Book Title: Muhpatti Charchasara
Author(s): Kalyanvijay
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 56
________________ : 40: જવામ તા. ૧૨ ડીસેમ્બર ૧૯૩૪ સિદ્ધચક્ર પાક્ષિક, વર્ષે ત્રીજું, અક બીજામાં આવેલ સમામેચનાના જૈનાચાય વિજયહ સૂરીશ્વરજી મહારાજ તરફથી ખુલાસા આપ પંચવસ્તુના ચર્ચાસારમાં આપેલ અથ ખાટા જણાવા છે. તથા તે જ ગાથાને અ આપે સિદ્ધચક્ર પાક્ષિક, વર્ષ ૩, અંક ૨૦માં નીચે પ્રમાણે કરેલ છે. " मुखबत्रिकer feधिगृहीतया स्थगित मुखकमकः " એ પદો હાથમાં પકડેલી મુહુપત્તિથી જ વ્યાખ્યાનમાં મુખ ઢાંકવાસ્તુ સ્પષ્ટપણે લખે છે. આના જવાબમાં જણાવવાનું જે-ઉપરની ગાથા, સાંભળનાર શિષ્યની સાંભળવાની વિધિનુ વિધાન કરનારી છે. આપે તે ગાયાની વચ્ચેની પ ́ક્તિ લઈને તેના અર્થ વાંચનારને લાગુ પાડવા પ્રયાસ કરેલા જાય છે, પરંતુ તે ગાયાના અથ કાઇ પણ રીતે વાંચનારને લાગુ પડી શકતા નથી. વ્યાખ્યાનદાતાને અંગે લાગુ પાડી તથા ૯૫૭મી ગાથાઓ પૂરેપૂરી અથ વાંચનારને હાથમાં મુહપત્તિ ૯૫૭મી ગાથામાં આવતા અર્પિ જો આપ તેવા અર્થ શકતા હૈ। તે પંચવસ્તુની ૯પ૬ ટીકા સાથે આપી તેના સ્પષ્ટ રાખવાના લાગુ કરી બતાવેા. શબ્દના અર્થ અમે પૂર્વે કરી ગયા છીએ એટલે હવે તેા આગલા પાછલા સંબંધ સહિત આપને તે પ્રમાણે સિદ્ધ કરવાનું બાકી રહેલ છે. વળી ઉપર જણાવેàા તમારા અર્થે જ વ્યાખ્યાનમાં હાથમાં પકડેલી મુહપત્તિથી માઢું ઢાંકવાનુ કહેવાથી વ્યાખ્યાનમાં વાંચનારન માટે જ છે એમ સિદ્ધ થતું નથા એટલે વાંચનારને અંગે ખાંધવાનું સિદ્ધ જ છે. સાંભળનાર સાધુ-સાધ્વી—શ્રાવક-શ્રાવિકા આદિ પશુ મુહપત્તિથી માઢું ઢાંકતા હૈાવાથી ઉપરના અથ શ્રાતાને જ લાગુ પડે છે, પણુ વાંચનારને નહી. ચર્ચાસારમાં તે ગાથાના તાપ તથા ભાવામાં આગળપાઠના અનુસારે બાંધવાને અર્થે લેવાનું સૂચવ્યુ છે. પાછળના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106