SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ = ૭૦: જણાવ્યું હતું કે તેમના (વ્યાખ્યાનમાં મુહપતિ બાંધવાવાળાના ) કહેવાથી મુહપતિ બંધનની ચર્ચા નહી કરવા હું વિનંતિ કરું છું. તા. ક. વ્યાખ્યાનમાં લીધેલા બે કાનમાં મુહપત્તિ ભરાવીને અને તે નાક ઉપર રહે તેવી રીતે મુહપત્તિ રાખી વ્યાખ્યાન વાંચ વાનું વિધાન છે એ સ્પષ્ટ પાઠ બાંધવાવાળા તરફથી જ્યાં સુધી નહી આપવામાં આવે ત્યાં સુધી આ પત્રને પિષ્ટપેષણ જેવું સમાલોચન કરવું ઠીક લાગતું નથી. જવાબ સિદ્ધચક પાક્ષિક વર્ષ ૩જુ, અંક કથામાં આવેલ સમાલોચનાને વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ તરફથી ખુલાસો * પાક્ષિકના લેખક લખે છે કે-“જિવિહોતર” પદથી બાંધવાને અર્થ કરનારે સત્ય સમજવાની જરૂર છે. શું એ પદ ન હોય ત્યાં વસતી પ્રમાર્જનાદિમાં બાંધવાને અર્થ નહી કરે?” આના જવાબમાં જણાવવાનું કે “ધિકૃત ” એ પદથી વાંચનારને અગે મુહપતિ હાથમાં રાખવાને અર્થ લાગુ કરનાર સત્ય સમજવાની જરૂર છે. વળી એ પદ ન હોય ત્યાં બાંધવાને અર્થ ન કરવો એવું કોણે કહ્યું છે? તેમજ વસતી પ્રમાજનની વિનંતિરૂપે સૂચના કરું છું કે–આ સંમેલનના કાર્યમાં ગચ્છ સમાચારી અને મુહપત્તિના વિષે વિષે ચર્ચા થશે નહી એમ હું જ્યારે સર્વ ગોના મુનિઓને આમંત્રણ આપવા મળ્યું હતું ત્યારે મહું (વાતાવરણની શાતિ માટે) કબૂલ કર્યું છે તેથી સંમેલનમાં આ વિષયની ચર્ચા ન થાય તેમ કરવા મારી વિનંતિ છે.' ઉપર પ્રમાણે નગરશેઠનું વર્ણન છે જ્યારે સિદ્ધચકકાર અસત્ય વાતના ગપગેળા ફેંકતાં, બીજના ઉપર નાંખતાં કાંઈ ડર ખાય છે! અસત્ય વાતની ઝુંબેશ તે તે સિદ્ધચક્ર પત્રકારની ફરજ. ચાખ્યાન વિધાનના સ્પષ્ટ પાટે ચર્ચા-સારમાં આપી દીધેલા છે તે જ પર આપની બુદ્ધિને અવળા રસ્તે દેરી અર્થ ન સમજાય ત્યાં સુધી આપના જ તરફથી પિષ્ટપેષણની વાત પેપરમાં આવતાં જવાબ તે અપાય ને ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034559
Book TitleMuhpatti Charchasara
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay
PublisherVijaynitisuri Jain Library
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy