________________
જૈન યુગ.
ખરી રીતે કહુ" તે આવા મેળાવડાએામાં જવા હું ટેવાયે નથી; કારણ કે મને તે માટે સમય જ એળે છે. આમ છતાં આપણા ધર્મ'ના ઉચ્ચ અને સવ્યાપી સિદ્ધાંત અને આદેશો માટે મને કાઈપણ ધર્મ'ચુસ્ત વ્યક્તિ જેટલી જ માગણી છે.
માનની
જે સમયે આખી દુનિયા પાખંડ, સ્વાર્થ અને હિંસાના સાગરમાં તરબોળ થઇ રહી હતી, અને સઘળે અંધકાર છવાઇ
રહ્યો હતો, તે સમયે જગતને એક એવા દિવ્ય પુરૂષ સાંપડયે
કે જેણે પેાતાના આત્મબળ અને સતપણાને કારણે આખી દુનિયાને આફતના એળામાંથી બચાવી લેતા અને સર્જંત્ર
ઉજાસ પાથરતા એવા માર્ગ બતાવ્યા.
આ ઉપદેશક એ અન્ય કાઈ નહિ, પર ંતુ પ્રભુ મહાવીર હતા. તેઓએ જગતને દંભના મા છેાડી, અન્ય ઉપર આધાર મારાવી અન્ય વિસા અને સ્વાન મધ આજે, એટલું જ નહિ પરંતુ પાતે ઉપદેશેલા આ માન વ્યવહારમાં મૂકી જગત સમક્ષ એક જીત્રત અને જવલંત દાખલેો પૂરે। પાડયા.
આ મહાપુરુષના બેધેલા માર્ગને માનનારાએ જૈન તરીકે એળખાયા-ચાપણે તેમનાજ ખાસ્સા છીએ ખતે તેમણે
માર્ગને ધ તરીકે સ્વીકારીએ છીએ,
આવા દિવ્ય અને અદ્વિનિય ધર્માંની સમજ આપણા બાળકાને આપણે આપવી જ જોઇએ. સિદ્ધાંતાના તંતુએ સમજવા માટેનું શિક્ષણ તેમજ વ્યવહારમાં ઉતારવા માટેની જરૂરી ક્રિયાની સમજ આપણા બાળકને આપવાની ફરજ કુદરતી રીતે આપણા શીરે રહે છે. આ ફરજને અદા કરવી એ પ્રત્યેક જૈનને ધર્મ છે,
શ્રી. માનુનલાલ બી. ઝવેરીએ
ના અભ્યાસક્રમમાં માત્ર કાગ્ર કરવાની પદ્ધતિ સ્ત્રીકારવામાં આવી નથી તેના નીચલા ધારણથી માંડી ઉપલા ધારણ સુધીના ગવાયેલા અભ્યાસક્રમમાં અર્થ, વિધિ, હેતુ
અને સમજણ સાથે રખાયેલા સૂત્રો-ગ્રંથા શા હેતુસર રખાખેજિલાયેલા હું તેની સમજીની માપી હતી. રળવણી ખાતાં ક્યા કયા સિદ્ધાંતા લક્ષમાં રાખવા જોઇએ, આજે કઇ રીતે કેળવણી આપવામાં આવે છે તેની હકીકતે રા કરી તેઓએ પ્રમુખશ્રીને આભાર માનવાની દરખાસ્ત રજુ કરી હતી. શ્રી. મગનલાલ મુલચંદ શાહે તેને 2કા આપ્યા બાદ બાળાઓને મીઠાઇ તથા રૂપાનાણું અપાયા હતાં. પુષ્પહાર અણુ થયા બાદ વંદે માતરમની મધુગુંજ વચ્ચે સૌ આ પ્રસંગે શ્રી. અમલચંદ્ર કેશવલાલ મેાદી તરફથી યાાયેલ અલ્પાહારને
આશા રાખું છું કે તમારી આ સંસ્થાના કાર્યવાહુકા આ દિશામાં પુરતું લક્ષ આપતાં જ હશે. આવા શુભ પ્રયાસેામાં સાથ આપવાને ધર્મ સૌ કોઇ ભાઇ હુÖાના છે. અને તે તેઓએ . ખજાવવા જ જોઇએ એમ મારૂં નમ્ર માનવું છે.
તાઃ ૧-૮-૧૯૪૦
અત્રે શ્રી. ચુનીલાલ નારણુદાસ કાનુની અને શ્રી, લલ્લુભાઇ કરમચંદ દલાલે ધાર્મિક કેળવણી પ્રચાર અંગે પેાતાના રિચાર રજુ કર્યા બાદ—
તમારી આ સંસ્થા આ દિશાએ જે કંઇ નાના મેટાન્સાક સૌ વિખરાયા હતા. પ્રયાસ કરી રહી છે તે માટે તેને ધન્યવાદ ઘટે છે. આપ છતાં હજુ ઘણું કરવાનું રહે છે.
ધાર્મિક શિક્ષણ માત્ર સ્ક્વે!ની ગેખણપટ્ટીમાં અગર તેા
પરીક્ષા નથી મૂકામેવા પ્રઓના પોપડીમા ભવામાં અપાતા તમારા ઘર, લાઇથેરી, જ્ઞાનભડારના રાગારરૂપ વાખે।માં સમાઇ જતું નથી. તે સમજવા માટે તે આપણે
આપણા બાળકોને રસ અને સરળતા પડે તેટલી સાદી ભાષામાં જૈન સાહિત્યના અમૂલ્ય ગ્રંથા. અને બાહ્ય ક્રિયાકાંડમાં અટવાઈ નહિ જતાં પ્રભુ મહાવીરના રૂ।. ૧૮-૮- ના પુસ્તકા માત્ર રૂપીઆ૭-૮-૦ માં ખરીદ્યા.
ઉત્તમ માર્ગોને સમન્યે તેવા પ્રબંધ કરવા જોઈએ.
અસલ કિંમત ઘટાડેલી કિંમત..
અંતમાં હું આ સંસ્થાને ઘણું જ ઉજળું ભાવી અને ફતેહ ઈચ્છું છું. સાથે સાથે ઉત્તિ થયેલા વિદ્યાર્થીઓને મુબારકઆદી આપું છું. કે તે જૈન ધર્મના અભ્યાસ સંપૂ` રીતે કરી આપણા ધર્માંના સિદ્ધાંતાને ચેતરફ ફેલાવવા યથાશક્તિ પ્રયત્ન કરે. ફરીથી હું આપ સૌને આ તક આપવા માટે આભાર માનુ છું.
શ્રી. ચીમનલાલ વાડીલાલ શાહે
બાળકોને કેળવણી કેવી રીતે આપવી છએ, તેમાં કલ્ચ કરાવવાની પદ્ધતિને કયાં સુધી વકાશ હોઇ શકે, સમજણું
શક્તિ કઇ ઉમ્મરે બાળકામાં ખીલે છે તે વિષે પોતાના મંતવ્યો રજુ કર્યાં હતા. ધાર્મિક જ્ઞાન પ્રચારના અભાવે કેટલાક સ્થળે, કેટલીક સંસ્થાઓમાં અંધાધુધી ચાલી રહી છે તેથી સમાજને નુકસાન પહોંચે છે એ દૂર કરવા અપીલ કરી હતી. મુંબઇ માંગરેળ જૈન સભાની બાળાઓએ સંગીત રજુ કર્યા બાદ—
બાદ સ્થાનિક વિદ્યાર્થીઓને ઇનામે તથા પ્રમાણ પત્રો પ્રમુખશ્રીના મુબારક હસ્તે આપવામાં આવ્યાં હતાં.
૨૧. ૩-૦-૦
શ્રી જૈન ગ્રંથાવલી શ્રી રંગ દિલી જાણીતા સાક્ષર શ્રી. મેહનલાલ ૬. દેશાઇ કૃતઃ~~
રૂ!. ૧-૮-૦
૧-૦-૦
-2-૦
પૃષ્ઠ.
શ્રી જૈન ગુર્જર કવીએ ભાગ ૧ લેા રૂા. ૫-૦-૦ ૧૦૦૦ ૧-૦-૦ શ્રી જૈન ગુર્જર કવીએ ભાગ ૨ જો રૂા. ૩-૦૦ ૮૫૦ ૧-૮-૦ શ્રી જૈન સાહિત્યને ઇતિહાસ રૂા.૬-૦-૦ ૧૨૫૦ ૩-૦-૦ વાંચન પૃષ્ઠ ૩૧૦૦ સેટ લેનારને ત્રણે ગ્રંથા રૂા. ૪-૦-૦ માંજ, જૈન સાહિત્યના રાખીરી, સાબરીએ, જૈન સંસ્થા આ અપૂર્વ લાભ લેવા ન ચુકે
બખા: શ્રી જૈન શ્વે. કાન્સ
-
૨૦. પાવની મુંબ, ૩.