Book Title: Jain Yug 1940
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 214
________________ ન મુ. તા૦ ૧-૧૨-૧૯૪૦ જૈન જનતાને જાગૃત કરવાની જરૂર. મમતિની રચના પિયા ફ્રેમ ઉપર કરી છે, અને સમસ્ત કાન્ફરન્સથી વધુ માહિતગાર ન પણ્ હાય, જો કે સ્વાગત કાઠીયાવાડને સ્થાન અથાગ છે. છતાં કદાચ પ્રચાર સમિતિ જોરદાર ન હોય એ પણ ખનવાજોગ છે, તે તે પ્રચાર સમિતિને વધારે બળવત્તર બતાવવાની પહેલી ફરજ છે, અને મુંબઇમાં વસતા કાઠીયાવાડી બંધુઓને સ્વાગત સમિતિએ સાથ લઈ આ દિશા તરફ યાહે।મ ઝડપ વધારવાની જરૂર છે સ્વાગત સમિતિએ મુંબઈની કાર્યવાહક સમિતિમાંથી અથવા તે ખીન્ન ભાઇઓના સાથ મેળવી લેવા જોઇએ. અને જૂના પ્રૌઢ અને લાગવગ ધરાવનારા સભ્યોની એક એક નાની નાની ટુકડીએ બનાવી તેએની સાથે પ્રચાર સમિતિના સભ્યોએ બહારગામ જવુ જોઇએ. અમદાવાદ, પાટણ, વડેાદરા, સુરત, ખંભાત, રાધનપુર આદિ ગુજરાતના શહેરા તથા કચ્છ અને કરાંચી વિભાગ તરફ પણ પ્રચાર અર્થે ટુકડીએ મેાકલવી વિજ્ઞ-જોઇએ, તેમજ પત્રિકાએ વિંગેરે કાઢી બહારગામ ફેલાવો કરવો જેએ. જેમ જેમ અધિવેશનના દિવસો નજીક આવતા જાય તેમ તેમ આ દિશાએ ખૂબ અને વ્યવસ્થિત તેમજ અગ્રગણ્ય આગેવાના દ્વારા કે જેમના અવાજના પ્રતિધેષ ઝીલવા હજી પણ જનતા તૈયાર છે, તેવાએએ આ કાર્યો માટે પોતાના સમયના ઘેાડા પણ ભાગ આપી પ્રચારના વેગને મજબૂત બનાવ નકશે. મા દશામાં વૈયા વૃત્તિ ૩ ભાગે થ એ વિચારા જે કાર્યકરો ધરાવશે તા ઘણા વર્ષે મળેલા અવસર એળે ગુમાવ્યા જેવુ થશે. સ્વાગત સમિતિના આદ્દેદારશ કાર્યવાહી સમિતિના હોદ્દેદારા અને હરેક કાન્ફરન્સ પ્રેમી બધુ આ વાત અવશ્ય લક્ષમાં લેશે એજ આરા. મ. હી. લાલન. નિંગાળા ખાતે કાન્ફરન્સનાં ભરાવનારા અધિવેશનની તારીખા પણ નક્કી થઈ ગઈ છે. માગશર વદ ૧૧-૧૨-૧૩ ના દિવસેા જાહેર થયા છે. એટલે આ દિવસે ક્રાન્ફરન્સ પ્રત્યે પ્રેમ ધરાવનારા દરેક જૈન ભાઇ, વ્હેનને સ્મરણુમાં રમી રહેવા જોઇએ. એટલુજ નહિ, પણ જેમ બને તેમ વધુ પ્રમાણમાં પ્રતિનિધિએ મેકલી, રસપૂર્ણાંક ભાગ લેનારાઓએ પેાતે થોડીક મુશ્કેલીઓ વેઠીને પણ નિંગાળા મુકામે અધિવેશનમાં હાજરી આપવી જોઇએ. નિંગાળા એક ગામડુ` હોઇ કેટલાકાને ભલે તે પ્રતિકૂળ લાગે. સુવાળી શય્યામાં સુવાવાળાને કદાચ ત્રણ દિવસ સાદી પથારીએ સુવુ પડે, પણ તેએએ ટાઢ ઇત્યાદિને પણ દરકાર કર્યા વિના ઘણા વર્ષને અંતરે મળનારા આ અધિવેશનને સફળ બંનાવવા યત્ન કરવા જોઇએ. નિંગાળા અધિવેશનનું નક્કી થયા પછી કેટલાક સંતોષીએએ પોતાની જાત પ્રમાણે તેમાં વિશ્નો નાખવાનું આરંભી દીધું છે, છુપા હાથેાએ કામ કરી કેટલાકને કુહાડાના હાથા બનાવવાનું કાર્યાં છુપા હાથે। આદરી દે છે. અને ક્રાઇનુ એ સારૂં નહિ જેવાવાળા એવા પણ કેટલાકાએ તેમાં વિઘ્ન નાખવા આડાઅવળા પ્રયાસેા કરે છે, પરંતુ જેએ આજ છેલ્લા ૧૦ વર્ષની જૈન સમાજની હાલક ડાલક પરિસ્થિતિથી માહિતગાર છે, જેઓએ આ પરિસ્થિતિ નીપજાવનારા સૂત્રધારાને ક્યારનાય ઓળખી લીધા છે અને જેએએ કાન્ફરન્સ પ્રત્યે કાયમ અતૂટ પ્રેમ દર્શાવ્યા છે તેવાએ તે વિશ્ર્વ નાખનારાઓના પ્રયત્નોથી સદા જાણીતા હાય છે, અને સદા જાગૃતજ રહે છે, પરંતુ આ વર્ગ બહુ નાના હાય છે, અને કૈટલીએક વખત તેા પેાતાના વ્યવસાયમાં એટલે બધા મશગુલ હાય છે કે આજુબાજુ શું બની રહ્યું તે તેના લક્ષ્યમાં પણ ન હોય જ્યારે સામાન્ય જનતા તે આજુબાજુના બનત બનાવે, આડાઅવળા થતા પ્રચારે। અને સામાન્ય રીતે ગતાનુગતિક બુદ્ધિવાળા હાય, જેમ આગેવાતા દરે તેમ દેરાય છે. તે શરૂઆતમાં સત્ય પીછાણી શકતા નથી, અને કેટલીક વક્ત તે નાની ઉપેક્ષા પણ કરે છે. નિંગાળા ખાતે ભરાનારા અધિવેશન માટે આ વસ્તુનું યથા અવલોકન અતિ આવશ્યક છે, તે ગયા જૈનયુગના અંકમાં શ્રીયુત ચેાકસીના જણાવ્યા પ્રમાણે ક્રાન્ફરન્સના ઉદ્દેશ અને મૂળભૂત કાર્ય'વિસ્તાર માટે જનતામાં ખેટે પૂષ્ઠ ન બધાય એટલા માટે એ બાબતની ખૂબ ખૂબ પ્રસિદ્ધિ કરવાની અત્યંત આવશ્યકતા છે. આ ઉપયેગી ભૂમિકા જે કાન્ફરન્સની સફળતાનું મુખ્ય અંગ છે. તે પ્રચાર કાર્ય પ્રત્યે જો ઉપેક્ષા કરવામાં આવશે, ઉદાસીનતા ધરવામાં આવશે તેા ઘણા વર્ષે મળેલી તક ગુમાવી બેસવા જેવુ થશે. બંધારણ અનુસાર નિંાળાની સ્વાગત સમિતિએ આ કાર્યં ઉપાડી લેવાનું છે, અને સમિતિએ એક પ્રચાર સમિતિ પણ નીમી છે. પરંતું આ સમિતિ તરફથી હજુ કાંઇ પણ કાર્ય થતું જોવામાં આવતું નથી, એક પણ વમાનપત્રે આ બાબત હાથમાં લીધી ડ્રાય એમ જણાતુ નથી, હજી પત્રિકા કે લેખમાળાઓના દર્શીન થતાં નથી, એ ખેદજનક છે. આ સ્થળે એક વસ્તુ જણાવવી જરૂરી થઇ પડશે કે અધિવેશન નિંગાળા એક ગામડામાં સુત્ર ને ભાજીની પ્રન શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ સ્વાગત સમિતિ–નિંગાળા કોન્ફરન્સ માટે ખાસ રેલ્વે કન્સેશન. આઈમ અધિવેશન માટે સ્વાગત સમિતિની નિતિથી ભાવનગર સ્ટેટ બેએ, કાન્સમાં બાગ લેવા આવનાર ભાઈ હેંને માટે સીંગલ ભડાથી ડબલ મુસાફરી કરવાની ખાસ સગવડ કરી આપેલ છે. તે મુજબ વઢવાણ જ કશન, ધંધુકા જ કશન તથા ઢસા જ કશન અને ભાવનગર રેલ્વેના કેઇપણ સ્ટેશનેથી ઉપર દર્શાવેલ ટીકીટા તા. ૨૦ મી ડિસેમ્બરથી આપવાની શરૂ કરશે અને તે ળતી મુસાફરી માટે તા.૩૦ મી ડિસેમ્બર સુધી ચાલશે આ મુજબ સ્વાગત સમિતિ, કાઠિયાવાડની બીજી રેલ્વેએ સાથે તથા બી. બી. એન્ડ સી આઇ રેલ્વે સાથે પત્ર વ્યવહાર કરી રહેલ છે. નિશ્ચિત જવાબ મળ્યેથી એ વિષે જાહેર કરવામાં આવશે. આ બાબતમાં વિશેષ ખુલાસા માટે સ્વાગત સમિતિ સાથે પત્ર વ્યવહાર કરવા નિંગાળા બી. એસ. રેલ્વે કાઠીયાવાડ. ક્ષિ સેવક, મણીલાલ જેમલ રોડ મંત્રી, સ્વાગત સમિતિ. શ્રી જૈન શ્વેતાંબર ડાન્સ

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236