________________
સિહચક્ર અંક ૨, વર્ષ બીજું
તા. ૮-૯-૩૪. શનિવારે ૧. શાસ્ત્રના પાઠ અને અર્થે અસંગત હોય તેના ઉપર કરેલા પ્રશ્નોને તર્ક કહી ઉડાવવાને ઉત્તર ન દેવા એ ચચસારની ચોપડી લખી, ચર્ચ ઉપાડ્યા પછી યોગ્ય છે?
૨. બારસે દેખાડનાર બે હાથે પકડે છે, સ્નાન કરી વાત લંકારથી સજજ થાય છે ને તે પણ જિનેશ્વરના ગભારા માફક ગુરૂદેવ પાસે મુખશથી મુખ બાંધે છે. મુપત્તિનાં આઠ ૫ડ નથી હતાં ને તે મુખકેશનાં તો આઠ પડ હોય છે, છતાં શ્રાવકનું અનુકરણ શ્રેય લાગે છે.
૩. બારસે આધિનાં વ્યાખ્યાન. વખતે બે ઉપગ તળવા મુહપતિ બાંધી પણ બાકીના ભાષણને વાચનાના પ્રસંગમાં બે ઉપાગવાદી બનવું ઇષ્ટ હશે તેથી આખો દિવસ નહી બાંધતા હોય. (બે કિયાના સ્થાને ઉપગ કહેનારે શું વિચાર્યું હશે ? સમજફેરની હદ કઈ ?)
ટીપણ–૧. દરેક સૂત્રમાં શ્રાવકનું અનુકરણ સહુ કરે કે.. સાધુનું અનુકરણું શ્રાવક કરે? એજ વિચારણા કરાય તો જ. વાત સમજી . શકાય ને?
'ર: જે ક્રિયામાં ઉપગ રખાયું-તે ક્રિયા કેવાતે જ સમય તે જ સમયમાં ફેર મઈને ' . ' .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com