Book Title: Jain Yug 1940
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 181
________________ જૈન ગ તા ૧૬-૯-૧૯૪૦ - નોંધ અને ચર્ચા. દ પધાની ઉજવણી પાછળ તે પશુ પ એ આત્મકલ્યાણ માટેનુ મદ્દા પર છેજ, પણ બારિકાઇથી વિચાર કરતાં જૈન શાસન પ્રવર્તાવના મહાપુરુષએ એ દ્વારા ખીજી ઘણી ઘણી બાબતેની સકલના કરી એમાં જે એક ધારા કાર્યક્રમ આણ્યો છે તે સામાજીક ને વ્યવહારિક જીવનની નજરે એ રસપ્રદ નથીજ. એ પવિત્ર દિવસે આવતાંજ બાળ, યુવા કે પ્રેાઢ, નર કે નારી, પ્રત્યેકના હૃદય થનગની ઊંડે છે. અરે એ આવતાં પૂર્વ માસ દેઢ માસ કુ પંદર દિન અગાઉ તપીના તપ. સબંધી કાર્યક્રમ દોરાય છે. કુટુંબમાં ત્રત કરવાની વિચારણા ચાલે છે અને એ નિમિત્તે ધન ખરચવાની મંત્રણાઓ થઇ રહે છે. જ્યાં જ્યાં જૈતેના સમૂહ વાસ કરી રહ્યો ય છે એવા નાના ગામડાથી માંડી મેાટા શહેરા પંત એ આ દિન મહેન્સવના ગણાય છે. ચૈત્ય પરિપાટી યાને વિદ્યમાન ચૈત્યેના દર્શન-અટ્ટમને તપ અથવા તે છુટા છવાયા ઉપવાસે; અમારી પ્રવત ન યાને જીવદયાના કામે એ જૈનેતર જગતની દ્રષ્ટિયે ચઢી શકે તેવા મહત્વના કામે છે. આ દિવસેામાં સર્વત્ર-પ્રથમ ત્રણ દિનમાં અટ્ટા ઘરના વ્યાખ્યાન અને પાછળના ચાર દિનમાં સવાર સાંજ મળી ઉભય ટોંકમાં શ્રી પસૂત્રના વ્યાખ્યાન વંચાય. છે. જ્યારે છેલ્લા યાને સંવત્સરીના પરમ-પવિત્ર દિને ચૌદ ધારી શ્રી ભદ્રબાહુસ્વામી રચિત બારસા સૂત્ર-મૂળ શ્લોકમાં વહેંચાય છે. એ વેળા એ પવિત્ર સૂત્રની પ્રતમાં જુદા જુદા પ્રસંગે દોરવામાં આવેલ ચિત્રાના દર્શન કરાવાય છે. વળી આ પવિત્ર દિનના પ્રતિક્રમણનું મહત્વ અતિ ઘણું છે કેમકે પરસ્પરને ખમાવવાની ક્રિયા એ વેળા કરવામાં આવે છે. ભાગ્યેજ કાઇ “ મિચ્છામિ દુક્કડમ્' ના ઉચ્ચારથી વંચીત રહે છે! આ સાથે પર્વના દિનેશમાં કે પૂર્વાતિ બાદ ચઢતાં કલ્પ સૂત્ર ને રથયાત્રાના વઘેાડા અને થતાં સ્વામીવાત્સલ્યના જમણાનું જોડાણુ એ પણ ઇતર સમાજમાં પ્રભાવના અંગેનુંનામાં દીર્ઘદષ્ટિથી દોરાયેલ કાર્યક્રમનુ એક મત્તાભર્યું અંગ છે. પ્રથમ નજરે જોનારને આમાં ગતાનુતિક્તા જેવુ જણાશે. “ સાપ ગયા ને લિસેોટા રહ્યા જેવી ઉક્તિને સાક્ષાત્કાર થશે અથવા તે સુધારક મગજને કેવળ ધમાલ ને અચરે અરે જેવી છે. સાચી મહત્તા એમાંજ સમાયેલી છે. જે કે આજે આપણે કઇ ખાસ ઝુદ્દી શિક્ષણુ સંસ્થાએ નથી ચલાવતા તેમ આપણી પાસે નથી તા એટલા શિક્ષણ શાસ્ત્રીઓ એટલે રાષ્ટ્રમાં જે પ્રથા અગ્ર ભાગ ભજવે એ ગ્રહણ કરવામાંજ આપણા મા નિકટક રહેવાના છતાં આપણા વિદ્યાથી વર્ગની નજર આ યાજના પ્રતિ વળવીજ જોઇએ. 33 જૈન સમાજ કેળવણી પાછળ દ્રવ્ય ખરચે છે અને ભવિષ્યમાં વધુ ખર્ચે એવી વિનતિ છે. કેમકે એ પાછળ આપણી મનોકામના જુદા જુદા વિષયના નિષ્ણાતા ૩ રામ સિવાય બીજું કંઈ શૅધ્યું પણ નહીં જડે! છતાં જેની નજર અવલોકન અને એ દ્વારા ઇતિહાસના અકાડા તેડવામાંસમાજના ઘડતરમાં થયેલા ચડ-ઉતરના પ્રયોગા પિછાનવામાં રીતી થયેલી છે એને ઘણુ નણવાનું મળે છે અને એ ઉપરથી દેશ- કાળને લક્ષમાં રાખી, સમાજ ઉત્થાનમાં ઉપયોગી ને કારગત નિવડે તેવી સુચનાએ આપવાનું કિંવા તેવા કાર્યક્રમ ઘડવાનું કે મૂળ પ્રથામાં ઉચિત ફેરફાર સુચવવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. ઘડીભર આત્મકલ્યાણની વાત અનામત રહેવા દઇએ તે કેવળ જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ પર લક્ષ્ય આપી, એતે પ્રગતિના પંથે લઈ જવાની સાચી તમન્ના ડેાય તો એ માટે જે રૂખાંકન આલેખવાના હોય, અને જે નિયમે અમલમાં મૂકાવવાના હોય, એ સના પ્રચાર સારૂ–ઉપર થવી તેવી પ્રથા કિંમતી સાધન રૂપ થઇ પડે છે. એ પાછળનુ આકણ કાયમ રાખી, એ પાછળના ઉમદા રહસ્યની પિછાન કરાવી, દેશ-કાળને અનુરૂપ બીબામાં એ ઢાળવાથી કાર્ય સિદ્ધિ સુલભ બને છે, જરૂર છે અભ્યાસી હ્રદયેાએ ખેાજ કરવાની. ટીપ-ફાળા કે ખરડા— ધન પર્યુષણ પર્વના દિને જૈન સમાજની નજરે પવિત્ર અને વાપરવાના ગણાતા હોવાથી એ તેમાં જુદા જુદા ખાતાએ સારૂ ધન એકઠું કરવા દેશ-દેશાંતરથી માણસે ઉતરી પડે છે વિવિધ સંસ્થાના હુડખીલે પ્રગટ થાય છે. ટુંકમાં કહીયે તે વાતાવરણ મદદ માટેની બૂમથી છલકાઇ જાય છે ! ભાગ્યેજ બહારથી આવેલ કોઇ વ્યક્તિ ખાલી હસ્થે પાછી કરે છે! જલેજ કાઈ-સાની અપીલ અણુસુણી જાય છે ! આમ છતાં કાઇની ભૂખ પુરી નથી થતી એ પણ એકકુંજ સાચું છે-કેટલાકની આશાએ અદ્ધર રહી જાય છે ! તે કાઈ કાઈ વાર તા સંભળાય છે કે કુંડ સારૂં કરેલ પ્રકાશન ખરચેલ ગાડી ભાડા પણ નથી નીકળતા ! એક કાળે આ ઉપરોક્ત રીતે દ્રવ્ય સારા પ્રમાણમાં એકઠુ થતું અને એ રસમ સુન્દર લેખાતી આજે દેશના સંજોગે પલટાયા છે. વેપારની મંદીએ એમાં સાથ પૂર્યો છે અને જાત જાતની સંસ્થા ઉભરાઇ ઉડી છે! દરેકને જુદા જુદા કુંડ ને કાર્યાંકરા જોઇએ છે. જાહેરાત ને પ્રચાર માટે આંખ મીચીને ખરચા કરવા છે. સેવા ભાવીએ કે શ્રીમાને તસ્દી લેવી નથી ! પગારદાર માણુમેાથી કામ લેવું છે ત્યાં આવકનું પ્રમાણ ઘટી ગયું છે ને ઉપર વર્તુવી તેવી વિષમ સ્થિતિ થાય તે એમાં નવાઇ જેવું કંઇજ નથી ! આની માઠી અસર એ થઇ છે કે શ્રીમત ગણાતા વ વ્યાખ્યાન વેળા હાજરી આપતા અટકી ગયા છે ! એમાં બીન કારણે પણ હશે, છતાં આ ટીપ ખરડાનું કારણ એછું જવાબદાર નથી! પોતાની ઇચ્છાથી દાન દેવું કે કાળા ભરવા અને દ્વાથ સામે ફરજીયાત ખરડાને કાગળ રખાય તે એમાં પોતાના મેાભા પ્રમાણે લખવું જોઇએ એ બે વચ્ચે મહત્વના ફેર છે! આનાકાની કરવા કરતાં ગેરહાજરી વધુ સગવડ ભરી ભાસી છે. પેદા કરવાની છે. આ પ્રથા સંગીન વિચારણા અને ઘટતી સુધારણા માંગે છે. ઉપયેગી સંસ્થાના પેષણને નિભાવ માટે સમાજે અવસ્ય જેની વસ્તુત: આજે આપશુને ખેાટ છે. વિદ્યાર્થીલક્ષ્ય આપવું જોઇએ અને પના દિને એ માટે અનુકુળ વર્ગ પણ ચક્ષુ સામે એ ધ્યેય નિશ્ચિત કરી, મળતી સામગ્રીના ઉપયોગ કરવાના છે ઉભયના સહકારથીજ વ્યવહારિક તેમજ ધાર્મિક ઉન્નત્તિ શકય છે. પણ છે, છતાં દેશ-કાળની પરિસ્થિતિનું માપ કહાડી-એ માટે છ કામના પ્રબંધ જો પ્રચલીત પ્રથામાં યાગ્ય ફેરફાર કરવા ઘટે.

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236