯૧ અંક ૨૪ ૧. વિપાકનું બંધન ગધથી બચવા - ૨. નાના વખતે બંધનને લેખ નથી. આરોહ મોટામાં ઘણે છે. 8. વિન્યસ્ત શબ્દ છે તે ન્યાસ કરનારને ખેંચે છે. સુબહ ખ નથી ૪. કાગળ લખનારને માનતા હોય તેને પૂછવું. ૫. ચર્ચા-સાર બેટા અર્થવાળા ને કલ્પિત ટાવાળા જ છે. ૬. વ્યાખ્યાનની વખતે બાંધવાને લેખ હોય તો કોઈને પણ માનવામાં વાંધો હોય જ નહીં, પણ હજુ સુધી એક પણ તે લેખ છે જ કયાં? ૭. શાસ્ત્રના અર્થને ફેરવે તે પરંપરા છે. તે વખત ઉપયોગ નથી રહે તે માટે બાંધું છું ધારી બાંધે છે અથવા લિંગ ફરી જાય છે, પ્રમાદને પોષણ મળે છે, વિધિશાસ્ત્રોમાં લેખ નથી અને ઉપયોગ શકય છે; માટે ન બાંધવી સારી છે. માને ને બાંધે છે તે બંને આરાધક થાય. જવાબ ૧. વિપાક સૂત્રમાં જે ગૌતમસ્વામી પ્રભુએ મુખત્રિકાને બાંધી પણ નાક અને કાનના સંબંધવાળી બાંધેલ હશે કે અન્ય રીતે? ગધથી બચવા પ્રભુ ગૌતમસ્વામીએ બાંધી તે વાત તે સ્પષ્ટ રીતે સૂત્રના મૂળમાં જ વર્ણવેલ છે. જ્યારે જીવો દૂધીથી બચવા મુખવસ્ત્રિકાનો બાંધવા રૂપમાં ઉપયોગ કરે છે તે ખૂદ તીર્થંકરની વાણીધારાએ નીકળેલા શબ્દોને ગણધર પ્રભુએ ગુંથી જે આગમ રૂપમાં રજૂ કર્યા છે તે આગમોની આશાતના દૂર કરવા પૂર્વ મહાપુરુષના ઘેરી રસ્તાને નાબુદ કરવા ભાગ્યશાળી બને તેને સજજન ન કેવી ઉપમાને આપે તે વિચારણીય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034559
Book TitleMuhpatti Charchasara
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay
PublisherVijaynitisuri Jain Library
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy