________________
ર
તા ૧-૬-૧૯૪૦
ગ્રહ વગર, શાંતચિત્તે વિચારતાં સહજ જાય તેમ છે કે આ હુ અતિ મહત્વના છે અને જૈન સમાજના લગ ભગ પૂર્ણ ભાગને વિચાર એમાં સમાઇ જાય છે. જૈન ધર્મમાં જૈન સમાજમાં-મધનું સ્થાન તિ ગૌતુ છે. એમાં અપેક્ષાએ સાધુ-સાધ્વી આવક અને ધાર્મિકા રૂપ ચારને સમાવેશ થાય છે તેમ શ્રાવક-શ્રાવિકા રૂપ બે ક્ષેત્રના સમાવેશ પત્ર, ચાય છે. સાધુ-મા'ની વ સતતા વિચરતા રહેવાના નિયમવાળા હોવાથી તે અમુક એક સંઘની મર્યાદામાં નથી આવી જતા-એવા સમયે શ્રાવક-શ્રાવિકા વર્ગના સધ એજ કાર્યકર બની રહે છે. ખાવા શહેરના ઘા કોન્ફરન્સના વિષેશન માટે પેતા તરફના પ્રતિનિધિઓ ચુટી શકે છે. તેએને પોતે જ વિભાગ તરફથી ચુંટાયા હોય તે સંબંધમાં સત્તાવાર
કાનીયા
બંધારણ ફેરફારના પ્રશ્ન શા માટે?
કહેવાના યાતા ખોલવાના અધિકાર છે.
ત્યારથી કથામાં
જ્યારે આવતાં અધિવેશનમાં ચર્ચામાં પ્રશ્નોને ઇરાદાપૂર્વક અકાત રાખવામાં આવ્યા છે અને કેવળ કેળવણી અને બેકારી નિવારણ જેવા અતિ અગત્યના
તડા કે ભાગલા પડયા અને ચુટણી કરવામાં એન ઉદાસીનતા દાખવી પરથી સમ નથી આવનાર પ્રતિનિધિએ ન રહ્યા. એને બદલે શહેરના અમુક ઉદ્દેશના આધારે સ્થાપન થયેલા મંડળએ પ્રતિનિધિ મોકલવા
ધરવાનો નિશ્ચય કરવામાં આવ્યા છે ત્યારે સહુજ પ્રશ્ન ઉદ્ભવે કે બ’ધારણમાં ફેરફારની વાત એ સાથે શા માટે જોડવામાં આવી? એમાં કંઇ ઓછી ચર્ચા નથી જન્મતી!
કે
અને મારીસાય સર્વાગે રચનાત્મક સાયાનેજ હાથમાંઠયા અને એનું પરિણામ મે આવ્યું કે વૃહો યા પ્રૌઢાના સ્થાને યુવાનની સંખ્યા વધુ પ્રમાણમાં દ્રષ્ટિ ગોચર થવા માંડી. એ તા સમજાય તેવી વાત છે કે વૃદ્ધો યા પ્રૌઢા સામાન્યત: સામાજીક સુધારા રાષ્ટ્રિય પરિવર્તન તરફ ઝઝું ધ્યાન આપતા નથી. તેઓમાં શ્રદ્ધ'નુ પ્રાબલ્ય સવિશેષ હેાવાથી તેમનુ લક્ષ્ય તી કે ધર્મના સવાય પ્રત્યે હોય છે. કંગના વર્ગમાં ની પ્રતિ પ્રેમ હોવા છતાં અને ધર્મના તાત્વિક ભાગ તરફ બહુ માનની લાગણી છતાં પેલા વર્ગ જેટલી શ્રદ્ધા કે ક્રિયા રૂચી ન હોવાથી તેમને તીથ કે ધર્મના સવાલામાં અંગે રસ રહેતા નથી. એનુ પરિણામ એ આવ્યુ કે એક સમયે તીર્થ અને ધર્મના પ્રશ્નોમાં અગ્રભાગ લેતી આ મહાન્ સંસ્થા ધીમે ધીમે સમાજ સુધારા ;અને રાષ્ટ્રના પ્રવાહ તરફ ઢળતી ગઈ. અને એજ કારણથી આમ જનતાના મેટા ભાગનુ જે એ કેન્દ્રસ્થાન ગણાતી તેમાં કઇક અ ંશે ક્ષતી પહોંચી. આમ છતાં ધાર્મિક વિષયેાથી એ કઈ સાવ હાથ ધેાઇ એડી નહેાતી; એટલે એના કાર્યો તરફ્ જનતાની આંખ રહેતી. કેવળ એ પ્રકારની દૃષ્ટિ રહેવાથી દેષ શેાધવાની વાત મુખ્ય બની અને કાર્યમાં સહકાર દેવાની ભાવના ગૌણુતાને પામી
સંઘ જો પેાતાના હુક ભાગવતા રહ્યો હતો તે આ પરિણામ નજ આવત સંઘ તરફથી શ્રદ્ધા સંપન્ન અને દીર્ઘાદશી પ્રતિનિધિએ ચુંટાઇ મેકલાવા ચાલુ રહ્યા હોત. તે તેમના જ્ઞાન અને અનુભવની અસર અધિવેશનમાં પત્તાં ફાવી પણ અવશ્ય પઠન અને જે એક ગાય તરફથી કહેવામાં આવે છે કે કોન્ફરન્સની પ્રવૃત્તિ ધર્મમાર્ગથી ખસી ગઈ છે તે કહેવાની જરૂર નજ રહેત. સંધ પેાતાના હક્ક ન ભગવે અને એ સ્થિતિના લાભ ઉગતા તરુણે છે. એ દ્વારા પોતાના વિચારોનુ પ્રતિનિંબ પાડે અને જનતાનું ૫ બીજી
ચાલુ ધારણ મુજબ પ્રત્યેક સંઘને પાતાના પ્રતિ-દિશા તરફ વાળી જાય એમાં બધારજીના દોષ નજ નિધિ ચુટી મેાકલવાના હક્ક છે. કાઇપણ જાતના પૂર્વ-લેખી શકાય. સંધની ભાગલા વાળી સ્થિતિ જોઇ, એક
જૈન યુગ.
उदघाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः न च तासु भवान् प्रदश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥ અ:-સાગરમાં જેમ સત્ર સરિતા સમાય છે તેમ હે નાથ! તારામાં સ` દ્રષ્ટિએ સમાય છે પણ જેમ પૃથ પૃથક્ સરિતાઐમાં સાગર નથી દેખાતા તેમ પૃથક્ પૃથક્ દૃષ્ટિમાં તાર દન થતુ નથી.
શ્રી મિશન વિના.
જૈન યુગ.
તા ૧-૪-૪.
પ્રશ્ન તદ્ન સાચા છે અને 8માં ચર્ચાની મ હેવી છે છતાં કોન્ફરન્સના, ચીને બરાબર ચાલુ ને ગતિમાન રાખવામાં જે કાંઇ અડચણેા નડતી અનુભવાઇ છે એ દૂર કરવા સારૂ બંધારણના સવાલ હાથ ધરવેજ પડે અને તેથી એ વાત ઉક્ત રચનાત્મક કાર્યો સહુ આમેજ કરવામાં આવી છે. એ સાથે જે એક નુતે ચીની કરવામાં આવી છે તે કેઇએ પણ લક્ષમહાર કરવાની જરૂર નથી. એ નુકતેચીની એટલીજ છે કે અંધારણના સવાલ હાથ ધરવામાં આવશે પણ કેન્ક ન્સને જે ઉદ્દેશ, અને કાર્ય વિસ્તારને લગતી ટીપણીમાં જે બ ંધન છે તે તેા કાયમજ રહેશે અર્થાત્ બંધારણની શરૂઆતના એ મહત્વના ભાગ અક્રૂર રહેશે. ફેરફારની વિચારણામાં એને સ્થાન નહીં મળે-આ મર્યાદા આંકવાથી ચર્ચાના ઘણું! વટાળ વીખરાઇ જશે અને કેટલીકવાર આ જાતની ચર્ચા જે કડીન, નિરસ અને કંટાળાભરી થઇ પડે છે તે બનવા નહીં પામે. આમ છતાં કેટલાક આવશ્યક ફેરફાર બંધારણની ત્યાર પછીની કલમેામાં કરવા જેવા છે અને એ પાછળ ટીક ઢીક વિચારણાની જરૂર પણ છેજ. એ બધી ત્રંબાળુ ચર્ચા-અને તેને લગતુ અમારૂં દ્રષ્ટિબિન્દુ જૈન યુગના ગત વર્ષના કામાં લગભગ છ લેખમાં ખાવામાં આવ્યું છે એટલે અત્યારે અને ક્રમવાર વિચારવાની અગત્ય નથી રહેતી; છતાં એ સંબંધમાં જે કેટલાક ખાસ મુદ્દાઓ છે તે પ્રતિ જનતાનુ લક્ષ્ય ખેંચવુ...
અસ્થાને ન ગણાય.
+