________________
જેન યુગ.
તાઃ ૧-૨-૧૯૪૦
પુસ્તકનું અવલોકન.
લાલજી કેશવજી ચીનાઈ તરફથી લઘુ પુસ્તિકા રૂપે પ્રગટ
કરવામાં આવેલ છે. લક્ષ્મીપૂજન વહીપુજન અને દીવા ૧ સુભાષિત રત્ન ખંડ-સંગ્રાહક શ્રી રાજપાળ - વિહાર કરવા રૂપ. કરણીઓ જે દીવાલીના દિનમાં મહત્વનો
પ્રકાશક શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. (૦-૪-૦) ગુજરાતી ભાગ ભજવે છે એ પ્રતિ જૈન ધમી આત્માની નજર કહેવતોની માફક વપરાતા અને કઠે કરવા લાયક સંસ્કૃત કેવા પ્રકારની હોવી જોઈએ અને ધનાશાલિભદ્રની અદ્ધિ વાકાને યાને સુભાષિત સંગ્રહ અને તે પણ ગુજરાતી આદિ વાકો લખતી વેળા કેવી ભાવના રાખવી જોઈએ અર્થ સહિત ઉગતી પ્રજા માટે અને ખાસ કરી વિદ્યાથી- તેને ઠીક ખ્યાલ આપી ચાલતી મિથ્યાત્વ યુકત પ્રથા પર ગણ માટે એક અગત્યની પુસ્તિકાની ગરજ સારે છે. પ્રકાશ ફેંકવામાં આવેલ છે. ૨ સુર્યપુરનો સુવર્ણયુગ-સંચયકાર કેશરીચંદ હીરાચંદ
ચોકસી. ઝવેરી. પ્રકાશક-શ્રી જૈન સાહિત્ય ફડ, સુરત. (૧-૦-૦ ).
નવી પાઠશાળા. સુરત શહેર સંબંધી આ બુકમાં સંપૂર્ણો ઈતિહાસ તે શ્રી એન શ્રેયસ્કર મંડળ તરકની પરીક્ષક વાડીલાલ મગનલાલ નથી છતાં જેન ધર્મનું ગૌરવ સુચવતા કાર્યોનું ખાન,
બરવાળા અ,વ્યા. અત્રે પાકશાળા ન હોવાથી તે સ્થાપવાને ચૈત્ય ને રચાયેલ સાહિત્ય સબંધી વર્ણન તેમજ પધારેલા
પ્રયાસ કર્યો અને મુનિ નીતિવિજયજી મહારાજના નેતૃત્વ નીચે મુનિ મહારાજ અને કહાડવામાં આવેલ સંઘે સબંધી
તા૪-૧-૪૦ ને તે ખુલ્લી મુકવામાં આવી હતી. આ ખ્યાન અપાયેલું છે. સંગીત સામગ્રી કરતાં પણ શ્રીયુત
- સ૩૬ પ્રસંગે શાળાના નિભાવ માટે રૂ. ૧૨૫) નું ફંડ થયું હતું. મેહનલાલ દ. દેશાઇની લાંબી પ્રસ્તાવના સવિશેષ પ્રકાશ પાડે છે અને ઐતિહાસિક નજરે એનું મૂલ્ય સવિશેષ છે
તમારા ઘર, લાઈબ્રેરી, જ્ઞાનભંડારના શણગારરૂપ ૩ શ્રી જિન ઋદ્ધિસૂરિ જીવન પ્રભા-લે. ગુલાબમુનિ. શિષ્ય, ગુરૂ માટે લખવા બેસે ત્યારે ભકિત જેર કરેજ એટલે પ્રશસાને જૈન સાહિત્યના અમૂલ્ય ગ્રંથા. પાર ઉચે ચઢે એમાં નવાઈ શી! એટલે એ દષ્ટિ ને ગચ્છવૃત્તિ બાજુ પર રાખતાં એમાંની એકજ વાત વધુ
રૂ.૧૮-૮-૦ના પુસ્તકે માત્ર રૂપીઆ૭-૮-૦માં ખરીદ્યા. પ્રશંસનીય જણાઈ છે તે એજ કે સ્વર્ગસ્થ શ્રી મોહન
અસલ કિંમત ઘટાડેલી કિંમત. લાલજી મહારાજના પટ્ટધર શ્રી દ્વિરિએ ખાસ કરી શ્રી જૈન ગ્રંથાવલી રૂ. ૩-૦-૦ ૧-૦-૦ સુરત અને મુંબઇની આસપાસના પ્રદેશમાં સતત વિચરી, શ્રી જૈન મંદિરાવલી રૂ. ૧-૮-૦ ૦-૮-૦ ધર્મ પ્રચારને સમાજ ઉન્નતિનું કાર્ય સુપ્રમાણમાં કર્યું છે. જાણીતા સાક્ષર શ્રી. મોહનલાલ દ. દેશાઈ કૃતઃ૪ યુગ પ્રધાન શ્રી જિનચંદ્રસૂરિલેખક અગરચન્દ નાહટા, ભંવરલાલ નાહટા, (૧-૦-૦) હીંદી ભાષામાં લખાયેલ
| શ્રી જેન ગુર્જર કવીઓ ભાગ ૧ લો . ૫-૦-૦ ૧૦૦૦ ૧-૦-૦ આ પુસ્તક ખરતરગચ્છમાં થયેલ પ્રભાવિક આચાર્ય
શ્રી જૈન ગુર્જર કવીઓ ભાગ ૨ જે રૂા. ૩-૦-૦ ૮૫૦ ૧-૮-૦ મહારાજ શ્રી જિનચંદ્રસૂરિના કાર્યો પર વિસ્તક પ્રકાશ થી જૈન સાહિત્યનો ઈતિહાસ રૂ. ૬-૦૦ ૧૨૫૦ ૩-૦-૦ ફેકે છે. સમ્રાટ અકબર શાહને જેન ધર્મના સિદ્ધાંત
ન વાંચન પૃથ ૩૧૦૦ સેટ લેનારને ત્રણે ગ્રથો રૂા. ૪-૦-૦ માંજ. પ્રતિ વાળી, જીવદયાના તેમજ બીજા કાર્યો તેની માફક જૈન સાહિત્યના શેખીને, લાઈબ્રેરીઓ, જૈન સંસ્થાઓ કરાવવામાં જેમ તપાગચ્છમાં શ્રી હીરવિજયસૂરિએ જે આ અપૂર્વ લાભ લેવા ન ચુકે. અગત્યને ભાગ ભજવ્યો છે તેમ ખરતરગચ્છમાં શ્રી જિન
' લખ–શ્રી જેન વે. કેન્ફરન્સ. ચંદ્રસૂરિએ ભજવે છે. “સૂરિશ્વર અને સમ્રાટ ” માફક
૨૦, પાયધુની–મુંબઇ, ૩. આ પુસ્તકમાં સંખ્યાબંધ ઐતિહાસિક પુરાવા સંગ્રહેલાં છે. પ્રસ્તાવના કે જે સાક્ષર મેહનલાલ દલીચંદ દેશાઈના હસ્તે લખાયેલી છે તે એ વાતની સાક્ષી પુરે છે. એક બે
અપૂર્વ પ્રકાશન. સ્થાને તપ અને ખરતર વચ્ચે ચાલેલા જુદા જુદા
શ્રી સિદ્ધસેન દિવાકર કૃત મંતવ્ય જુના રાસા પરથી ટાંગવામાં આવેલ છે અગર ગળે ન ઉતરે તેવું લખાણ શ્રી હીરવિજયસૂરિ માટે
“સન્મતિ તર્ક” (અંગ્રેજી અનુવાદ). લખાયેલ છે તે આવા મહત્વના ગ્રંથમાં ન લેવાયું હેત પંડિત સુખલાલજી અને પં. બેચરદાસે લખેલી તે ઠીક થાત. આજનો યુગ ગચ્છમાં તડા વધારવા નહિં વિદ્વત્તાપૂર્ણ સૂક્ષ્મ પ્રસ્તાવના અને ટીકા તેમજ અંગ્રેજી પણું એક બીજાને નજીક લાવવાનો છે અને ભૂતકાળની અનુવાદ સહિત ૪૨૫ પૃષ્ઠને આ અનુપમ ગ્રંથની એવી વાતને ભૂલી જવાને છે એ વાત સતત દ્રષ્ટિ કિંમત માત્ર રૂા. ૧-૦-૦ (પિસ્ટેજ અલગ) સન્મુખ રાખવી ઘટે.
લઃ-શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ. ૫ દીવાલી પર્વ અને આપણું કર્તવ્ય-મુનિશ્રી કનકવિજયજીએ માંગરોળ મેન્શન' માં આપેલ જાહેર વ્યાખ્યાન ને શ્રી. છે
૨૦, પાયધુની, મુંબઈ, ૩.
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, સીલવર મેનશન ધનજી સ્ત્રીટ, મુંબઈ ખાતેથી છાપ્યું, અને મી. માણેકલાલ ડી. મોદીએ શ્રી જૈન વેતાંબર કેન્ફરન્સ, ગોડીજીની નવી બીલ્ડીંગ, પાયધુની, મુંબઈ ૩ માંથી પ્રગટ કર્યું છે.