________________
તા ૧૬-૪-
૧૯૪૦.
જેન પુગ.
I !
ક્યાં છે તમન્ના?
જે આ મુદ્દા પર સૌ કોઈ એકમત થાય તે નાવ ભરદરિયેથી કાંઠે આણી શકાય અને એની સફરનો આંક અવશ્ય વધારી શકાય. એ સ્થિતિ જન્મતાં સોસાયટી કે યુવક સંધ જેવા વાડા કાયમ રાખવાનું પ્રયોજન જ નહીં રહે. એ વેળા આજે દીક્ષા, દેવ દ્રવ્ય કે વિધવા વિવાહ જેવા જે પ્રશ્નો લેહી ઉકાળી રહ્યા છે અને જન સમૂહની એકતાને જોખમાવી રહ્યા લેખક શ્રી કુલચંદ હરિચંદ દોશી, મહુવાકર. છે તે આપોઆપ ઓસરી જશે. એમાં લે-મૂકના ધોરણે એ
શ્રીમંત ઘણુ ઘણા છે, દાનવીરો પણ દાનના ઝરણું માર્ગ નિકળી શકશે કે જેથી ત્યાગ માર્ગને રોધ પણ નહીં
વહેવડાવી રહ્યા છે, પંડિતને પાર નથી, વિચારકો વધી પડયા થાય અને એ સાથે ઉપાશ્રયના બારણે ર ળ પણ ન
છે, લેખકોને તૂરો નથી, વ્યાખ્યાતાઓ મળી આવે છે, કવિઉદ્દભવે. દેવદ્રવ્યનો ઢગ એવી રીતે ખરચાઈ જશે કે મારવાડ
એને રાફડો ફાટયો છે, સાધુ-સાધ્વી સંસ્થાઓમાં મેવાડના–પ્રાચીન કાળની કીર્તિ કથાના જર્જરિત દશાપન્ન
સંખ્યાબંધ ત્યાગીઓ વિચરી રહ્યાં છે, જકે અને પ્રોજકે કથક-યાને રમણિય-દેવાલય નવિન સ્વાંગ સજીને જૈનધર્મના
પણ નીકળી આવે છે, સંધના મોવડીઓ અને સંઘપતિઓ જવલંત ઇતિહાસની ઝાંખી કરાવવા પુનઃ ટટાર થશે અને એ
ગામેગામ બેઠા છે, પ્રમુખો ને મંત્રીઓ ઠેર ઠેર જોવાય છે, સાથે કેળવણીનો છોડ શ્રીમતિના એકધારા સહકારથી અવશ્ય
મંડળો ને સેવા સમાજે પણ કયાં ઓછાં નીકળ્યાં છે? પણ નવપલ્લવતાને પામશે. કદાચ વિધવાઓને ફરીથી પરણવાની
ક્યાં છે સમાજના ઘડવૈયાઓ? ક્યાં છે સમાજના કલ્યાણું માટે હાકલ નહીં અપાય તે ૫ણ કર્મવશાત એ જાતના જીવનમાં
આજીવન કાર્ય કરનાર સેવકની જમાત ? કયાં છે સમાજના જનાર સામે પ્રબળ રોષની જવાળા તે નહીં જ ભભુકે. આ
પુનર્નિર્માણ માટે રચનાત્મક કાર્યમાં દટાઈ જનાર નવ લેહિચિત્ર કેવળ કલ્પનામય નથીજ. સંપથી કયું કાર્ય સાધી
યાઓ? કયાં છે સમાજના નવ સર્જકે? કયાં છે સમાજના શકાતું નથી? પ્રેમના માર્ગને કંઈજ મુશીબત નથી અને
પ્રાણને નવ પલવિત કરનાર યુવક હૃદયો? કયાં છે સમાજ “સંહતિ કાર્ય સાધિકા” એ સનાતન સૂત્ર ખોટું પણ નથી જ.
નૈયાને ડૂબતી પાર લગાવવાવાલા સૈનિકે? ફેંકથી પાર ઉડે ખરા ? વેર વિખેર દશામાં આજે શ્રીમંત-ધીમંત અને સેવકની જે
માત્ર વાણી વિલાસથી કાર્ય સરે? માત્ર ક્રાંતિની બુમ મારશક્તિને હાસ થઈ રહ્યો છે અને એક બીજાની વિરૂધ
વાથી ક્રાંતિ આવે? ચીનગારી રટવાથી આગ લાગે? દિશામાં એ જે કામ રહી છે તેને જે સાથે બેસી સંચય
યોજનાઓ ઘડવાથી ને ઠરાવ કરવાથી નવસર્જન થઈ શકે? કરી એક નિર્ણિત માગે ઉપયોગ કરવામાં આવે તો એથી
અજ્ઞાનતા ને રૂઢીચુસ્તતાની બાંગ પોકારવાથી સુધારા થયા છે ? શું સિદ્ધ ન થઈ શકે?
માત્ર લેખ લખી નાંખવાથી કાયાપલટ આવે છે? સમાજની વધુ લંબાણ ન કરતાં એટલું જ જણાવીએ કે “ભરદરિયે' પાછળ રચનાત્મક કાર્યમાં દટાઈ જનારા નીકળી પડે, કામ, ના લેખમાં જે કારણો દર્શાવાયા છે એને અભ્યાસ શાંતિ કામ ને કામમાં મગ્ન થઈ જાય, અંગેઅંગને પહોંચી વળે પૂર્વક કરી પ્રત્યેક જેન છેલ્લા દશવર્ષની સ્થિતિનું-લાભા તે આવતી કાલે સમાજની નસ નસમાં પ્રાણ પૂરાય, સમાજ લાભની દ્રષ્ટિએ-તેલન કરે. કેવળ માન્યતાના વમળમાં ચઢાવા નવજીવન પામે. ક્યાં છે એ તમન્ના ? ન ખાય. એટલું નિશ્ચિત કરી લે કે-તીર્થકર ભગવાનના પવિત્ર ભૂમાં અહિંસા-સત્ય-બ્રહ્મચર્ય–જેવા અદ્વિતિય ગુણો પર વિસ્તારથી વિવેચન કરાયેલ છે અને એના પ્રચાર પાછળ ત્યાગમય જીવન યુક્ત શ્રમણ સંસ્થા મોજુદ છે ત્યાં પશ્ચિમ
માટે સમંતિ શોધવા જવું એ ધુમાડાના બાચકા ભરવા જેવું માત્ય વિચાર સરણી કામ આવી શકવાની નથી જ, એમાં પૂર્વકાલિન આર્ય સંસ્કૃતિના પ્રેમ જનિત ઉપચારોજ કારગત
છે. જે ધર્મમાં ત્યાગ મુખ્ય ભાગ ભજવે છે. ઐહિક સુખ નિવડવાના. વસ્તુને વધુ અરૂપે ઓળખ્યા સિવાય ચાલવાન કરતાં આત્મ શ્રેય વધુ મહત્વ ધરાવે છે અને એ સંદેશ સતત્ નહીં જ. એમાં ભાડુતી વિચાર સરણી કામ નહીંજ ઉપાસક છંદમાં જાગ્રત રહે એ સારૂ પવિત્ર સાધુ સંસ્થાનું આવવાની.
આયોજન છે; તે ધર્મના અનુયાયીમાં એ સંસ્થા પ્રત્યે વાળ જૈન સમાજને અતિ માટે ભાગ શ્રદ્ધા સંપન્ન છે. એને
જગાવવાના પ્રયાસ કરવા કે કેવળ દેહના વિલાસની વાતે મન માત્ર શ્રી મહાવીરના વચને જ નહિં પણ એ પછી થયેલા પ્રતિભા સંપન્ન અને પ્રખર વિદ્વાન એવા શ્રી ઉમા
કરવી એ રાખમાં ઘી હેળવા જેવું છે. ઉપર વર્ણવી એવી સ્વાતિ મહારાજ, શ્રી સિદ્ધસેન દિવાકરજી, શ્રી હરિભદ્રસૂરિ,
ખોટીક જેમના મગજમાં ભરાઈ બેઠી હોય તેમને જલ્દીથી શ્રી અભયદેવસૂરિ, શ્રી કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ, અને એમાંથી છુટા થઈ કોન્ફરન્સ જેવી સંસ્થાને પણ એના ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આદિ મુનિમહારાજોના શબ્દ પણ પડછાયે લઈ જવાનો મોહ છોડી દઈ, એને રચનાત્મક ચીલે પ્રવચનો સમ સંપૂર્ણ વિશ્વાસનીય છે. એટલે એથી જુદી રીતે- લઇ જવાના પ્રયાસ આદરવા ધો. એ સંસ્થાઠારા સંખ્યાબંધ પશ્ચિમનું આંધળું અનુકરણ કરી દેવ દ્રવ્ય માટે નવિન માર્ગ ચીંધનાર કદિ પણ એ વર્ગમાં સફળતા મેળવી શકવાને
મંડનાત્મક કામો થયા છે અને થઈ શકે તેમ છે એ તરફ ધ્યાન નથી. એવી જ રીતે જે દર્શનમાં શીયલ-રક્ષણ પર વજન દોરાય તો નાવ કાંઠે જ છે. મુકાઇ ભારોભાર એના વખાણ કરાયાં છે ત્યાં વિધવાને લમ