Book Title: Muhpatti Charchasara
Author(s): Kalyanvijay
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 35
________________ : ર૯ : તે ઉપરથી એ પણ સિધ્ધ થાય છે કે આગમ પુસ્તકારૂઢ થયા તે પહેલાંની મુહુપત્ત આંધવાની પર પણ છે. આ વાતને વિધિ પ્રથાના પાઠ પણ સિધ્ધ કરે છે, જેને તમે નિવેશ અથ કા છે. તેને પ્રકરણથી બાંધવાને અર્થે જ સ્પષ્ટ થાય છે, અને તે ઘટે પણ છે, તેમજ તેની પરંપરા પણ ચાલુ જ છે. દીલની ખાતર તમારા નિવેશ અથ લઇએ તો પણ નાક ઉપર રાખી કાનના છિદ્રોમાં ભરાવ્યા વિના ઘટશે નહીં; કારણ કે નિર્દેશના અર્થ સ્થાન છે અને તે સ્થાપન કાનમાં ભાવ્યા સિવાય બની શકશે નહી. એટલે નિવેશથી પણ બાંધવાના અથ સિધ્ધ થાય છે. પરંતુ તેમ ન કરતાં જે યાગમુદ્રામાં મુહુતિ રાખે અને બંને હાયને મુખ પાસે લઇ જાય તા વિવેકભરેલું જણાતુ નથી. વળી પાના ઉપર મુહપત્તિ બાવવાથી વાંચી શકાશે નહીં, માટે જો યાગમુદ્રાને અખંડિત રાખીને વ્યાખ્યાન વાંચવુ હોય તે નાક ઉપર મુહપત્તિ રાખી, કાનમાં ભરાવવી જ આવશ્યક થઇ પડશે, વ્ નિઃશુક છે. ચર્ચાસારમાં આપેલ પચવસ્તુની ગાથા ૯૫૭ માં મંદીસૂત્ર સાંભળવા તથા સાંભળવાને અગે છે તેમજ તેમાં ખાતર વ શબ્દ ગુરુની માદ ઊભા રહીને સૂત્ર સાંભળવાની સમાનતાના સૂચક છે, પણુ મુહપત્તિ ઢામાં રાખવાની સમાનતાને સૂચક નથી. “ શ્રીં ભગવતી સૂર્યના આરંભમાં શ્રીમાન સુખમાસ્વામિ મહારાજે પ્રથમ બ્રાહ્મી લીપીને નમસ્કાર કરી છે. આ ઉપરથી શાસ્ત્રલિપિ કેટલી માનનીય છે તે સમજી શકાય તેમ છે. બારસામાં દર્શન કરાવનાર જ્યારે સુખકાશ બાંધીને અેન કરાવે છે તે! પછી વાંધનાર બાંધીને વાંચે તે તેમાં શુ' વાંધા હોઈ શકે ? તે સમજાતું નથી. બાકી મુહપત્તિના અંગે આ પડતું વિધાન કાર્ય પણ છે જ નહી. દષ્ટાંત સદાએ એમ્નેશીય જડા. સવ ધમ થી સન્માન ને જ કેમ તે પૂર્વે દર્શાવી ગયા છીએ એટલે પુનઃકિત કરવી વ્યર્થ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106