SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ : 21: જામ તા. ૨૫ નવેમ્બર ૧૯૩૪ સમાલોચના પર દૃષ્ટિપાતઃ— "6 ટૂંકા કાગલ ઉપર પ્રતા લખવાની શરૂઆત વિક્રમની ૧૧ મી સદીથી શરૂ થયેલી જણાય છે. શાસનમાન્ય પરમ ગીતા હીરસૂરીશ્વરજી મહારાજા વ્યાપ્યાન સમયે મુહપત્તિ બાંધતા હતા એમ તે સમયના વિદ્યમાન કવિ રુષભદાસજી હીરસૂરિરાસમાં લખે છે. હરિબલે એક પ્રશ્ન પૂછતા. કપડા યું અધેખ ” થુંક ખિતાબ ઉપર જઈ લાગે તેણે બબ્યા હૈ એહિ ! ૧ !! હરિઅલા ક્રૂર એમ પુછતા “ શુક પાક ૐ નાપાક ? ” હીર.કહે “ મુખમાં તવ પાછી, નીકળે નામ નાપાકી ।। ૨ ।। વાચક, એ ગની અંદર તાડે પત્રના લાંબા પાના કે લાંખી પાટલીની ગંધ સરખી પણ નથી. હરિબલ મચ્છી રાસમાં તે! સાધુએ મેઢે મુહપત્તિ આંધી વ્યાખ્યાન કરે એવા ચાકખા અક્ષરો છે. બીજો ખંડ, ૬ ઠ્ઠી ઢાલ. 39 સુલભાધી વડા, માડ તિજ ખટ ક્રમ, સાજન મુખ મુહપત્તિ, બાંધી કહે જિનષમ ।। ૧ । સમાલાચઢની પર પરામાં થઈ ગએલા પૂર્વાપુરૂષાએ પણ મુહપત્તિ બાંધેલી છે, તે સમાયેાચક અને બીજા વૃદ્ઘ માણસે પણ જાણે છે. પૂર્વ પુરૂષાએ મુહપત્તિ બાંધી એટલું સ્વીકાર કરીને એમાં જીવા ત્પત્તિના 'ભવની ૫ના કરી, પૂર્વધર મહારાજા આદિ મહાપુરૂષ ઉપર દોષનું આરેાપણુ કરવું એ પૂપુરૂષાની મશ્કરી નહિ તે બીજી શું કહેવાય ? મુહપત્તિ બાંધનારા હાલ પણુ વિદ્યમાન છે. સમાલાચક પ્રત્યક્ષ જુએ છે છતાં “ નીકળી ગઈ છે” એવુ લખે એ હડહડતું અસત્ય નહિ તે। બીજું શું ? ૧. વ્યાખ્યાન પ્રસંગના ચિત્રામાં મુખના દેખાવની ખાતર મુહપત્તિ બંધન ન કર્યું હોય તેથી મુહપત્તિ નથી બાંધતા એમ શી રીતે કહેવાય ? જીએ લુવારની પાળે ૫ મણિવિજયદ્દાદાની * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034559
Book TitleMuhpatti Charchasara
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay
PublisherVijaynitisuri Jain Library
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy