________________
જૈન યુગ.
તા ૧૬-૪-૧૯૪૦
જૈન સમાજને ચરણે એક દર્દભરી અપીલ.
લેખક:—અવેરી મુલચા ખાશારામ કૈટી-અમદાવાદ,
જનરલ સેક્રેટરી, શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ.
મિત્રા! આપણે એકાદ વર્ષ અગાઉ કાન્ફરન્સનું એકાદ અધિવેશન ભરવા માટેનું વાતાવરણ રચવાના પ્રયાસ કરતા હતા. પરંતુ એ વાતાવષ્ણુમાં ધનેક મ જંતુધર પ્રવેશ કર્યો અને આપણ એ કામ બધુ રહ્યું
આજે આપણે આપણી પાછલી સ્થિતિ ઉપર દ્રષ્ટિપાત કરવા અને ભાવી કાČક્રમની રૂપરેખાઓ દોરવા; સ્ટેન્ડીંગ કમીટી મારફતે એકત્ર થવાના છીએ. તેવા પ્રસ ંગે અંતરના વેર ઝેરથી પીડાતી, આ દુઃખી કામના ભલા માટે, મારા અનુભવનું એક ચિત્ર રચવાનો પ્રયાસ હું બીં કશું
જૈન ક્રામ એ ખરેખર દુ:ખી કામ છે, ઘેાડાએક ઉજળા નગરેામાં વસતા શ્રીમંત શ્રાવક્રાને જોઇને કે થેડાએક વરઘેાડા કે એત્સવ-મહેાંત્સવોને જોઇને એને સુખી કે સમૃદ્ધિ વાન માની લેવાના ભૂલાવામાં કાઈ પડશેા નહી !
એની કરેડાની સખ્યા ભાંગતી ભાંગતી બાર લાખને મથાળે આવીને ઉભી છે! એના ૧૦૦૦ બાળકામાંથી ૬૫૯ બાળકા અને એની ૧૦૦૦ ખાલીકાઓમાંથી ૯૦૦ બાળીકાએને જ્ઞાનને પ્રકાશ પાંચાડવાનું કામ હજી અધુરૂ છે. ખુણે ખાંગરે પડેલા, ભૂખના દુ:ખથી પીડાતા બના સહધર્મી એની સંભાળ લેવાનું કામ દુજી શરૂ કરવાનું છે. શહેરના વહેપારી અને ગામડાના વાણીયે ગરીબાઇ તરફ ઘસડાતા જાય છે. તેને બચાવવાના વ્યવસ્થિત પ્રયત્નો કરવાનું કામ હજી બાકી છે. એના પૂન્નેએ સેપેલા હજારા સ્મારકા ભૂમી શરણ થતા જાય છે. એના પ્રાચિન અવશેષો વેરણ છેરણ
પુ
પડયા છે. અને એની પ્રાચિન ગ્રંથ સામગ્રીના વિકાસ અને
વ્યવસ્થાનું ઢગલાબંધ કામ અધુરૂ પડયું છે. આવી દશામાં એને કાઇ સુખી ! સમૃદ્ધિવાન માની લેવાના ભૂલાવામાં
પડશે નહી !
૧૯
જરા મેટુ મન રાખીને આવે! મિત્રા! આવે! જરા વિશાળ હૃદય લઈને આવે! મિત્રો! આવ! આપણે હાથમાં હાથ મીલાવીને આ દુ:ખી કામના દુઃખ નિવાર્ણાર્થે સાથે બેસીને વાર્તાલાપ કરીએ !
નિર્જીવ મતભેદને મેટુ સ્વરૂપ આપીને તમે નહી જ આવે! તે અમે તે અમારા સાધન અને સમજણપૂર્વક ! ભાદુ:ખી ક્રમના દુ:ખ નિવારુિં પાકા ઉપાડી! અંગે કરતા કરમાં ધાર્મિક અને વ્યવહારીક જ્ઞાનના નિર્મળ ઝરણા ભેદભાવ વગર અમારા અને તમારા બાળકને પાવન કરતા આગળ વહ્યાજ જશે. એના વિકાસ માટે વધુ સ`ગીન અને વ્યવહારૂ યેાજના અમે તૈયાર કરીશું એની નબળી થતી રતા શારીરીક કપત્તિને વિક્રમાવવાના પ્રયાસો અને ભારીય એના ભૂખના દુ:ખ ટાળવાને અને એની આર્થિક નબળાઇ દુર કરવાને અમે અમારાથી બનતું કરીશું! અમારૂ ગત કાય અને અમારા ભાવી કાર્યક્રમ કાઈ પણ જાતના ભેદભાવ વિના આખીએ જૈન સમાજને અસર પહાચાડતા પહોંચાડતા આગળ ચાલ્યા જશે.
આટલી દર્દભરી અપીલ પછી આપણી ભાવી રચનાનું એક આછુ ચિત્ર દોરવાના પ્રયાસ અહીં કરૂં છું.
મિત્રો! ખાપણામાંના ઘણામોના મનમાં એવી ભાવના નવૃત્ત થઇ છે કે, જાણે કોન્સનું અધિવેશન ભર જોઈએ. અને માને કે આપણે કાન્ફરન્સનુ એક અધિવેશન ભર્યું. હરામ કર્યા અને સૌ વીખરાયા ! તુ ત્યાર પછી શું ? કાગળ ઉપરની યેાજનાએ કે ઠરાવે આ દુ:ખી કામની સ્થિતિ સદ્ધર બનાવવામાં શી રીતે ઉપયેગી થશે!. પ્રતિવર્ષ કાન્ફરન્સનું અધિવેશન ભરવાના મેહ આપણે જતા કરીએ અને જૈન સમાજના હિતાર્થે કામ કરતી એક સંસ્થા અસ્તિત્વ ધરાવે છે એ ખીના જૈન સમાજના સ્મૃતિપટ ઉપર સ્થળ ઉપર ભરવાના નિÖય ઉપર આવીએ. પ્રતિષ તાજી રાખવા પાંચ વરસે એકાદ અધિવેશન જુદા જુદા તિર્થાં સ્ટેન્ડીંગ કમીટીની એક એક એક ભરીને આપણે આપ કામકાજ ચાલુ રાખીએ તે મને લાગે છે કે આપણા મામાંની ઘણી મુશ્કેલીઓના અંત આવી જશે.
એ દુઃખી ને કાઈ વધુ દુ:ખી કરવાના પ્રયાસ કરશે નહી ! એના લેાહી ભીના ધા ઉપર કાઇ લુણું લગાડવાનું પાપ કરશે નહીં..! વિધવા વિવાહના, દિક્ષાના કે તિથીના ફાન ઉભા કરીને એની ` રહી સહી ઐકયતાને ભાંગવાના પાપ કાઇ આદર્શે નહીં! કાગળ અને શાહી જેવા જ્ઞાનના પતિંત્ર ઉપકરણનો પગ કરીને એના ભાગેલા કાળ ઉપર કારમા ઘા કાઇ કરશે નહીં! દાનવીરેશના દુકાળ પડયા. છે અને દાનના ઝરણા સુકાતા જાય છે. તેવા કાળમાં કાઇવ્યતિત થયા છે. એવા સજોગામાં આપણે ગુજરાત કે કાઠીદયાળુ હૃદયમાંથી વહેતા દાનના નિર્દેળ ઝરણાને ઇર્ષ્યા કે વેરયાવાડના ક્રાઇ એકાદ તીર્થ સ્થળમાં એકાદ અધિવેશન ભરવાના ઝેરથી કાઈ દુષિત કરશે નહી! નિરઉપયેગી અને નિર્જીવ નિર્ણય ઉપર આવીયે તે તે કાંઇ અજુગતુ નથી. પ્રશ્નોને ઉપસ્થિત કરીને સધ કે સેાસાઇટીના નામે એના ભાંગેલા દેહ ઉપર વધુ ફટકા કાઇ મારશો નહીં!
જો કે કાન્ફરન્સનું અધિવેશન ભરાયાને જરા લાંબે સમય
પસે કુરાનું પિવેશ્ચન ભરવાના અવિાષ સેવવા કરતા, કાન્ફરન્સ એથ્રીસ કેમ વધારે સંગીન કામ કુરતી અને અને એની સેવાએ જૈન કામની સ્થિતી સગીન કરવામાં ક્રમ વધુ ફાળા આપતી અને એવી આશાએ રાખવી એ વધારે પ્રેમ છે.
આપણે અધિવેશન ભરીને કેવા ડરાવા કરવા જેએ. એમ કહેવા કરતા આપણે અધિવેશન ભરીતે કેવું કામ કર વાના નિર્ણય કરવા જોઇએ એમ કહેવુ' એ વધારે વ્યાજબી લાગ્યા સિવાય રહેશે નહીં.
માનવ જાતી માટે કેળવણી,આરાગ્ય અને આર્થિક સંગીનતા એ ત્રણ પ્રશ્નો સધળા પ્રÀાના મોખરે છે. આપણે