________________
૨૦
ન યુગ.
શ્રી મહાવીર જયંતિ ઉત્સવ.
જૈનાના ત્રણે ફીરકાના સયુક્ત આશ્રય હેઠળ ઉજવાયેલ જયંતિ મહોત્સવ.
·
·
જેનેાના ત્રણે ફીરકાની મહાસભાએ–શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ, શ્રી સ્થાનકવાસી જૈન કારન્સ અને શ્રી દિગંબર તીર્થક્ષેત્ર કમિટીના સંયુક્ત આશ્રય હેઠળ ચૈત્ર સુદિ ૧૩ શનિવાર તા. ૨૦-૪-૪૦ ના રાજ શ્રી મહાવીર જયંતિ હીરાબાગ હાલમાં રાતનાં સ્ટાં. ટા. ૮-૩૦ વાગે સુંદર રીતે ઉજવાઇ હતી. પ્રમુખસ્થાને ભાવનગર રાજ્યના માજી સર ન્યાયાધીશ શેઠ જીવરાજ આધવજી ઢાણી ખી. એ. એલ એલ. ખી. બિરાજ્યા હતા. હીરાબાગના વ્યાખ્યાન હાલ સમયસર શ્રોતાજનેાથી ચિકાર ભરાઇ ગયા હતા. સભામાં ધ્વની વર્ધક યંત્ર પણ .૨ખાયા હતા. અને શ્રી મુંબઈ જૈન સ્વયંસેવક મંડળના સ્વયંસેવક બન્ધુએ વ્યવસ્થા જાળવતાં હતાં. ત્રણે ક્રિકાના આગેવાન એની સારી સખ્યામાં હાજરી હતી.
કહ્યું છે. દાનધર્મમાં નિષેધને સ્થાન નથી. તેમણે દીક્ષા પછી પણ બ્રાહ્મણને વસ્ત્રદાન કર્યુ હતુ. એ સુપ્રસિદ્ધ છે. જગત આખું કાઁથી મુકા એવા ઉચ્ચ મૈત્રી ભાવ તેમનામાં તેા. તેમણે દાન શિયળ-તપ-ભાવ રૂપ ચારે પ્રકારના ધમને સ્વજીવનમાં ઉતારી પછીજ તેના ઉપદેશ કર્યો છે. જેથી જગત પર તેની અસર થાય છે. તેમણે કેવળજ્ઞાન પછીના ત્રીશ વર્ષોમાં અનેક જીવાના ઉદ્ધાર કર્યો છે. માત્ર મનુષ્યેાજ નહીં પણ પશુઓને પણ તેમણે તાર્યા છે. તેમની ભાષાજ એવી હતી કે જેથી પશુએ પણ સમજતા હતા. ભગવાન આપણે માટે ઘણા વારસા મુકી ગયા છે પણ ખેદની વાત છે કે તેને જોઇએ તેટલા પ્રમાણમાં અને તે રીતે આપણે એ વારસાને સાચવી શકયા નથી. છતાં શૈડું પણ આચરીએ તે અવશ્ય આત્મકલ્યાણ થાય. જયંતિના હેતુ મહાપુરૂષના આદમય જીવનને જાણી તેમાંથી ગુણ ગ્રહણ કરવાના છે.
પ્રારંભમાં માન્યવર શે કુંવરજી આણંદજીએ ભગવાન મહાવીરના જીવન પર ખેલતાં જણાવ્યું હતું કે —ભગવાન મહાવીર પરમાત્માનું ન કે શૈકામાં નીતું છે. નયસારના ભવમાં ભદ્રક પરિણામે જે ત્યાગભક્તિ કરી હતી તેનું ફળ મહાવીર તરીકે ઉપજવામાં આવ્યું હતું. તીર્થંકરના છવા અવ્યવહાર રાશીમાં હેાય ત્યારે પણ તેમના આત્મામાં અપૂર્વ ભાવ હાય છે. મરીચીના ભવમાં, પડવા છતાં પણ
દંભ ન કર્યો પણ અનેકને ધ પમાડી આદિશ્વર પ્રભુ પાસે
મેકલાવ્યા. છેવટે નંદન રૂપીના ભત્રમાં એક લાખ વર્ષોં માસ
ખમણુ કરી તીર્થં કર નામકર્માં બાંધ્યું. મહાવીરના ભવમાં ઇન્દ્ર સંકટ નિવારણાર્થે સાથે રહેવા પ્રાર્થના કરે છે પણ ભગવાન તેને અસ્વીકાર કરે છે. કારણ કે તી કરી ગમે તેટલુ` સહીને પણુ સ્વશકિતથી જ્ઞાન મેળવે છે. આ ઉપરાંત પ્રભુમાં અપ્રતિમ પ્રેમ, ક્ષમા વગેરે ગુણો પણ અતિશય ઉચ્ચ કાટીના હતા. માતા-પિતાના મૃત્યુ પછી સંસાર ત્યાગ કરવાનો નિંત શૈયા છતાં પડિક ભાઇ પ્રત્યેની દષિતાથી બે વર્ષ વધુ ગામે રહે હૈં છતાં કમળની માફક વિશેષણે રહે છે, સર્વાં જગતજીવાને ધર્મ પમાડવાની ઉત્કટ ઇચ્છા પણ તીર્થ' જેવી અન્યમાં નથી હેતી અને એવા અત્યુત્ર શુભ ભાવથીજ તીર્થંકરપણું બંધાય છે.
તા ૧૬-૫-૧૯૪૦
તેમણે જ્યારે સ`ધ શાસન પ્રવર્તાવ્યુ' ત્યારે ખૂબ હિંસામય યજ્ઞો થતા હતા. પણ તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સૌથી પ્રથમ એવા યજ્ઞોના કરનાર અગીઆર મહાન પ ંડિતેને પોતાના શિષ્ય બનાવી યજ્ઞની હિંસામય જવાળાએને બુઝાવી હતી.
આપણે વર્ષો વ તેમની જયંતિ ઉજવીએ છીએ છતાં આપણામાં જો કાંઇ પણ ગુણુ ન આવે તેા જયંતિની ઉજ શ્રેણીને રંતુ સરતો નથી. ભગવાને મને દાન આપવાનું
આદ
શ્રીયુત કુવરજીભાઇના અનુભવપૂર્ણ વકતવ્ય ખ્રિસ્તિમાંથી જૈન ધર્મ અગીકાર કરનાર અમેરીકન મહિલા કુમારી એલિનવિટલે અગ્રેજીમાં ખેલતાં જણાવ્યુ` કે-જગતમાં સાચા ધર્માં હોય તો તે ફક્ત જૈન ધર્મો છે. મેં જૈન ધર્મના ઉંડા અભ્યાસ કર્યો છે. જૈન વિદ્વાનેાએ મારી શકાએનુ સમાધાન કર્યું છે અને ત્યાર પછી મને જૈનધર્મની ભારે અર્થગંભીરતા સમાઈ છે. જૈન ધર્મ એ વૈજ્ઞાનિક ધ હ।ઇ મનુષ્યને કુદરતની નીકટ લઈ ાય છે. જગતને શાંતિને
રાહ બતાવનાર આવા તેજસ્વી ધર્મ પ્રત્યે તમારે અભિમાન
લેવુ જોએ, અને તેના પ્રચાર માટે સર્વસ્વ કરવું જોઇએ.
બાદ બેરીસ્ટર ચપતરાયજી એ વીરજીવન ઉપર ખેલતાં જણાવ્યુ` કે-શાસ્ત્રોમાં અનેક બાબતા લખી છે એટલા માત્રથી કામ ચાલતું નથી પણ એ બાબતને વિજ્ઞાનથી સિદ્દ કરી બતાવવાની જ . મા ભાજ઼ ( એલીનવિટા ) કમાઈ ધર્મમાં પેદા ચર્ચા છે પણ પૂર્વ સરકારના પ્રતાપણાથી તથા આ ભવમાં પણ ચેગ્ય સામગ્રી મલવાથી જૈન ધર્મ ઉપર શુદ્ધ શ્રદ્ધાવાળી બની છે. અત્યારનું વાતાવરણ જૈન દ્રષ્ટિએ વિનુ છે. સ ધ પિરષદમાં પણ આાપણું કયું સ્થાન નથી. એક સમયે પૂ` દેશ મહાવીરાદિ તીર્થંકરાના વિહારથી પાવન થતા હતા અને એ મહાપુરૂષના વિદ્વારથી એ પ્રદેશનું ખીદ્વાર એવું નામ પડયું છે. તથા અનેક નગરના નામે પણ વર્ધમાન આદિ છે. હિન્દુશાઓમાં પણ તીર્થંકરના નામે મળે છે, પરંતુ આપણે પાતે બેદરકાર રહીશુ` કે ઝગડાઓમાં પશુ તા છે તે પણ ગુમાવશું.
( અનુસંધાન પૃ. ૧૮ ઉપર)
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રીં. વસ, સીલવર મેનશન, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ખાતેથી છાપ્યું, અને મી. માણેકલાલ ડી. મેાદીએ શ્રી જૈન વતાંબર કાન્ફરન્સ, ગાડીજીની નવી ખીલ્ડીંગ, પાયધુની, મુંબઇ ૩ માંથી પ્રગટ કર્યું” છે.