Book Title: Muhpatti Charchasara
Author(s): Kalyanvijay
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 39
________________ આદિક સાધને પૂર્વે હતાં એમ સ્પષ્ટ સમજાય છે. આ સર્વે ઉપરથી જ સ્વતઃ ફલિતાર્થ થાય છે કે પૂર્વે કાગળે અવશ્ય હતા જ અને તેથી જેઓ એમ કહે છે કે તાડપત્ર પર જ વધારે લખાએલ છે તેઓની એ વાત આ પ્રમાણોથી ટકી શકતી નથી. અસ્તુ ! એ જ પેરેગ્રાફમાં તેઓ જણાવે છે કે “પુસ્તક સંગ્રહને સંયમ ગણાવ્યું ત્યાં પણ બંધનને લેખ નથી." આ વાત પણ વાસ્તવિક નથી તે આપણે જોઈએ. દશવૈકાલિક સૂત્રની ચૂર્ણ પાના ૨૧માં ઉપર જણાવેલ કે વર્ત પુખ ઘણુપ રાણા પ્રોકિસિ નિમિત્ત च गेण्हमाणस्स पोत्थरा संजमो भव । વળી કાળને આશ્રીને ચરણકરણને માટે અને અમ્યુછિત્તિને માટે પુસ્તકને ગ્રહણ કરતાં સંયમ થાય છે. આ પાઠદ્વારા શાસ્ત્ર-- કાર મહર્ષિ સ્પષ્ટ રીતે જણાવે છે કે અવિચ્છેદના નિમિત્તે જ પુસ્તકના સંગ્રહને અજીવ સંયમ કહેલ છે. પ્રવચનસારો ધાર પા. ૧૩૫. “ જીવવાવિ ઉતારી ન સુવારિકાविधाऽऽयुकवासंवेगोचमवलाविहीनाऽधकालीवाविनेबजाना नुग्रहाय प्रतिलेखनाप्रमानधपूर्व यतनया धारयतोऽजीक રય » આછવરૂપ પણ પુસ્તક વગેરેને દુખમાદિ દોષથી તમારકામ બુધ્ધિ, આયુષ્ય, શ્રદ્ધા, વૈરાગ્ય, ઉલ્લામ, બળાદિકની હાનિથી વર્ત. માનકાળના શિષ્યના ઉપકારને અર્થે પ્રતિલેખના તથા પ્રમાર્જના - પૂર્વક અવરૂપ પુસ્તકને યતનાવડે ધારણ કરતાં સાધુને અજીવસંયમ કહેલ છે, જે ઉપરના પાઠથી સિદ્ધ થાય છે. આમાં વાંચતની વાત નથી, તેમ વ્યાખ્યાનો પ્રસંગ પણ નથી. ' ત્યાં બાંધવાનું ના કહેવાથી વ્યાખ્યાનમાં બાંધવાનું અમારું કહેવું ખોટું નથી. કારણ અને વિધાનના સ્પષ્ટ લેખની માંગણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106