Book Title: Jain Yug 1940
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 169
________________ તા ૧-૭-૧૯૪૦ જેન યુગ. શ્રી કલ્પસૂત્રનું મહત્વ. શકે છે સૂત્રનો સવિશેષ ભાગ કેવળ શ્રી મહાવીર દેવનું જીવન રોકે છે, છતાં એ પવિત્ર જીવનની જિજ્ઞાસા વૃત્તિથી અભ્યાસ કરવામાં ન આવે તે એમાં જે ઉમદા વાતે સમાયેલી છે તેને સામાન્ય જન સમૂહને ખ્યાલ આવે છે પણ મુશ્કેલ છે ! . પર્યુષણ પર્વના આગમન સાથે જૈન સમાજમાં કોઈ બીજા તીર્થપતિઓના ચરિત્રો ટુંકમાં આપી શાસનધીઅનેખુ વાતાવરણ પ્રસરી જાય છે. ગમે તેવા વ્યવસાયરત શ્વરના જીવનવૃત્ત પાછળ જે કેટલાક મુદ્દાઓ મૂળ મુત્રકારે માનવીને અથવા તે જેના હૃદયમાં ધર્મ સબંધે ખાસ કંઈ કહ્યાં છે અને ટીકાકારોએ જે વાતને ઉચિત સ્વાંગ પહેરાવી મહત્વની છાપ નથી હોતી એવા ને પણ ઉપાશ્રયના દ્વારે ને સન્મુખ રજુ કરી છે, એ એમજ શાસનમાં જન્મેલા જવાનું મન થાય છે અને પ્રતિક્રમણ જેવી ક્રિયા ઉભય સંક આપણુ જેવા સારૂ દીવાદાંડી રૂપ છે. બીજું બધું ઘડીભર કરવાની લગની લાગે છે. શ્રાવણ ભાદરવાના દિવસનો આ વસારી દઈ કેવળ મહાવીર દેવને પૂર્વ જીવન સંગ્રામ અવસુમેળ સાધવામાં સાચેજ દીર્ધદર્શિતા સમાયેલી છે. પર્વાધિ લેકે તે એમાંથી ઘણું જાણવાનું અને એથી વધુ સંગ્રહવાનું રાજના આઠ દિનેમાં સર્વ શ્રેષ્ઠ મહત્વ સંવત્સરી દિનને પ્રાપ્ત થાય છે એ દિવસ અઠ્ઠમ તપ કરનારની તપશ્ચર્યા જડી આવે તેમ છે. માટે કહે કે સર્વ તપ આશ્રયીને કહે-ગમે તે બે-તપની - મરિચી-વસુભૂતિ અને નંદન શ્રાદ્ધ તરિકેના જીવન એ પૂર્ણાતિનો દિવસ છે. વળી વર્ષ ભરના પાપે આબોધવાને કર્મરાજ સાથે ખેલાઈ રહેલા નિઃશસ્ત્રી સંગ્રામના વીરતા ભર્યા અથવા તે થયેલ વૈવિરોધને કાયમ માટે ભૂસી વાળવાનો પ્રકરણે છે એથી અમાપ સત્તાધારી કર્મરાજની આખીયે પણું એજ આખરી બિ છે “મિચ્છામિ દાડમ જેવી બાજી ઉઘાડી પડી જાય છે. પવિત્ર ક્ષમાપના નિખાલસ હદ ઉચ્ચારવાને એ કિમતી ઘડીભર આત્માં ભૂલ કરી બેસે છે અને એથી સમય છે. સૌ દિને કરતાં જીવદયાના કાર્યો એ પ્રસંગેજ જબરી લાત ખાય છે ને તળીયા સુધી હેઠi ઉતરી વધુ પ્રમાણમાં થાય છે; અને ચૈત્ય જુહારવાનો એ મેઘેર જાય છે પણ એને વસ્તુ સ્વરૂપની જે ઝાંખી થઈ છે સમય લેખાય છે. એ બધામાં શાંત ચિત્તે મૂળ કલ્પસૂત્રનું તેના જેરે પુનઃ સાહસ ખેડે અને પંક રહિત થયેલ શ્રવણું સવિશેષ મહત્વ ધરાવે છે. તુમડુ જોત જોતામાં પાણીની સપાટી પર આવી તરવા ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે પૂર્વમાંથી માંડે તેમ–બાજી ભૂલનાર આત્મા પણ સ્વબળ ફેરવે છે ઉદ્ધરી જે સૂત્રની કેક બદ્ધ રચના કરી તે બારસા સૂત્ર અને જોત જોતામાં ભવાટવીને કેટલાયે પંથ કાપી નાંખે છે. તરિક વિખ્યાત થયું, અને મૂળ સ્વરૂપમાં સર્વત્ર સંવત્સરી આ તે પૂર્વ જીવન પર શારે કરાય. પણ આવા દિને તે વંચાય છે. એ મૂત્રના કે વાંચી જનાર મુનિ આવા તે કેટલાયે પ્રસંગે આ સૂત્રમાં ગુંથાયેલા છે અને પુંગવ શ્રમણ પ્રતિ મીટ માંડી જૈન સમાજ એકચિતે તેનું એનાથીજ મહત્વ વૃદ્ધિ થઈ છે પાન કરે છે. એ સૂત્રમાં જુદા જુદા પ્રસંગને ઉદ્દેશી દોરવામાં આવેલ ચિત્રના દર્શન એ ટાણે કરાવાય છે. આમ આ સૂત્ર જરૂર છે એ સર્વ જોવા-જાણવાને યથાર્થ પણે પિછાનવા જ શ્રવણને મહિમા અનેરો છે. સારૂ જિજ્ઞાસા વૃત્તિની – કદાચ પ્રશ્ન ઉભવશે કે મોટા અંગે કે ઉપાંગે આદિને - ચોકસી. ઘડીભર વેગળ મૂકી જેન સમાજના નર-નારીઓ શા કારણે આ સૂત્રનું આટલી હદે મહાભ્ય મનાવતાં હશે ? તમારા વર લાઈથરા, રીનલ ડારના રાણગારરૂપ આ પ્રશ્નના ઉંડાણમાં ઉતરતાં સહજ જાણે કે આ જૈન સાહિત્યના અમુલ્ય ગ્રંથા. સૂત્રમાં જેને જાણુવા-વિચારવા અને અમલી બનાવવા જેવું ઘણું ઘણું સમાયેલું છે. furણે વન વિજ્ઞાન એ રૂા.૧૮-૮-૦ના પુસ્તકે માત્ર રૂપીઆ૭-૮-૦માં ખરીદ. સુત્ર અનુસાર એના જક-જૈન સંઘમાં એક જબરદસ્ત ને અસલ કિંમત ઘટાડેલી કિંમત. પ્રભાવિક લેખાના આચાર્ય મહારાજ શ્રી ભદ્રબાહુસ્વામી શ્રી જૈન ગ્રંથાવલી રૂ. ૩-૦-૦ ૧-૦-૦ છે સરલ ભાષામાં તેઓશ્રીએ આ સુત્રમાં ગૃહસ્થ કે શ્રમણ શ્રી જૈન મંદિરાવલી રૂા. ૧-૮-૦ ૦-૮-૦ બાળ કે વૃદ્ધત્વને એક કે કથાનો રસીયો સૌ કોઈને માફક જાણીતા સાક્ષર શ્રી. મોહનલાલ દ. દેશાઈ કૃતઃઆવે, અને પિતાના જીવનમાં ધડો લેવાનું મન થાય તેવા વિષે ગેહવ્યા છે અને સાદાઈ છતાં સુંદર રીતે રસ શ્રી જેનારકલીઓભાગ ૧લે રૂ. ૫-૦-૦ ૧૦૦૦ ૧-૦-૦ જમાવટ કરી છે. શ્રી જૈન ગુર્જર કરીએ ભાગ ૨ જે રૂ. ૩-૦-૦ ૮૫૦ ૧-૮-૦ તીર્થકરના ચરિત્ર, ગધર અને સાધુએાના જીવનવૃત્તાં શ્રી જૈન સાહિત્યનો ઈતિહાસ રે. ૬-૦-૦ ૧૨૫૦ ૩-૦-૦ તેમજ નિરતિચારપણે સંયમનું પાલન થઈ શકે એ અર્થ પ્રભુ વાંચન 99 ૩૧૦૦ સેટ લેનારને ત્રણે ગ્રંથ રૂા. ૪-૦-૦ માંજ. શ્રી મહાવીર દેવ દર્શાવેલી સામાચારી આદિ પ્રસંગે એવા છે અને એમાં એક સુંદર ભાવ સમાયેલું છે કે એ પાછળ જૈન સાહિત્યના શેખીને, લાઈબ્રેરીએ, જેને સંસ્થાઓ દ્રઢતાથી ચીટકવામાં આવે અને ગુરૂગમથી અવગાહન કરવામાં જ આ અપૂર્વ લાભ લેવા ન ચુકે. આવે તે ઘણું ઘણું નવું નગુવા-જેવા ને શિખવાનુ મળી લખે:-શ્રી જૈન “વે. કેન્ફરન્સ. શકે તેમ છે. ૨૦, પાયધૂની-મુંબઇ, ૩.

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236