________________
Regd. No. B 1998
તારનું સરનામું:-“હિંદસંઘ _“HINDSANGHA.”
|| નમો તિરણ છે
O
)
(
9
જૈન યુગ. The Jain Yuga.
જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખ અત્રxxxxxxxxxxxxxxxxxs8
તંત્રીઃ-મોહનલાલ દીપચંદ ચેક્સી. વાર્ષિક લવાજમ:-રૂપીઆ બે.
છુટક નકલ-દોઢ આને.
અંક ૮ મે.
નવું વર્ષ ૮ મું. શનિવાર તા. ૧૬ મી માર્ચ ૧૯૪૦
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. કાર્યવાહી વિષે બિનપાયાદાર હકીકત સંબંધે સત્તાવાર નિવેદન.
શું મહામંત્રીએ રાજીનામું આપ્યું છે?
શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સની કાર્યવાહી સમિતિમાં કર્યા હતા. પહેલી સભામાં મહારાષ્ટ્રના આગેવાને બંધુઓએ જેન–સમાજના ઉત્કર્ષ સાથે નિકટ સંબંધ ધરાવતા અનેક ખાસ એ કાર્ય માટે મુંબઈ આવી ખૂબ રસ અને લાગણી પ્રશ્નો વખતો-વખત વિચારવામાં આવે છે તે અંગેની કેટલીક પૂર્વક કેન્ફરન્સને પુષ્ટી આપનાર પિતાના નિશ્ચિત વિચારો હકીકતે હૈડાક સમયથી તદ્દન વિકૃત સ્વરૂપમાં જેન જનતા કમિટી સમક્ષ મૂક્યા હતા. ખાસ કરી તે સભા અને ત્યાર સમક્ષ રજુ કરવાને ધધ ચક્કસ વ્યક્તિઓ લઈ બેઠી છે પછીની સભાની કાર્યવાહીને કેટલાક વર્તમાન પત્રોમાં પાનાઅને ઇરાદા પૂર્વકના-જુઠ્ઠાણા ફેલાવી સમાજમાં અશાંત એને પાનાઓ ચિતરી રચનાત્મક કાર્યમાં વિક્ષેપ નાંખવા વાતાવરણ ઉત્પન્ન કરવા પ્રયાસ સેવી રહી છે એ તરફ અને જનતાને સત્યથી વેગળી અથવા ભળતી વસ્તુ તરફ અમારું લક્ષ ખેંચવામાં આવતાં નિવેદન કરવાનું કે - દરવાને અઘટિત પ્રયત્ન સેવવામાં આવ્યું છે. એટલું જ નહિં
જૈન સમાજ અત્યારે જે વિકટ સ્થિતિમાંથી પસાર થઈ પણ કોન્ફરન્સના એક રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શ્રીયુત રહી છે તે લક્ષમાં રાખતાં નિરર્થક ચર્ચાઓ કે લાગણીને કાંતિલાલ ઈશ્વરલાલ જે પી. એ પિતાના એદ્ધાનું રાજીનામું ઉશ્કેરનારા આહવાલેથી સમાજનું અહિતજ થાય છે. કે- આપ્યાના સમાચાર પ્રગટ કરી તેને પ્રચાર પણ વ્યવસ્થિત રન્સની કાર્યવાહી સમિતિમાં થતા નિર્ણયો જનતાની જાણ રીતે કરવામાં આવેલ છે કોન્ફરન્સ કાર્યાલયમાં રાજીનામું માટે તેનાં મુખ પત્ર “જેન યુગ” તેમજ સમાજના તથા પ્રાપ્ત થયેલ નથી તેમજ શ્રી. કાંતીલાલ ઈશ્વરલાલ રે. જ. જાહેર પ્રતિષ્ઠિત વર્તમાન પત્રમાં પ્રગટ થતા રહ્યા છે અને સેક્રેટરી તરીકે અત્યાર પર્યંત પિતાના તન મન અને ધનથી થશે. અપરિપકવાવસ્થામાં પસાર થતી અને ગંભીર વિચા- બેગ આપી સેવા બજાવી રહ્યા છે. એ રીતે આ રાજીનામાંના રણધિન રહેતી બાબતોને જ્યારે કેઈપણ પ્રકારના આગળ સમાચાર તદ્દન પાયા વગરના અને જવાબદારીનું લેશ માત્ર પાછળના સંબંધ વગર મારી-મચડીને માત્ર કોઈ એકાદજ પણ ભાન રાખ્યા વગર અપાયેલ છે. વ્યક્તિના નિવેદનને સતત સ્પર્શવામાં આવે ત્યારે તેમાં અંગત છેવટે જેન જનતાને નિવેદન કરવાનું કે કેન્ફરન્સ કે દ્વેષ રહેજે તરી આવે એમ છે. એમાં નથી કેમની સેવા- તેની કાર્યવાહી વિષે આ પ્રકારની ગુલબાંગોથી સાવધાન રહી સમાજની દાઝ કે સંસ્થાના હિતની દૃષ્ટિ, માત્ર સ્વાર્થને સત્તાવાર સમાચાર પ્રકટ ન થાય ત્યાં સુધી તેના પર વિશ્વાસ કોઈપણ રીતે પિષવાની વૃત્તિનાજ આવા લખાણો કે અહે- મૂકવો નહિં. કાર્યાલય તરફથી સમય સમય પર સમાજોપયોગી વાલમાં દર્શન થાય છે.
સમાચારની જાણુ જનતાને કરવામાં આવે છે અને તે મુજબ કેન્ફરન્સની તા. ૧૯-૨-૪૦ અને તા. ૬-૭-૪૦ ના ભવિષ્યમાં પણ થશે. રોજ મળેલી કાર્યવાહી સમિતિની સભામાં કોન્ફરન્સનું આગામી
લિ. સેવક, અધિવેશન મેળવવા સંબંધે વિચારણા ઉપસ્થિત થતાં સભ્યોએ
મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ. આજની સમાજની નાજુક પરિસ્થિતિ અને તેમાં સંગઠીત રીતે મુંબઈતા. ૧૦-૩-૧૯૪૦ રેસીડેન્ટ જનરલ સેક્રેટરી. માર્ગ કાપવાની શુભ નિષ્ઠાથી વિવિધ દૃષ્ટિ-બિંદુએ રજુ
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.