________________
જેન યુગ.
તા૦ ૧૬-૧૧-૧૯૪૦
જેન કોન્ફરન્સના રચનાત્મક કાર્યો. નિંગાળા જૈન કોન્ફરન્સના મુખ્ય મંત્રી સુરતમાં શ્રી મોતીચંદ કાપડીઆએ કરેલ ભાષણ. શ્રી. મણિલાલ જેમલ શેડનો સંદેશે.
શ્રી જૈન છે. કાકરન્સના નિગાળા અધિવેશનના પ્રચા- અખિલ હિંદની જૈન મહાસભાની ૧૫ મી બેઠકને હારે રાથે રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શ્રી મોતીચંદ ગિરધરલાલ આંગણે નેતરી તેની સંપૂર્ણ તૈયારી કરી રાષ્ટ્ર પ્રત્યેની હારી કાપડીઆ સેલિસિટરના નેતૃત્વ નીચે શ્રી વીરચંદ પાનાચંદ ફરજ અદા કરવાને હું તમારી વચ્ચેથી દૂર થાઉં છું. શાહ અને શ્રી મણિલાલ મોકમચંદ શાહનું એક ડયુટેશન સ્વાગત સમિતિના મંત્રી તરીકે હિંદભરના આવનાર સુરતમાં તા. ૧૪-૧૨-૪૦ ના રોજ આવતાં સ્ટેશન ઉપર પ્રતિનિધિઓનું હું કેદખાનાના દરવાજેથી સ્વાગત કરું એ આગેવાનોએ ભાવભીનું સ્વાગત કર્યું હતુંશ્રી દલીચંદ વીરચંદ પણ આ બેઠકને અદ્વિતિય પ્રસંગજ કહેવાય અને મારા શ્રોફના બંગલે તેઓને લઈ જવામાં આવ્યા હતા. સાંજના છ સાથીદારો આ પ્રસંગથી બેવડ ઉત્સાહથી સ્વાગતનું કાર્ય કલાકે રિટાયર્ડ જજ શ્રી સુરચંદ પરસોતમદામ બદામીના પાર પાડશેજ.. પ્રમુખસ્થાને એક જાહેર સભા જૈન ઉપાશ્રયમાં મળી હતી.
- જૈન સમાજને અપીલ. જનતાએ ઘણીજ સારી સંખ્યામાં હાજરી આપી કેન્ફરન્સ
- ત્વરીત ગતીએ આગળ વધતી દુનિયાના વાતાવરણમાં પ્રત્યે લાગણી પ્રદર્શિત કરી હતી.
રહી આપણાથી નિષ્ક્રિય કેમ બેસી રહેવાય ? ભયંકર બેકારી શ્રી મોતીચંદ ગિ કાપડીઆ.
અને પ્રાથમિક અને ઉંચી કેળવણીને પુરતા સાધનોના અભાવે ર. કાપડીઆ સેલીસિસ્ટરે ભાષણ કરતાં જણાવ્યું કે સમાજના સેંકડો અને હજારો બાળકે અને યુવાને યાતનાઓ નિગાળાની પસંદગી અત્યારસુધી ચાલુ રણથી તદન જુદીજ સેવી રહ્યા છે. આપણાં કમનસીબે, શકિત અને સાધનોની રીતે થઈ છે, શ્રીમંત પ્રમુખની પસંદગીની જગ્યાએ સેવાભાવી શકયતા હોવા છતાં છેલ્લાં કેટલાક વર્ષોથી આપણે નાના અને કાર્યકર પ્રમુખ નીમવામાં આવ્યા છે. કેન્ફરન્સે અનેક
પ્રકારના ઝગડાઓમાં પડી સમાજમાં સંગઠન અને શિષ્યના રચનાત્મક કાર્યો કર્યા છે તેની વિગતેમાં ઉતરી તેઓએ
અભાવે આપણે સ્વનાશના માર્ગે દોડી રહ્યા છીએ. ભગવાન ઉમેર્યું હતું કે બાબુ પુરનચંદ પનાલાલના વાલકેશ્વર ઉપરના મહાવીરને સત્ય અને અહિંસાને ઉજળે વાર સાચવવા બંગ્લાને સરકારે અગાઉ લડાઈને અંગે કજે કરવા નોટીસ અને સમાજને સુદ્દઢ અને સંગઠિત બનાવી રાષ્ટ્રના અંગને આપેલી પરંતુ કેન્ફરન્સ એ લડત ઉપાડી અને જૈન દેરાસરને મજબૂત બનાવવા, મતભેદાને છેડી એકત્ર થવા સમાજના ત્યાં સંરક્ષિત રાખવા ગવર્મેન્ટ ઠરાવ્યું. સમેતશિખર પર્વત શ્રીમતે, બુદ્ધિશાળી, સેવકે, વૃદ્ધો અને યુવાનને હારી ઉપર બંગ્લા બાંધવાની તેમજ એ જાતના અનેક કાર્યોની રૂપ- દર્દ ભરી વિનંતિ છે. રેખા દર્શાવી તેઓએ કરેલ છે તે રચનાત્મક કાર્યોમાં આગામી કેન્ફરન્સમાં હાજર થઈ તરકારી સવાલને કરતી આવી છે એથી જૈન સંઘે તેને આવતા નિંગાળા અધિ
અંધકારમાં હડસેલી કેળવણી અને બેકારીના-જીવનની જરૂરી
* યાતના-સવા માટે રચનાત્મક અને અમલી કાર્ય યોજી વેશનમાં પ્રતિનિધિઓ મોકલી બેઠકને યશસ્વી બનાવવી ઘટે. હજારો બાળકો અને યુવાનોના અંધકાર ભરેલા રસ્તામાં
શ્રી વીરચંદ પાનાચંદ શાહે ગામડાઓમાં વ્યાપેલી તેજના કિરણે ફેલાવે. બેકારી અને કંગાલીયતના વર્ણન કરી આ દુઃખ ટાળવા માટે ગામડાના બાળકને માટે-જ્ઞાનની પરઓ માટે-જ્યાં જ્યાં આપણા સમાજની મહાસભાને મજબુત બનાવવા અસરકારક હાયસ્કલ હોય ત્યાં ત્યાં બેકિંગને પ્રબંધ કર. બેકારી ટાળવા અપીલ કરી હતી.
નાના અને મોટા પ્રકારને વ્યવસ્થિત ઉદ્યોગે ઉભા કરી તેમાં શ્રી મણિલાલ મોકમચંદ શાહે નિંગાળામાં અધિવેશન શ્રમને ધોરણે કામ આપી સ્વાશ્રયી બનાવી કંગાલીયતને માટે થયેલી તૈયારીઓનું વર્ણન કર્યું હતું. પાણી-ઉતારા સમાજમાંથી દેશવટો આપે. આદિની વિપૂલ સગવડ થયેલી હોવાનું જણાવી પ્રતિનિધિઓ
આવા પુનિત કાર્યક્રમની વિચારણું અને કાર્ય સાધકતા ચુંટી મેકલવા વિનંતી કરી હતી. પરિણામે ઘણું ગૃહસ્થોએ માટે ઉપલા તમામ વર્ગને હારી ફરી ફરીને વિનંતિ કે કેન્ફઆવવા ઇછા દર્શાવી હતી.
રન્સમાં હાજરી આપી આપણે આપણી પવિત્ર ફરજ બજાવીએ. શ્રી સુરચંદ પી. બદામી.
કેન્ફરન્સનું સુકાન આજની દુનીયાને અનુરૂપ થઈ સંસ્થાના પ્રમુખસ્થાનેથી શ્રી સુરચંદ પી. બદામીએ ડેપ્યુટેશનના ભાઇ- વિકાસને માટે પિતાના વખતનો ભોગ આપી નિસ્વાર્થ ભાવે એને આભાર માની કોન્ફરન્સની સમાજેન્નતિ માટે ઘણી જ કાર્ય કરી છૂટે અને સંસ્થાને જીવંત રાખવા નિરંતર ચિંતન કરે જરૂર છે અને તેને ગમે તે ભેગે ટકાવી રાખવા અસરકારક એવી વ્યકિતઓને સેપી જન સમાજને સજીવ અને ચેતનવંતે અપીલ કરી હતી. કેન્ફરન્સ એકજ એવી સંસ્થા છે કે જેના માટે બનાવવાના આ પવિત્ર સંમેલનને સફળ કરે. સમાજ ગૌરવ લઈ શકે. સમાજના કામો વ્યકિતગત રીતે પાર કારાવાસની ભિષણ યાતનાઓ પણ મારી આ અપીલ ન પડી શકે. એનાં માટે તે બંધારણ પૂર્વકની સંસ્થાન હાઈ હિંદના જૈન સમાજને એકત્ર થઈ કાર્ય કરવા પ્રેરશે તે સુખદ શકે અને તે આપણી કેન્ફરન્સ. અધિવેશનમાં કેળવણી અને વાતાવરણમાં રિવાઈ જશે. અંતમાં સંપ અને કર્તવ્ય પરાયબેકારીના પ્રશ્નોની વિચારણું થવાની છે. સૌએ તેમાં જઈ ભાગ ણતાને માર્ગે આગળ વધવામાં ભગવાન મહાવીર આપણને લઈ સમાજની ઉન્નતિમાં ફાળો આપવો જોઈએ. કેન્ફરન્સના સૌને બળ આપે અને એથી સમાજની દારૂણ દુખની ઘર અભ્યદયમાં સમાજનો અભ્યદય સમાયેલ છે. નિંગાળાની બેઠ- રાત્રીનો અંધકાર ભેદી ફરી દિવ્ય પ્રભાતના-જૈન સમાજનેકને સૌ સહકાર આપે એ આજે જરૂરી છે. તેઓશ્રીએ કે આપણે સૌ દર્શન કરાવીએ એજ અભ્યર્થના...........શાંતિ, રન્સ પ્રત્યે ઉચ્ચ ઉદગાર વ્યકત કર્યા હતા. પ્રમુખને આભાર સત્ય, અહિંસા-વૈદેવીરમ-વંદેમાતરમ. માની સભા વિસર્જન થઈ હતી. '
સંઘને નમ્ર સેવક. મણીલાલ જેમલ શેઠ.