________________
તાર: HINDSANGHA.
વ્યવસ્થાપક મંડળ
મે હનલાલ દીપચંદ ચાકસી.
તંત્રી.
મનસુખલાલ હી. લાલન.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર.
જૈન યુગ.
વૈશાખ શુદ ૯, ગુરૂવાર.
JAIN
રિવ સક્રમે છે. શિશ સક્રમે છે,
તારા સમૂહ પણ સક્રમે છે;
ગ્રહે। સદાના ગતિમાનૢ રહે છે,
વાયુ વેગે વહતેા દિસે છે,
નક્ષત્રમાલા ચલ ને વહે છે. ૧
અગ્નિ સ્ફુલિંગા અતિ વેગ લે છે;
જુઓ સહષૅ સરિતા વહે છે,
ભેદી ઘણા પત્થર ખીણુ માર્ગો,
માર્ગ ક્રમે છે અતિ દીધું જે છે. ૨
ભેદી ઘણા પર્વત ગૂઢ માર્ગો;
વેગે વહે છે ઉપદેશ દે છે,
સંક્રમણશીલ જગત્. ( ઉપતિ )
સમૂદ્રવીી અતિ સંક્રમે છે,
જ્ઞાની જુએ બેધ અપૂર્વ લે છે. ૩
पत
સંપૂર્ણ પૃથ્વી ગતિચક્ર લે છે;
જે સંચરે છે સ્ફુરણા કરે છે,
ગતિ વેગ છે જીવતણી જ સત્તા,
ચૈતન્ય સંજ્ઞા જગમાં લહે છે. ૪
તેથી નહિ અન્ય વિરૂદ્ધ પ્રજ્ઞા,
વૃક્ષેા મૂળે છે લતિકા ફુલે છે,
કુળ કુલ રૂપે ગતિ ત્યાં કુરે છે. પ રાજ્યા વધે છે શિખર ગ્રહે છે,
પડે છે;
ફ્રી પરાવર્તનમાં ગતિ તથા સક્રમના કળા છે,
અખંડ વગે ગતિ સાંપડે છે. ૬ ગતિ નહિં સંક્રમણા ન જ્યાં છે,
ત્યાં જીવસત્તા કિમ સભવે છે?
शास
રસ્ફુરે નહિ તે શવ પ્રાણુ હીન,
યુવા
અયેાગ્ય તે છે જગમાંહિ દીનં. ૭ ચાહે વિકસાવવાને, નિષ્ક્રીય જે પ્રાણુ વિહીન જાણે; ચૈતન્ય જ્યાં નષ્ટ થયું દિસે છે,
તે ભ્રષ્ટ જેવા પથરા વસે છે. ૮
REGD. NO. 8 199 વાર્ષિક ાવાજમ રૂા. 3)
છુટક નકલ દાઢ આના.
પુસ્તક ૮ અક ૧૧-૧૨
તા. ૧૬ મી મે ૧૯૪૦
YUGA
જો જીવવાની વધતા જવાની,
પરાક્રમે તેજ અતાવવાની;
ઇચ્છા હશે સ’ક્રમશીલ થાઓ,
સ્ફુરા વા આગળ વેગ લાવે. ૯
જે રાજ્ય વા માનવના સમૂહો,
જે જ્ઞાન વિજ્ઞાન સુધર્મ ભાવે,
વધ્યા નહિ આગળ શૂન્ય ભાવે,
તે નષ્ટ થા ભ્રષ્ટ થયા સ્વભાવે. ૧૦
વિકાસ પામ્યા નહિ કાલ વેગે,
થંભી રહ્યા કાષ્ટ સમાન માગે;
તે નાશ પામી વિખરી જવાના,
તે નામ માત્રે જ ભુલી જવાના. ૧૧
માટે ઉઠા આત્મવિકાસ માગા,
નવા નવા જીવન માર્ગ સાધે;
નહિ થજો પત્થર કાઇ ખંડ,
કરા ખરા સક્રમ જે અખંડ ૧૨
સિદ્ધાંત જે હાય ત્રિકાલ સત્ય,
આચાર પરિવર્તનશીલ માત્ર,
જે દેશ કાલાવધિથી કરે છે,
માટે ખરી ન રાખવી તે
વિકાસથી ઉન્નતિના ઠરે છે. ૧૩ માનવતા બતાવેા, બુદ્ધિ ખરી તે ઉપયોગ લાવો; પશુ તુલ્ય વૃત્તિ, વિચાર માગે તે જીવશે જે શુભ સક્રમે છે,
કરવી વિશુદ્ધિ. ૧૪
દ્રવ્યાદિ ભાવા મન એળખે છે; છોડી સ્થિરા જે મૃતતુલ્ય શાંતિ,
વિકાસ ભાવે વધશે સુનીતિ. ૧૫
આત્મા પિછાને વિજયી થવાને,
ડા
કરી ખર્ ́ તેજ પ્રદિસ માને; પપ્રત્યયનેય બુદ્ધિ,
કરો ખરી સુંદર આત્મશુદ્ધિ. ૧૬ —શ્રી બાલચ'દ હીરાચ', માલેગામ,