________________
તા
૧૬-૮-૧૯૪૦
જેન યુગ.
આપ વિચારે. જેના કામમાં કોઈ નિરાશ્રિત હેય? જેને બેઠા છે ત્યાં સુધી જેન કેમનું ભવિષ્ય ઉજળું છે એમ લાગ્યા વિતરાગ ભગવાનની છાયાં હોય તે નિરાશ્રિત કેમ હોય ? જેની વગર રહે તેમ નથી. આપણી સામાજીક અવનતીનું જે ચિત્ર રગે રગમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર રમતાં હોય, જે અવશ્યક મેં શરૂઆતમાં દેર્યું છે તેની સામે આ ચિત્ર કલ્પ છું, ત્યારે ક્રિયામાં આનંદ માનતે હોય, જેના ઘરમાં સામાયીક અને રણમાં મીઠી વિરડીના વિચારથી જરા શાંતિ થાય છે. નવકારની ધન લાગતી હોય, જે અહિંસાના સૂત્રના પાલનમાં છેવટે આ સંસ્થાના બાળ વિદ્યાર્થીઓને બે બેલ કહેવાની ઝીણવટથી વતર્તા હોય, જેના ઘરમાં બબ્બે વખતે પાણી લાલચ હું દૂર કરી શકતા નથી. તમારે બાળકેએ ધ્યાનમાં ગળાતાં હોય, ત્યાં નિરાશ્રિત હોય? ભગવાનને આશ્રયે જન્મ- રાખવાનું કે આ સર્વ સમારંભ તમારે માટે છે. તમે સમાનાર અને ઉછરનારને માથે ચિંતા હોય છે અને છતાં આપણે જના સુકાની થશે; તમે ભવિષ્યના વારસદાર અને આગેવાનો બાલાશ્રમે અને ગુરૂકુળે સંભાળવાં પડે છે એ આપણી થનાર છે; તમે આગળ જતાં સમાજને દોરવણી આપશે. દિલગીરીને વિષય છે. ગામડાં કે શહેરોની બેકારી, બિનરાજ- આ બધી જવાબદારીઓ માટે તૈયાર થવાને આ વખત છે. ગારી અને પરાવલંબનતાનો વિચાર કરતાં આંખમાં આંસુ એમાં જરાપણુ આળસ કરશો નહિ. અહીં રહેવામાં જરાપણું આવે એવી દઈભરી કથાઓ છે. તમે તે જાણે છે, અનુભવે છે. સંકોચ પામશે નહિ. આવી અનેક સંસ્થાઓ ચલાવવાને
અત્યારે તે આપણું એય એકજ હોય; અભણને ભણા: મને રથ રાખશે, પણ ખરી વાત તે જ્ઞાન પ્રાપ્તિની અને 'નિરૂઘમીને ધંધે લગાડે. લોકો ભણશે અને રોજગારે ચઢી તેથી વધારે અગત્યની વાત ચારિત્ર્ય બંધારણની છે. તમે જે જશે તે નકામી ખટપટો, કથલીઓ અને પરસ્પરની મારામારી જાતની ટેવો અહીં બાંધશે તે તમારા આખા જીવનને અસર ચાલી જશે. આપણી આસપાસ બને છે તે ઉધાડી. આંખે કરશે. મિત્રો સાથે સહકાર સંસ્થાના કાર્યમાં પૂરવણી, જીવન જેવા જેવું છે. વિતરાગના સેવકની આ દશા ન હોય. અને વિહારમાં સંયમ, સત્ય નિષ્ઠા અને સવર્તન વિગેરે ગુણોને અર્થ વગરના કજીઆમાં, પરિણામ વગરની ચર્ચામાં અને જરા ખીલવો. જે મહાન ધર્મના અનુયાયી થવાનું તમને પ્રાપ્ત આગળ પડનારને પાછા પાડવાના પ્રયત્નમાં આપણે ઘણું છે તેના સંયમ અને અહિંસાને ખીલવશે. સંયમ કે ગુમાવ્યું છે. હવે દિશા બદલીએ, ઠામ ઠામ, ગામેગામ આપણે ત્યાગમાં એરે મઝા છે. સંસ્થાના શિસ્તને પાળવામાં મેટ કેળવણીની પરબ માંડી દઇએ અને ત્યાં ગમે તે આવે ને આત્મવૈભવ છે અને ભવિષ્યના સારા નાગરીક થવાની પગથી જ્ઞાન પિપાસા તૃપ્ત કરે એની યોજના કરીએ. ગમે તે રીતે છે. માર્ગાનુસારીને જરૂરી ગુણ વિચારશે તે પણ તમને મોજ લેકેને ભણાવે. એમને ધંધે ચઢાવો. એમનો સમય કે જીવન પડી. એના વ્યવહારમાં સ્વાધિનતા વધે છે, આત્મસંતોષ થાય નકામાં જતાં અટકાવે અને આવા જ્ઞાન પરબ માટે તન. છે અને મુક્તિ માંગને રસ્તે ચઢી જવાય છે. આ વિશે જેટલું મન, ધન ખર્ચી નાખે. આપણું સ્વામીભાઈનાં બચ્ચાં તે
સદ્દવર્તન રાખશો તેટલું આગળ જતાં ખૂબ લાભ આપશે. આ૫ણાં જ બચ્યાં છે. એ બાબતમાં ખૂબ વિશાળતા રાખી આ સંસ્થામાં ગાળેલા દિવસેને પ્રેમથી યાદ કરજે. નિર્દોષ બનતી દિક્ષા ઉઘાડી કરો અને તે રીતે આપણી પૂર્વકાળની સાથેના
કાળની બાળવયની આનંદેર્મિઓ આખા જીવન પંથને ઉજાળશે અને જાહોજલાલીને જીવતી જાગતી કરો.
તમને તમારા પગ ઉપર ઉભા રહેતાં શીખવશે. આવો સમય
જીવનમાં ફરી આવવાને નથી એ ધ્યાનમાં રાખી એને અપઅને એ કાર્ય ચાલતું હોય ત્યારે બીજી બાબતોને પડતી
નાવજો એનો લાભ લેજો અને એની પ્રાપ્તિ માટે મનમાં મૂકી દે. એક દિવસ આઘી પાછી સંવત્સરી થાય કે તેરસ
પરમાત્માની પ્રાર્થના કરજે બે થઈ જાય કે પૂનમ વધી પડે એવા આળપંપાળમાં પડવા જેવું નથી. કદાચ બે ચાર નાના બાળકે દિક્ષા લઈ લેશે તે
જૈન વિદ્યાશાળા-મુંબઈની સામાન્ય સભા. તિથી જૈન કામ ૨'ડાઈ જવાની નથી. એવો અર્થ વગરના ઉપકત સંસ્થાની સામાન્ય સભા શ્રાવણ સુદ ૧૩ ઝગડામાં આપણે ઘણું ગુમાવ્યું. સાચી કેળવણી મળશે તે ( તા. ૧૫-૮-૪) ને રાજ શ્રી શાન્નિનાથજીના ઉપાશ્રયમાં એવા સર્વ ઝગડાને નિકાલ થઈ જશે અથવા એમાં સત્વ મળી હતી; ગત વર્ષને રીપોર્ટ તથા હીસાબ મંજુર કરવામાં નહિ રહે. આપણે હાલ તે કેળવણી અને બેકારી નિવારણ આવ્યા બાદ નવા વર્ષના મંત્રી તરીકે શ્રી. મનસુખલાલ માટે જ લાગી જવા જેવું છે. આ મારા ખૂબ ચિંતનના પરિ
હીરાલાલ લાલન અને શ્રી. તલકચંદ કાનજી કપાસી અને ણામે થયેલો નિર્ણય છે અને એ જ કારણે આપના આ મહાન ખજાનચી તરીકે શેઠ ચંદુલાલ સારાભાઈ મેદી તથા બીજા ૫ પ્રગમાં ભાગ લેવા હું દૂરથી આવ્યો છું.
સભ્યની કાર્યવાહી સમિતિની ચુંટણી કરવામાં આવી હતી. . બાળાશ્રમમાં મારા બંને મનોરથ સફળ થાય છે. એ બાદ મેળાવડા અંગે કાર્યક્રમ નકી કરી મટીંગ કેળવણીના પ્રશ્નો નિકાલ લાવે છે અને ભવિષ્યની બેકારી બરખાસ્ત થઈ હતી. અટકાવે છે. ગામેગામ આવી સંસ્થા થાય તે ચેડાં વર્ષોમાં આપણે બરાબર તૈયાર થઈ જઈએ. આવી જીવતી સંસ્થાને | મુંબઈ જૈન યુવક સંઘનું પુસ્તકાલય. અપનાવવા માટે કાર્યવાહકેને અભિનંદન આપું છું. હું આ
(૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ.). પ્રસંગે એક નરરત્નનું નામ યાદ કર્યા વિના રહી શકતો નથી. ઉપરોક્ત સંસ્થા હસ્તકના સાર્વજનિક પુસ્તકાલયની ઉદ્દઘાટન દાનવીર શેઠ માણેકલાલ ચુનીલાલ. આમને કે જેન ન ક્રિયા શ્રાવણ શુદિ ૧૫ ને શનીવારે શ્રી. બાળાસાહેબ ખેરને ઓળખતે હોય? સે વર્ષના અંતરે પાકે એ આ પુરૂષ હાથે કરવામાં આવી હતી. ઉપરના પ્રસંગને અંગે તે આજે જૈન સમાજને મેળે જન્મે છે. જેના કામમાં પરહિત માટેની જાહેર સભા બુલીયન એક્ષચેંજ હોલમાં મળી હતી. કે સામાજીક હિતની નજરે આવા હૃદયપ્રેમથી સાથ આપનાર