SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ 192 ૧૦, ૧ગણધર મહારાજે વ્યાખ્યાન વાંચ્યાના પુરાવા આપવા. ૧૧. વ્યાખ્યાન વાંચવામાં મુહપત્તિ વીંધેલા કાનમાં ભરાવવી એવા પુરાવા વિધાનવાળા આપ્યા પછી તેની પ્રમાણિકતા જોવાય. ૧૨. કાનન વીધ્યા હોય તે પણ વસતિ પ્રમાતાં મુખ બાંધી શકાય છે એમ તમે માને છે એટલે સાધુ થતાં પડિલેહણુ કરવા કાન વીંધવા એવા પાઠ તેા તમારે આપવે. ૧૩. થાડે અંતરે મુહપત્તિ રહેવાથી તે સુકાશે ને યતના પણુ થશે.બાંધનારે સંમૂર્છિમની ઉત્પત્તિ ને હિંસામાં બચાવના પાઠ દેવા. ૧૪. ઉંચાયતું કારણુ અધિકતા છે ને તે ચાલુ છે તેમજ તેની પ્રવૃત્તિના નિશીથ આદિમાં સ્પષ્ટ લેખ છે. ૧૫. પમાંધ્યાની વાત કહેનાર સર્વથા જુા છે. તમાએ તે માની તે પશુ નવાઈ છે. ૧. ૧૫ત્ર શબ્દથી કાગળ જ લેવા એ જાઢું હતું ને ? શાસ્ત્રકારે તે। તાડપત્રાદિ લીધાં જ છે. ૧. વિપાક સૂત્રના મૂલ પાઠમાં પ્રભુએ ચાર પડથી મુખ તે। બાંધ્યું વિચારવું. જે કારણ હતું. તેના કરતાં વો ધાએલા હરો ને ? મૃગાપુત્રને દેખવા ગયા ત્યાં ગોતમ હતું ને ? શાથી? કેવા હેતુએ ? તે ‘ આ કારણ અધિક તા નથી ને ? કાન ૨. પ્રમાણિકતા તેા આપની હાલ નેલાઇ રહેલી લાગે છે. પ્રમાક્રિતા વગર પૂર્વાચાર્યોની સહેતુ તથા અનવદ્ય પ્રણાલિકાનો ધ્વસ આપના લખાણાથી આપ શું નથી કરી શકતા ? એ જ પ્રમાણિકતા. ૩. અમારી મુહપત્તિ ચાડે અ ંતરે,જ રહે છે. હાથમાં રહેલી મુહપત્તિ હાથના તેમજ માંના નીકળેલા ચુંથી ભીની પણુ અને તે આપ પ્રત્યક્ષ નહી નેતા હો. ચરીર પર રહેલા ભીના કપડામાં સ’મૂમિ જીવાની ઉત્પત્તિ તા નહી થાય ને ? ૪, જેમ ચાનુ કારણ અધિકતા આપ માને છે તેમ મુહપત્તિકાની અધિકતા આપને શું નથી લાગતી ૫. આપે બાંધી, સાંભળનારે દેખી તા હશે ને ? તે પણ તેવા. ૬. તાઢપત્રને મુખ્ય ગણી વજ્રાદિના પાઠ એક બાનુ મૂકી અય કરે તે નહી ને ? ચાચા૨ે તાડપત્રની સાથે વા, કાગળ વિગેરે પણ લીધેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034559
Book TitleMuhpatti Charchasara
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay
PublisherVijaynitisuri Jain Library
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy