SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ કહેનાર સમજવું જરૂરી છે” આ પ્રમાણે કહેનાર વ્યક્તિને અમે પૂછીએ છીએ કે “ પૂર્વ મહાપુરુષોની પૂર્વધરાની આચરણાનું ખંડન કરનાર સમજવું જરૂરી છે.” આચરણનું ખંડન કરનારે સમજવું જરૂરી છે કે આચરણું આગમત છે એ વાત પ્રવચનસારોહાર અને ચૈત્યવંદન મહાભાષ્યના ઉપર આપેલ પાઠથી સિદ્ધ છે. સિહચાના છેલા અંકમાં અને તે પૂર્વના અંકમાં આપ લખે છે કે, “બાંધનાર પક્ષે મુંબઈથી પત્ર લખાવીને ચર્ચા શરૂ કરાવી છે.” આ વિષે સ્પષ્ટ ખુલાસે અમે પૂર્વના લેખમાં કરી ગયા છીએ તેમ છતાં જણાવવાનું કે આ વાત ખોટી છેપાયા વિનાની છે અને સમાજને ઊંધા પાટા બંધાવવા જેવી છે એટલે જે તે વાત સત્ય હોય તે તે પત્ર તથા લખનારના નામ-ઠામ સાથે પ્રસિદ્ધ કરે. બાકી એક વિદ્વાનનું ચિરસ્થાયી વાકય છે કે “છેડા માણસેને થોડા વખત સુધી અવળું સમજાવી શકાય છે પણ સર્વે જનેને લાંબા સમય સુધી બનાવી શકાતા નથી. એટલે સમાજમાં આવી ઊલટી રીત આપની હવે ચાલવી અશક્ય છે. સિહચાના અંકમાં લીધેલ સમાલોચનામાં કેવળ પીષ્ટપેષણ હેઈ કેટલીક બાબતેને જતી કરી છે. શાસનદેવ સહુને સન્મતિ આપે એવી શુભેચ્છા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034559
Book TitleMuhpatti Charchasara
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay
PublisherVijaynitisuri Jain Library
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy