________________
તા. ૧૬-૧૦-૧૯૪૦
જેન યુગ.
લઇએ. એ ભાગના જેને મેટે ભાગ ધમી માનસ 3 નાંધ અને ચડ્યો. * ધરાવતા હોય છે એમ સ્વીકારવામાં વાંધો નથી, તે શા સારૂ મોટી સંખ્યામાં પ્રતિનિધિ તરિકે નિંગાળામાં હાજર પ્રચાર અને ૨સ પૂરક કાર્યક્રમ રહી છે જે ઠરાવ વાંધાભર્યા જણાય છે તે સુધારવા
વારંવાર કહેવામાં આવે છે કે જેન કેન્ફરન્સ આજે સારૂ કોશિષ ન કરે? કોન્ફરન્સ જેવી બંધારણીય
ટટાર દશામાં ન જણાતી હોય તો એમાં પ્રચારની ઉણપ સંસ્થામાં લડત પધ્ધતિસર લડાવી જોઈએ. એ માટે
એક મુખ્ય કારણરૂપ છે. વાત સાવ દુર્લફલ કરવા જેવી રાષ્ટ્રિય મહાસભાને દાખલ ચક્ષુ સામે રાખવો ઘટે.
નથીજ. અધિવેશનમાં શબ્દ લાલિત્યથી ભરપુર કરાવે પાસ સુલાશબાબુ અને વકીંગ કમિટિ વચ્ચે મતભેદ અને
કરી ગયા પછી નથી તે હોદ્દેદારો કે નથી તે કમિટિના સભ્યો એ અંગેની લડત ધ્યાનમાં રાખી આપણું આ મહાસ
એના પ્રચાર અર્થે કિંવા એ સંબંધી જનતાને પૂર્ણ માહિતગાર ભામાં કામ લેવાવું ઘટે. કેવળ ઉતારી પાડવાના પ્રલાપ,
બનાવવા સારૂ નિકળ્યા હોય એવું બન્યું છે? એ માટે છાપામાં અથવા એ સામે કાદવ ઉરાડવાના બાલિશ પ્રયત્નો; આવેલ હેવાલને પુરતો માની જાણી વધુ કંઇ કરવાપણું અગરતે રૂસણુ લઈ બેસવાની કુટેવ-એ આ યુગને બં ધ• રહેતુંજ નથી એમ માની લેવાય છે અને એવા મંતવ્યધારીની બેસતા હથિયાર નથી–એથી સાચી લડત નથી લડી સંખ્યા ઓછી તો નથી! શકાતી. એથી સંઘ-સમાજના કામ વણસે છે ત્રીજી
વર્તમાન સંગે પ્રતિ ધ્યાન દેતાં પ્રચાર એ સમાજસત્તાને મજબૂત થવાનું બને છે. “હું કાણી બની ત્વને
જાગ્રતિનું જીવંત અંગ છે અને તે કાર્ય માત્ર ભાડુતી માણસો આંધળી કરવાની વૃત્તિથી” કેવળ આપણું પિતાના
દ્વારા કે પગારદાર વ્યકિત દ્વારા થાય એ એટલું શોભાજનક ને અધ:પતનને ઇતિહાસ વધુ ઘેરે અને વધુ કરુણ
લાભદાયી નથી; જેટલું કાર્ય ઉમંગી કાર્યકરો અને જાણીતા સર્જાય છે. ઘરના ઝગડામાં પ્રગતિ સાવ અટકી પડે છે
હોદ્દેદારોના પ્રયાસથી સધાય. પણ પ્રશ્ન એ ખડે થાય છે કે અને વિનાશ ડોકીયા કરતો ખડો થાય છે.
એ જાતની કુરસદ છે ને? પર્યુષણ પર્વ જેવા નિવૃત્તિજનક જેઓ આજે પેતાને ધમી માની રહ્યા છે અને દિવસમાં પણ જ્યાં સુકૃત ભંડારનો ફાળો ઉઘરાવવા સારૂ ધર્મ સાચવવાની સાચી તમન્ના ધરાવે છે, તેઓ એક કાલે
કે 23 .. કાર્યક્રમ ગોઠવાતું નથી ત્યાં ભ્રમણ સારૂ કાળ કહાડે કેમ
પરવડી શકે? જો આ પ્રશ્ન એ પ્રશ્ન રૂપે જ રહેવાનું હોય તે તમાં બેસી શાંતિથી વિચાર કરશે તો સહજ જણાશે કે
કેન્ફરન્સ જીવંત સંસ્થામાં ફેરવાય એ સ્વપ્નની વાત રહેવાની. જેમને તે અધમી કે ખોટા રહે જઈ રહેલા માને ભૂતકાળને ઇતિહાસ નજર સન્મુખ રાખી વર્ષમાં અમુક દિને છે તેઓ અન્ય કોઈ નહિં પણ તેમનાજ સ્વધર્મ પ્રચાર અર્થે ખાસ યોજવાની જરૂર છે. એ સાથે જ સાચું જ બંધુઓ છે. એકજ મહાવીર પિતાના સંતાન છે. એમની જીવન સંસ્થામાં આવું હોય તે-આમ જનતાને રસ લેતી
કરવી હોય તો માત્ર વાર્ષિક કાર્યક્રમથી ન સંતોષ સમજમાં કે એમના વર્તનમાં જે કંઇ વિરોધ લાગત
માનતાં, રાષ્ટ્રિય મહાસભાની માફક માસિક સ્વજવંદન હોય તે તેમની છાતી સામે ઉભા રહી દલીલ પુરસ્સર
* અને અમુક અવાડીક કાર્યક્રમ જેવા કાર્યક્રમો ગોઠવવાની જરૂર સમાવ જોઈએ. કેવળ અસહકાર કરી એમને ઉવેખી છે. આપણે રસ પૂરે તેવા જે કાર્યક્રમ ગોઠવવાના છે તે જૈન મૂકવાથી કાર્ય ન સરે ! સાચા જેનનું એ કર્તવ્ય ન ધર્મના સિદ્ધાંત દ્રષ્ટિ સામે રાખી, જૈન સમાજનું વલણ લેખાય. પાસ દર ધર્મ અર્થાત્ નીચા માગે પડી કે ધ્યાનમાં લઈ આબાળવૃદ્ધ એમાં હાંશ પૂર્વક ભાગ લેતા સરી જતાંને ધારણ કરી સન્માર્ગે વાળે એ જ્યાં ધર્મ. થાય તેવા કાર્યો પસંદ કરવાના છે. આ વસ્તુ કંઈ મુશ્કેલ લક્ષણ મનાયું છે અને જેન ધર્મને એ જ્યાં મુદ્રાલેખ
. નથી, આજે પણ એવી સંખ્યાબંધ વસ્તુઓ જૈનધરમાં
કે આપણા દેવાલયો થા ઉપાશ્રયના અચરતી દ્રષ્ટિગોચર થાય છે ત્યાં પિતાના જ સમાન ધમી' એ સહ મળવામાં છે કે જેમાં નાના મોટા. નર કે નારી સૌ હોંશપૂર્વક ભાગ વાતચિત કરી સમાધાન શોધવામાં મત્સર દાખવે એ લેતા જોવાય છે. આપણે પસંદગી કરતી વેળાએ દ્રષ્ટિબિન્દુ શું વ્યાજબી ને યંગ્ય છે?
નેત્ર સામે રાખવાનું છે કે-આપણે કાર્યક્રમ કેવલ મનોરંજન
પુરતે નથી-કાર્યક્રમ પાછળનું રહસ્ય સમજાય અને એ દ્વારા સંગઠનની સાચી ભાવનાથી પ્રેરાઈ, જ્યારે અધિ
જન સમૂહનું સંગઠન સબળ બને અને આ પણી મહાસભાને શનને વેગ સાંપડે છે ત્યારે આ ચેતવણી આપવાની
સંદેશ પણ વિસ્તારી, એનું આકર્ષણ વધુ સંગીન બનાવી શકાય. ફરજ અદા કરવી વાસ્તવિક લાગી છે. સંઘ સંસ્થાને
પ્રાંતિક કે લાવાર અથવા જુદા જુદા શહેરોમાં કોન્ફરન્સના પુનરું જીવન અપ, નવેસરથી કામ કરતી બનાવવાની
બંધારણ અનુસાર સ્થાપન થયેલી સંસ્થાઓ મુખ્ય કાર્યાલય પળ આવી ચુકી છે. વર્ષો જુના મતભેદોને ડામી દઈ,
તરફથી નિયત કરાયેલ આ જાતના કાર્યક્રમને સફળતાથી પાર નવું પાનું ઉઘાડવાની તક સાંપડી છે. એ ટાણે વિબુધ
ઉતારવાના પ્રયાસ આદરે અને એને હેવાલ જાહેર પત્રમાં ગણાતા વર્ગના વારસદારે-વાણિયા વિના રાજા રાવણનું
તેમજ મુખ્ય કાર્યાલયમાં નિયમિત મેકલ્યા કરે. આ નાની રાજ્ય ગયાની વાત કરનારા વણિક-સાચી દિશા અવ
સરખી જણાતી વાત જો વિચાર કરવામાં આવશે તે સાચા લેકી લઈ, એને અપનાવશે કે?
રૂપમાં સંગઠનના આંકડા જતી જણાશે. વળી એમાં રચનાત્મક
( અનુસંધાન પૃ. ૭ ઉપર )