________________
જૈન યુગ.
તા ૧૬-૪-૧૯૪૦
કૉન્ફરન્સ માટે મેં શું કર્યું?
.
કો શું ક યા. પ્રશ્ન જૈન સમાજમાંની કેટલીક વ્યક્તિને પુછતાં સાંભળીએ છીએ તેના બદલે જૈન સમાજમાંની પ્રત્યેક વ્યક્તિ કોન્ફરન્સ માટે મેં શું કરું? એ પ્રશ્નની ગંભીરપણે વિચારણા કરી કરે, ત્યારે ભાળી જૈન કાન્ફરન્સનું નાવ મધદરીયે ખરાબે ચઢી જતું બચી કાંઠે આવતું દેખાશે.
જૈન સમાજની દરેક પ્રકારની પ્રર્ગાને માટે વધારે ઓછી ધગશ ધરાવના વિચારશીલ તેમજ કાÖસાધક જૈન 'એને હવે એવું સમજાવવાની જરૂર રહી નથી કે સમાજોતિ માટે અનેક દીશામાં પ્રયાસ કરતી જૈન ફ્રાન્ફરન્સના કાર્યના સરવાળે પ્રત્યેક જૈન વ્યક્તિ તન, મન અને ધનના ભાગ આપી હરકાઇ પ્રતિસાધક યોજનાને આગળ ધપાવે તેજ આગળ વધે તેમ
છે. ાપણે પિણ પ્રકારના ભોગ આપવાની પરવા ન કરતાં કાન્ફરન્સે શુ કર્યુ. એવી જ પૃચ્છા કર્યા કરીએ અને તેવી સ્થિતિ જૈન સમાજના મ્હોટા ભાગની વતી હોય તે। પછી કોન્ફરન્સની એક પણ યેાજના સંગીને પરીણામ નીપજાવી રા નતિ.
ફ્રાન્સની ખારીયાન અને ઉપયોગીપણા માટે હવે મ જમાનામાં કાઈપણ વિચારક જૈન બંને જરા પણ અંદેશ રચના કોષ તેમ શનું નથી, પરંતુ તેની કાવડી મા સમાજમાં પક્ષ-ભેદ પડી ગયાનું સમજાય છે અને તેથી પ્રત્યેક વ્યક્તિ ઉપરના પ્રશ્નનો વિચાર કરતી થઈ જાય અને તે સાથે પક્ષ-ભેદ કઇ રીતે દૂર થઇ શકે તે માટે યેાગ્ય ઉપાય શોધી કાઢવામાં સફળતા પ્રાપ્ત કરે તે કાન્ફરન્સના કાર્યને ઘણી રીતે પુષ્ટિ મળે તેમ છે.
સ્થાપિત હત ધરાવતા સંઘના આગેવાન તેમજ સાધુ વતા મ્હાટે ભાગ કઈક સ્વાર્થી નજરે કોન્ફરન્સના કાર્યને આગળ વધારવાને બદલે-સમાજોન્નતિના કાર્યમાં પેતા તરફના યોગ્ય ફાળે આપવાને બદલે, ઉલટા કાન્ફરન્સની કાવાહીને સીધી યા આડકતરી રીતે તોડી પાડવાના કાર્યમાં લાકડા સક્રાયે` જાય તેવા પ્રસંગે ખરા હૃદયથી કામ કરતા કોન્ફરન્સના યાન કાનાભાની મુદત્તીમાં વધારો થાય છે.
અત્યારે કાન્ફરન્સ સામેના વિરોધ, કઇ રીતે-કેવા ઉપાયે લીધાથી નીર્તિ થઈ શકે તેજ મુખ્ય પ્રશ્ન સૌ કાઇ વિચારશીલ આગેવાનનું ધ્યાન રાકી રહેલ છે. માનભર્યા સમાધાન માટે તનતાડ પ્રયાસ થઈ રહેલ છે. આવા સમાધાનની સિદ્ધિ માટે બાંધ-છેડ યા તે છુટછાટના સિદ્ધાંતને ગમે તેટલા આગલ કરવામાં આવે તે પણ કાઇપણ પક્ષ પોતાના મૂળભૂત સિધ્ધાં તેને-કારગત સાધ્યબિંદુને બાજુ ઉપર મુકવા સુધીની દે તૈયાર હોઈ શકે નિઢ એ વાત કબુલ રાખીને પણ કહેવું જોઇએ કે કાન્ફરન્સ સામે અંગત, સામાજિક અગર ધાર્મિક કારણે વિરાધ બતાવનારાઓએ સમજવું જોઇએ કે જૈન સમાજની અાર્થિક, નૌષોગી, રાજ્કીય તેમજ ધાર્મિક પ્રગતિ માટે તેમના હૃદય પ્રદેશમાં જરાપણ ખેવના હાય તો તેમણે ચાલુ જમાનાની ખરી જરૂરીયાતા સંબંધમાં પુખ્ત વિચાર કરી,
લે.-હીલ ન્યાલચ બગીચ
બી. એ. એલ. એલ. બી.--યાદરા.
૧૫
કા
કાળના
ફાળના પ્રવાહની સામેપૂર તણાતા થવાને બદલે પ્રવાહની સાથે આગળ વધવા માટે તૈયાર રહેવું જોઇએ અને તૈયારી સંકુતિ વિચારથિી ક્રાણુ રીતે થઈ શકે તેમ નથી, પરંતુ ઉદાર ભાવનાથી, વિશાળ ટિી નમજ તન, મન અને ધનના થાડા યા વધારે અંશે ભાગ આપવાથીજ થઈ શકે તેમ છે, અને મારૂં તેજ સાચુ એવા કદાગ્રહને છેડી કાચુ તે માફક ને સિદ્ધાંતને અનુસરવાની જર હે; એટલુંજ નહિ પણ પોતાના વિચારોથી વિરૂધ્ધ વિચાર ધરાવનારના ઉદ્ય વિચારાથી ઉશ્કેરાઇ જવાને બદલે મર્યાદીત ભાષા અને યુક્તિ પુર:સરની દલીલથી તેવા વિચારેના સામને કરવા માટે તૈયાર થવુ જોઇએ.
原
ચાલુ સૈકામાં બનતા બનાવોથી આપણે જોઈ શકયા ક ધના ભાગેવાનો તેમજ ધર્મના પ્રણામો, પર્યાદા પેઢીને હીસાબ પ્રકટ કરવાની બાબતમાં તેમજ દીક્ષા પ્રકરણ જેવી બાબતમાં નિરંકુશ સ્થિતિ ચાલુ રહેવા દેવાના આગ્રહ રાખવાથી કંઇ પણ તાડ કાઢી શકયા નહિ તેમજ યેાગ્ય બંધારણ ઘડવામાં અને તેને અમલ કરાવવામાં પાછા પડયા ત્યારે રાજ્યથી પસાર થયેલ કાયદાના બંધારણને તાબે થવાની તેમને ફરજ પડી અને કાયદાની ચુંગાલમાંથી છટકવા માટે ભારી ભાણાં રોકવા નીકળવું પડ્યુ. આ પ્રકારની પરિસ્થિ તિમાંથી જી પણ કઈ એધપાઠ ન મલતે હૈાય અને પેાતાના પૂર્વબદ્ધ વિચારોને આગ્રહ પૂર્વક વળગી રહેવા તે માગતા હોય તે પણ ઉપર જણાવી ગયા મુજબ સામાજીક ઉન્નતિ માટે તેમને કઈ પણ ધગશ હોય તે બંને પક્ષ વચ્ચેનું સમાધાન તદ્દન અશકય કે અસંભવીત જણાતું નથી. કેળવણી,
ઔદ્યોગીક પ્રગતિ, બેકારી નીવારણ, સગન-જેવા ઘણા ઘણા
પ્રશ્નનેાના ઉકેલ અને પક્ષ સાથે મલીને ઘણી સહેલાથી કરી શકે તેમ છે અને તેવા પ્રશ્નો હાથ ધરવા પુરતુ જ કાન્કરન્સનુ કાર્યક્ષેત્ર મર્યાદીત રાખવામાં આવે તે પણ ણું કામ થઇ શકે તેમ છે. હાલની મુશ્કેલીમાંથી કાઇપણ રીતે રસ્તા કાઢવાની નજરે, તકરારી ગણાતા પ્રશ્નનેાની છણાવટ ઉદ્દામ વિચારકા અને યુવક્ સધના મંડળે માટે રહેવા દેવામાં આવે તા સમાધાન ઘણી રીતે શકય જણાય છે.
લાંબી મુદ્દતથી કાન્ફરન્સના અગ્રણીએ સમાધાન માટે પ્રયાસ કરી રહેલ છે એમ આપણે સાંભળીએ છીએ; પર ંતુ તેમના પ્રયાસની સફળતામાં કેવા પ્રકારની મુશીબતા આવે છે તે બાબતમાં હજી કંઈ પ્રકાશ પાડવામાં આવ્યા નથી, એટલે ઉપર મુજબના સમાધાન માટે સૂચના કરવાની પ્રેરણા થાય છે અને તેવું સમાધાન પણ ન થઈ શકતું હોય તે। પછી તેને માટે નીરક કાળક્ષેપ કરવાથી કંઇ ફાયદો નથી; પર ંતુ હરકોઇ પ્રકારે કાન્ફરન્સના નાવને પુરી સાવચેતી સાથે આગળ ધપાવવાની જરૂર છે.
મેળવવા ધારેલી સ્ટેન્ડિંગ કમિટિને પ્રથમ દરજ્જે ઉપરના પ્રશ્નની ગંબીર વિચારણા કરવાની રહે છે અને સમાધાન માટે પ્રયાસ કરી રહેલ આગેવાનેાની મુશીબતેને ખ્યાલ કરી,