________________
ઃ ૩૫ :
સુખથી છેટે રાખે તેા માઢા પર રાખી ગણુાય નહી તેમ જ સપાતીમ જીવે નિવદ્ય, વચન તથા વાયુકાયના જીવે, સચિત્ત રજ આદિ પૃથ્વીકાયના જીવા, ઉદક બિન્દુરૂપ અકાયના જીવા અને નાનાશાતના પણ ટાળી શકાશે નહી. અર્થાત્ મુખથી મુહપત્તિ દૂર રાખવાથી આ સર્વ પણ દૂર થઈ શકશે નહી, એ સમજી શકાય તેવી વાત છે. કદાચ એમ કહેવામાં આવે કે ભાષાના પુદ્દગલા ચાર સ્પર્શવાળા હાવાથી વાયુકાય આદિની હિંસા નહી થાય, તે કહેવુ પણ વ્યાજબી નથી, કેમકે ભાષાના પુદ્ગàા શરીરના અચિત્ત પર્વનની સાથે નીકળે છે એટલે તે પવન ઉન્હા (ગરમ) સ્પર્શવામા હાઇને તથા આઠ સ્પવાળા હાઇને મ્હારના વાયુકાયના જીવાને નાશ તેનાથી થાય છે.
દશવૈકાલિક સૂત્ર, તથા આચારાંગ સૂત્ર વિગેરેમાં સ્પષ્ટપણે વર્ષોંન છે કે ભિન્ન ભિન્ન વર્ગુ, ગંધ, રસ અને સ્પર્શવાળા જવાના મેળાપથી અન્યોન્ય સજાતીય જીવાના નાશ થાય છે, કેમકે સ્વાય શસ્ત્ર પણુ કહેલ છે, એના પ્રગટ દૃષ્ટાંતા આપણી સન્મુખ મેાજુદ છે; જેમકે એક કૂવાનું જલ ખીજા કૂવામાં પડે અથવા ખારા પાણીના જીવે। મીઠા પાણીમાં ભળે તે તેઓને નાશ થાય છે. એ દૃષ્ટાંતે મુખમાંહેન પવનથી વાયુકાય આદિની હિંસાના સપૂણ્
સંભવ છે.
પ્રાન્ત કહેવાને બાવા એ જ છે કે મુખથી મુહપત્તિને દર રાખવાથી આ સર્વ ઢાષાત્પત્તિને સંભવ છે; જ્યારે હાથમાં રાખી સુખ નજીક રાખવાથી જેનુ થુંક ઉડતુ હશે તેની મુહપત્તિ તે। ભીની થશે જ; તે સ કરતાં ના* ઉપર રાખી મુહપત્તિના અને છેડા કાનમાં ભરાવવારૂપ પરપરાગત પ્રવૃત્તિ શું ખાટી છે ? તે જ નથી સમજી શકાતું. અસ્તુ.
r
અથ
આગળ ચાલતાં આપ જણાવે છે કે પંચવસ્તુની ૯૭૫ ગાથાનાં અમાં ચર્ચાસારમાં બાંધવાના ને? પરંતુ ચર્ચોસારમાં ૯૭૫મી ગાથા જ શું આપવા
ખાટા જણાવ્યેા છે નથી ત્યાં તેને જવાબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com