Book Title: Muhpatti Charchasara
Author(s): Kalyanvijay
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 66
________________ : $0: વળી આપ લખેા છે કે “ દશવૈકાલિક ચૂર્ણિમાં દુ:ષમકાલમાં પુસ્તક રાખવુ સમ છે એમ તે આપને જણાવેલ જ છે, પણ શાસ્ત્રોમાં કહેલ લેખન પ્રાયશ્ચિતના તેથી અપવાદ થાય, પણ કાગળને અંગે કરવા પડતા અંધનને અપવાદ તેમાં ' નથી એમ જણાવ્યું હતું. તે તેની અવાસ્તવિકતા કહેનારે તે કૃણિ માંથી પુસ્તક બંધનને અપવાદ સિદ્દ થાય તેવા પાઠ આપવા.” આના જવાબમાં લખવાનું કે વાચકવર્ગ ન સમજી શકે તેવુ' અસ્પષ્ટ અને ભુલાવામાં પડે તેવુ' ગેાળમટાળ લખાણુ આપના તરફથી આવે છે એ પણ નવીનતા જ છે. અસ્તુ. તેના જવાબમાં જણાવવાનું કે આપના જણાવવા મુજબ પુસ્તક દૌથી આંધવાનું તેમજ બીજી જાતનાં ઉપરનાં બંધન કરવાનું તે। પુસ્તક રાખવાનાં અજીવ સ`યમથી જ આવી જાય છે, કારણ કે તે તેનુ રક્ષણુ કરે છે. જો શરીર ધર્માંસાધનનુ અંગ છે તેથી તેના અંગે ઉપાધિ પણ લેવાય છે તેમ બંધન પણ પુસ્તકને અંગે જાણવુ' અને તે તા પુસ્તકરક્ષણને માટે જ હેાય છે. એટલે જે એમ કહે છે કે તે કારણથી જ બાંધવાને રિવાજ પ્રવતેલા હતા એ વાત બરાબર નથી. આ વિષેના વધારે ખુલાસા ઉપરના જવાબમાં આવી જાય છે. આગળ ચાલતાં આપ જણાવા છે કે “હાથથી થતી યાગમુદ્રામાં મુહપત્તિ ધારણના ભેદને જણાવનાર ભાષ્યગાથા અને આદીશ્વર ચરિત્રમાં “પૂરિયેyિવપુર્ણ વિન્ધતમુલયસ્ત્રિ: ' એટલે મુખ પાસે મુખવસ્ત્રિકાનું રાખવું વિગેરે પા।થી બંધન ટકતુ નથી. તે તે વિધિ પ્રથા માટે પહેલાં જ લખ્યુ છે કે તે પુસ્તકે કયાં છે? વળી તે ઉપરથી : આંધવી જ પડે તેમ સિદ્ધ થાય તેમ નથી. કાષ્ટ પશુ પાઠમાં “ નૈત્રિય ; સંધિલય ” નહી. સ્થાપન, સ્થગન વિગેરે શબ્દો તેા છૂટામાં પણ લાગુ થાય.” આના જવાબમાં જણાવવાનુ કે માઢા પર ધારણ કરે એ ભાષ્યની ગાથાનાં લખાણ ઉપરથી બાંધવાનુ સિદ્ધ થાય છે, કમ યાગમુદ્રા એ હાથથી બને છે, એટલે જો મુહપત્તિ મેઢા પર બાંધેલી હેાય તે। જ ચેાગમુદ્રાને અખ'ડિત રાખીને વાંચવાનું અને; અન્યથા નહી. વળી એવા પાડે છે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106