Book Title: Jain Yug 1940
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 182
________________ * જૈન યુગ. શ્રી જૈન શ્વેતાંબર કોન્સ. શત્રુંજય તીર્થાંના ઝઘડાઓના સમાધાન અંગે શ્રી આણંદજી કલ્યાણુજી સાથે થયેલ પત્રવહાર. પાલીતાણા રાજ્ય સાથે પરમ પવિત્ર શ્રી શત્રુંજય તી અંગેના ઝધડાઓનું હાલમાં સમાધાન થયાના સમાચારા વમાન પત્રામાં પ્રકટ થતાં જૈન જનતા તેના મુદ્દાએ અને વિગતે જાણવા ઉત્સુક બને એ સ્વભાવિક છે. શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ દ્વારા એ વિષે શે આણુજી કલ્યાણજીને લખાયેલ પત્રો અને આવેલ જવાબ સમાજની ઋણુ માટે અત્રે પ્રકટ કરવામાં આવે છે. ( ૧ ) . ૨૦૨૦ શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ તરફથી લખાયેલ પત્ર. મુંબઈ તા. ૨૬ ઓગસ્ટ ૧૯૪૦ શેઃ આણંદજી કલ્યાણુજી. .. થઈ માનોમાં પાલીતાણા રાજ્ય સાથે ઝઘડાઓનું સમાધાન થયાના સમાચાર ઉપરથી નિવેદન કરવાનું કે સમાધાન કયા કઇ બાબતને અંગે થયેલ છે તેની વિગતવાર હકીકત કૃપા કરી સિંઘ જાવર જેવી નમધે ત્રિત્રય ભાષાનુ સર્વ પ્રકટ થયા છે તે ધારણુ ઉપર અને આગામી વસ્તી ગણતરી અંગે કાન્ફરન્સ દ્વારા આ બની શકે. બની શકે ત્યાં સુધી રાજ્ય સાથેના ઠરાવની નકકલંકના મુખપૃષ્ઠ ઉપર આપવામાં આવેલ વિજ્ઞપ્તિ તરફ સૌનું મેકલવાની કૃપા કરશે છ. લક્ષ ખેંચી તેનાં પ્રચારાર્થે ઘટતું કરવા સુચવવામાં આવે છે. કાન્ફરન્સના પ્રાંતિક મ`ત્રીએ પેાતાના પ્રાંતમાં આ અંગે અવશ્ય પ્રચાર કરશે એવી આશા છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય. અમદાવાદ. લિ॰ કૃપાકાંક્ષી, મેાતીચક્ર ગિરધરલાલ કાપડીઆ. રેસીડેન્ટ જનરલ સેક્રેટરી, (૨) શેઠે આણુંદજી કલ્યાણજીના જવાબ. નં. ૫૫૮૯. અમદાવાદ તા. ૩૧-૮-૧૯૪૦, રીઃ મેતી દભા ગવરલાલ કાપી, તા૦ ૧૬-૯-૧૯૪૦ વિ.વિ. તમારા તા. ૨૬-૮-૪૦ નો પત્ર મળ્યું છે. પાલીતાણા રાજ્ય સાથે થયેલ સમાધાનને અંગે વિશેષ હકીકત હાલને તમક ાર્ડરમાં મુકાય તેમ નથી. થોડા સમયમાં તે સ્થિતિ ઉદ્ભવેથી વિગતવાર મહીતિ આપતે મેકલવામાં આવશે. શ્રી. ભગુભાઇ ફતેહુચ'દ કારભારી રાલશિપઃ મુંબઇ અને માંગરેાળ જૈન સભા તરફથી સન્ ૧૯૪૦ માં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાર્થી જેએએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી હાય અને કમર્શિયલ કાલેજમાં અભ્યાસ કરતા હેાય તેમાં સથી ઉ ંચે નંબરે પાસ થનાર વિદ્યાને શ્રી. ભગુભાઇ ફતેચંદ કારભારી સ્કૉલરશિપ રૂપીઆ એશીની આપવાની છે. સન્ ૧૯૪૦ માં મેટ્રિક પાસ થયેલા ઉમેદવાર વિાગે પોતાના પરમાના માર્કસ સાથેની ઉપરે।ક્ત વિગતપૂર્ણ અરજીએ સભાના મત્રીએ ઉપર તા॰ ૩૦ સપ્ટેમ્બર ૧૯૪૬ સુધીમાં દેણુ મૈન્શન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ ૨ ના સિરનામે મેકલી આપવી. રેસીડેન્ટ જનરલ સેક્રેટરી, શ્રી જૈન શ્વે. કા. મુ ંબઇ કા-ઓપ્ટ કરવામાં આવ્યા છે. લી ડૉ. ચીમનલાલ તેમદ શ્રો ચીનુમાઇ લાલભાઇ રાઠ માનદ મત્રી સહીએ......... જટિદાર પ્રતિનિધિ શ્રી સુકૃત ભંડાર ફૂડ. પગ પરના મંત્રસામાં સાસંદોને મેંકવામાં આવેલ શ્રી સુકૃત ભંડાર કુંડની પાવતી બુઢ્ઢા ભરાવી કાર્યાલયમાં પહોંચતી કરવા વિનતિ કરવામાં આવે છે. આગામી વસ્તી ગણતરી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની નવી વ્યવસ્થાપક સમિતિમાં શ્રી. બબલચંદ કેશવલાલ મેાદી અને શ્રી. ચીમનલાલ પરીખને શ્રી મુંબઇ અને માંગરોળ જૈન સભા. શ્રી જૈન શ્વે. એજ્યુકેશન બેડ, જૈન પાડશાળાઓને મદદ. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન ખેડ તરફથી ચાલુ વર્ષમાં જૈન પાડશાળાઓને આપવામાં આવનારી મદદ માટે છાપેલા ફાર્મ ઉપર ( જે સંસ્થાને લખવાથી મોકલવામાં આવે છે ) અરજીઓ માંગવામાં આવે છે. ગત્ વમાં જે પાશાળાઓને મદદ અપાઇ હોય તેએાએ પશુ પુત: અર કરવાની હોય છે. પાશાળાના સંચાલકોએ અરજી તા૦ ૩૦ સપ્ટેમ્બર ૧૯૪૦ સુધીમાં કાર્યાલયમાં મેકલી આપવી. ધાર્મિક પરીક્ષા. આવતા. ડિસેમ્બર મામમાં શ્રી. સારાભાઈ મગનભાઈ મેદી પુરૂષ વર્ગ અને અ. સૌ. હીમઇઆઇ મેઘજી સોજપાળ વધ ધાર્મિક રીકની પરીક્ષા ઍડના સેન્ટરીમાં સ્ત્રી લેવામાં આવશે. અભ્યાસક્રમ ગત્ વ પ્રમાણેજ રાખવામાં આવેલ છે. નવાં સેન્ટરે મટે અરજી જેમ બને તેમ તાકીદે મેાકલવી આવશ્યક છે. પ્રવેશ પત્ર (ફામ' ) એ કાર્યાલયમાંથી મંગાવી લેવા વિજ્ઞપ્તિ છે. લિ॰ સેવકા, સૌભાગ્યચંદ ઉમેદચંદ્ર દોશી. અબલચ'દ કેશવલાલ માદી. આનઃરી સેક્રેટરીઓ..

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236