________________
જૈન યુગ.
તાઃ ૧-૧૨-૧૯૪૦
( અનુસંધા પૃ. ૨ ઉપરથી )
શ્રી જૈન વેતાંબર કેન્ફરન્સ તે ચાલે. વાત પણ દીવા જેવી છે કે ખુદ પિતાના પગ પર કુડાડાને ઘા કરી ટટાર ઉભવાની ઉમેદ રાખનાર સ્વાગત સમિતિ નિગાળા. માનવી કયાં તે મૂખ હોય કિવાગ્રથિળ હોય. પ્રજાને સાચી એકતા વિના જેમ સ્વરાજ્ય નથી તેમ જૈન સમા- પ્રચારથે નીકળેલા આગેવાનોને જનતાએ આપેલો જની સાચી એકતા વિના પ્રગતિ કે શ્રેય નથી આ
સુંદર સહકાર. . ઉમદા સત્ય સમજાયું એટલે નિંગાળા અધિવેશન માટેના ઠરાવોનું દિશા સુચન કરવામાં આવ્યું. એ કારણે જ
કોન્ફરન્સના પંદરમા અધિવેશનની ગ્રામ્ય જનતાને સાર ચાલો નિંગાળ' કહેવા શુદ્ધતા છે. જે જેનોમાં
પ્રમાણમાં જાણ થાય તે અર્થે નિંગાળાથી તા. ૨૫ મી જ પ્રવર્તી રહેલ બેહદ દરિદ્રતા આપણને ખુંચતી હોય, આ
મુંબઈથી ખાસ કાળે આવેલ શ્રીયુત મણીલાલ મેકમચંદ
શાહ સ્થાનીક આગેવાન શ્રી. કૃદ્મચંદ જેમલ શેઠ ત્થા શ્રી. માટે માર્ગ કહાડવાની તાલાવેલી ઉદ્ભવી હોય, તે નિંગાળા જવાને ધર્મ ખરેજને ?
રતીલાલ ડાહ્યાભાઈ થા રાજપાળ મગનલાલ વેરા વળા, કેળવણીની દિશામાં આપણે ઈતર સમાજેથી
સીહાર, સેનગઢ, ચભાડીયા, વગેરે સ્થાને એ જતાં તેની જનતાએ પાછળ છીએ અને એ માટેના સાધનોની આપણી
ખુબ ઉત્સાહથી તેમને સત્કાર કર્યો હતો અને સહકારની ઉણપ ઓછી નથી એમ આપણને સમજાયુ હોય
ખાત્રી આપી હતી. આ મંડળ પ્રથમ વળા જતા આચાર્ય તે નિંગાળા સિવાય કયાં જઈ એની રાવ
મહારાજશ્રી વિજયનેમિસુરિજીને મળ્યું હતું, ત્યારબાદ સંધના ખાવી એ પ્રશ્ન ખરેજને ? કેળવણી માત્ર વ્યવહારિક
આગેવાન ભાઇઓને બધી પરિસ્થિતિથી વાકેફ કરી-સભ્યો હિાય એટલાથી આપણને સંતોષ ન વળે એ સાથે ધાર્મિક
તરીકે નોંધાવા અપીલ કરી હતી. પ્રત્યુતરમાં તેમને બે ત્રણ
દિવસમાં સંધ એકઠા કરી ડીલીગે વી. નકી કરી લખી સંસ્કારની જરૂર છે જ. જ્યારે આ આપણું મંતવ્ય ગણાય તે પછી જ્યાં એના ઉકેલની વાત થતી હોય ત્યાં દેડી
0 મેકલવા જણાવ્યું હતું ત્યાંથી આ ભાઇએ સીહાર ગયા હતા પહોંચવાને સૌ કોઈને ધમ લેખાય. એ વેળા બીજી
ત્યાં પણ ઓશવાલ ત્યા શ્રીમાલી સંઘના આગેવાનોને એકઠા ચર્ચાના વંટેળ કેવા ? આવી ઘેરી પળે અન્ય મથા
કરી વાતચીત કરતા એમ કહ્યું હતું કે બે પાંચ દિવસમાં
આખે સંધ એકઠા કરી સારા પ્રમાણમાં મણ શાની ? અને બંધારણમાં ફેરફાર કદાચ સૌ કોઈને
ડેલીગેટે ચુંટી મેકલવાનું થશે ત્યાર પછી સેનગઢ જતા શ્રી એમાં ઉંડો રસ ન સંભવે છતાં એ વાત તે સમજ બહાર નહીં જ હશે કે દેશનું -મહાસભાનું કે અન્ય મહા
મહાવીર ચારીત્ર રત્નાશ્રમમાં પૂજ્ય મુનિ ચારિત્રવિજયજી
મહારાજે આવેલ ભાઈઓને ખુબ સત્કાર કર્યો હતો. અને સંસ્થાઓનું સારૂયે તંત્ર અ “ચાર શબ્દની કરામતને
આ કાર્યને આશીર્વાદ સહ સહકાર આપવા જણાવ્યું હતું અધિઆધિન રહી ચાલે છે. અખિલ સમાજને નામે એમાં
વેશન પ્રસંગે આશ્રમમાંથી પંદર વિદ્યાર્થીઓને સ્વયંસેવક ફેરફાર કરવાનો હોય તો દરેક સંઘના પ્રતિનિધિની
" તરીકે મોકલવા પણ જણાવ્યું હતું ત્યાંથી નીકળી આ પ્રચારક હાજરી ખાસ અગત્યની લેખાય. વળી બંધારણ સુધારણને સવાલ રાખવા પાછળ એ " હેતુ છે કે વર્ત.
મંડળ અભાડીયા ગામે જતાં ત્યાના ભાઈઓએ ખુબ ઉત્સાહથી
સતકાર કર્યો હતો. અભાડીયામાં જેનેના ઘર ફકત ૭-૮ છે માન જૈન સમાજમાં આજે કેટલાક પ્રશ્નો પરત્વે જે ભિન્નતાને મતમતાંતરોના વર્તુળ ઉભા થાય છે એ સર્વ
છતાં કોન્ફરન્સ પ્રત્યે ઉત્સાહ અમાપ જણાશે. તેઓએ તેજ આપોઆપ સમાઈ જાય, ને એ પ્રશ્નોની ગુંચ ઉકેલ
સમયે ત્રણ ડેલીગેટો ને એક સ્વાગત સભ્ય નોંધાવ્યા હતા. સરળતાથી આ
ત્યાંથી નીકળી અલમપર ગામે જતા ત્યાં પણ પ્રેમની લાગશકાય તેવી જોગવાઈ કરવાની તક પ્રાપ્ત થાય કે જેથી ભવિષ્યમાં અથડામણીનો પ્રસંગ ઉભે
ણીથી આવેલ મંડળને સત્કાર્યું હતું. અઠવાડીયામાં ડેલીગેટ
વગેરે નક્કી કરી લખી મોકલવા જણાવ્યું હતું. એકંદરે કાઠીથવા ન પામે. આમ શુભ નિષ્ઠાથી, દીર્ઘદ્રષ્ટિથી, અને
યાવાડના ગામડાઓ તથા શહેરમાં નું પ્રત્યે ખુબ સંગઠનની કામનાને આમજનતાના શ્રેય માટેની આંતરિક ભાવનાથી, મળતું નિંગાળ અધિવેશન જેન સમાજના
લાગણી અને પ્રેમનું વાતાવરણ જોઈ શકાયું છે. સમાજ ઇતિહાસમાં અનૈરા પ્રસંગ સમુ છે.
શરીરને કોરી ખાનાર બેકારી તથા કેળવણીના આવશ્યક શ્રી સંઘના ગૌરવ અને હકક સંબંધી પૂર્વે ઘણુ ઘણુ
પ્રશ્નો આ અધિવેશનમાં ચર્ચાવાના હોઈ, તેમજ અધિવેશન કહેવાયું છે. એ વાત ભારપૂર્વક જણાવવામાં આવી છે કે ગામડામાં ભરાતું હોઈ, પિતાનો અવાજ તેમાં સંભળાય છે સત્તાના સર્વ સૂત્રે ચુંટાઈને આવનાર પ્રતિનિધિઓના હેતુએ ગ્રામ્યજનોએ ઉત્સાહથી ભાગ લેવા તત્પર બન્યા છે. હાથમાં છે. પ્રતિનિધિઓ તરિકે કોને મોકલવા એ અધિ. નિગાળા ખાતે ૫ણું પ્રસંગને અનુરૂપે તૈયારીઓ સારા કાર સંઘોનો છે. જુદા જુદા સંઘે આ જૂતની વરણીમાં પ્રમાણમાં ચાલી રહી છે. હવે અને સ્ટેટ તરફથી ખુબ સહજે સાચી ઉલટ દાખવે તે વર્તમાનકાળની વિષમ પરિ. કાર મળી રહ્યો છે. એકંદર અધિવેશનની સફળતાના સર્વે સ્થિતિ નાબુદ થતાં ઝાઝે વિલંબ ન જ થાય.
ચિહે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે.
સ્વાગત સમિતિ. આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વસ, સીલવર મેનશન, ધનજી શ્રીટ, મુંબઈ ખાતેથી છાપ્યું, અને મધ, માણેકલાલ ડી. મોદીએ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, ગેડીઝની નવી બીલ્ડીંગ, પાયધુની મુંબઈ ૩, માંથી પ્રગટ કર્યું છે.