Book Title: Muhpatti Charchasara
Author(s): Kalyanvijay
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 38
________________ : ૩ર : “ચાણક્કો આગઓ ભવદીછીં ન દેઈ તાહે ચાણક્કો ચિતઈ સકો અહં ગયાત્તિ કાઉં દવં પુર પિત્તાણું દાઊણું સંગવિત્તાય ગંધા સંજોઈએ, પત્તય ચ લિહિણિ સેવિ જેગે સમુ છુઢે.” આ ચન્દ્રગુપ્ત, રાજાને ગાદી અપાવનાર અને પાછળથી તેના તથા પુત્ર બિંદુસાર રાજાના પ્રધાન તરીકે કામ કરનાર શ્રી ચાણક્ય વિષે આ પ્રમાણે વર્ણન આવે છે. (ચન્દ્રગુપ્ત રાજાને સંપ્રતિ મહારાજની પાંચમી પાટે પૂર્વે થએલ છે તે જ સૂત્રની હરિભદ્રસૂરિએ કરેલી ટીકામાં અધ્યયન બીજું પાને ૮૧માં ચાણક્ય વિષે નીચે પ્રમાણે વર્ણન આવે છે, “રળિો હિંદ દો, अहं. गयाऊति काउं दवं पुत्पोत्ताणं दाऊणं । सगोविधाय: गंधा संजोदया, पत्तयं च लिहिऊण सोधि जोगो समुग्गे छूढो ॥ ચાણકય વિચારે છે કે આ રાજા રષ્ટ થયો છું, ગતાયુ થયો છું એમ ધારીને દ્રવ્ય પુત્ર–પ્રપાત્રોને આપીને, ગોપવીને, સુગંધી વસ્તુઓ મેળવી પત્રને લખીને, તે પત્ર અને યોગ દાબડામાં મુક્યા. આ પાઠ ઉપરથી એ સિદ્ધ થાય છે કે પૂર્વે કાગળો હતા. અને વપરાયેલ પત્ર (પત્તય) શબ્દ કાગળના અર્થમાં જ જાયેલ છે. ચાણક્યની બીના આગમ પુસ્તકારૂઢ થયા પહેલાની છે. એટલે તે વખતે કાગળ હતા તો ત્યાર પછીના કાલમાં અર્થાત જ્યારે જ્ઞાન લખાયું ત્યારે તે ખાસ કરીને કાગળનું અસ્તિત્વ સંભવે છે. આ તે ભગવાન મહાવીરના પછીના સમયની વાત છે, પરંતુ ખુદ ભગવાન મહાવીર દેવને તેમના માતાપિતા નિશાળે બેસાડે છે ત્યારે પણ કાગળવાચક શબ્દ શ્રી કલ્પસૂત્રની ટીકા તથા બાલાવબંધમાં વપરાએલ છે. વળી વર્તમાનમાં પણ પાટણ, અમદાવાદ, જેસલમેર કે બીજે ગમે ત્યાંના પ્રાચીન જ્ઞાન ભંડારોનું અવલોકન કરવામાં આવે તે તેમાં પણ તાડપત્ર પર લખાએલ પ્રતે તે બહુ જ અલ્પ સંખ્યામાં જણશે; પરંતુ મોટા પ્રમાણમાં તે કાગળ ઉપર લખાએલ પ્રાચીન પ્રતે જોઈ શકાશે. પુસ્તક અને તેના ગંડી આદિક ભેદોથી જ કાગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106