________________
જૈન યુગ.
તા. ૧-૪-૧૯૪૦
જેન યુ ગ.
જ
છે
હાવિર સર્વસિષa: સમુવીરથિ નાથ ! : આજે યુરોપમાં જે ભીષણ સંગ્રામ ચાલી રહ્યો છે ન ૨ તામવાનું પ્રદરતે, વિમાકુ વિરોધ: I એ તરફ જેમ ભારત વર્ષ બેદરકાર ન રહી શકે તેમ એ
હિંદ-દેશમાં વસતી નાની મોટી દરેક પ્રજા પણ દુર્લક્ષય ' અર્થ-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ
ન દાખવી શકે. પરિવર્તન ને ક્રાન્તિની જે છોળો ઉછલી હે નાથ! તારામાં સર્વ દ્રષ્ટિએ સમાય છે પણ જેમ પૃથફ
રહી છે એના છાંટા સર્વને ઓછાવત્તા પ્રમાણમાં લાગપૃથફ સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથફ પૃથફ
વાના છે. એ સારૂ વેર વિખેર દશામાં કે ભિન્ન ભિન દૃષ્ટિમાં તારું દર્શન થતું નથી.
–શ્રી સિદ્ધસેન ત્રિવાર.
છાવણીઓમાં વહેંચાઈને ઉભવામાં કેવળ હાનિ છે. સંગઠિત સમાજરૂપે, સમગ્ર શક્તિ સંચીત કરી એક અવાજે આપણા હક્કોના સંરક્ષણુની વાત રજુ કરવાની તાકાત હશે, તેજ પ્રાપ્ત થયેલ સાચવી રાખવાની અને
વધુ કંઈ પણ મેળવવાની આશા છે. એટલે જ આ વિષમ છે તા. ૧-૪-૪૦.
સેમવાર. પળે અમારી તે એ હાકલ છે કે જ્યારે ઓલ ઈન્ડીયા
સ્ટેન્ડિંગ કમીટીની બેઠકના ઢોલ વાગી રહ્યા છે અને એ પ્રસંગે ભાવિ અધિવેશનનું મૂહૂર્ત નક્કી થવાનું છે, ત્યારે દરેક કાર્યકરે નિર્મળ વૃત્તિથી પિતે સમાજને નેતા કે
આગેવાન છે અથવા તે અમૂક સિદ્ધાંતને વેર્યો છે એવા જે તબકકે આજે આપણે આવીને ઉભા છીએ એ અહંભાવથી નહિ, પણ પિતે સમાજના એક નાનકડા વેળા માત્ર એકજ જરૂરીયાત છે અને તે હદય ભૂમિકાની અંગરૂપે હાઈ, બાંધછોડની દ્રષ્ટિથી સમાજનું શ્રેય સધાતું શુદ્ધિની. ગમે તે કુશળ કળાકાર કે નામાંકિત ચિત્રકાર, હોય તે એ સાધવાની તમન્નાથી જે યત્ન આરંભાયે
જ્યાં સુધી જે પટપર કળા દર્શાવવાની હોય કે જે દિવાળ હોય તેમાં સાથ આપવાની ફરજ છે અને એજ સેવા પર ચિત્રનું આલેખન કરવાનું હોય, તે શુદ્ધ ને સ્વચ્છ કરવાની સાચી રીત છે એમ માનીને સંપૂર્ણ સહકાર ન હોય ત્યાં સુધી પિતાની આવડતનું સુંદર પ્રદર્શન અપાય તેજ કાર્યસિદ્ધિ છે. કરી શકતો નથી; કેમકે એને પાકી ખાત્રી હોય છે કે | સમાજ સામે ભલે ને પ્રશ્નોની હારમાળા હોય! ભૂમિકાની મલીનતા એના સર્વ પ્રયાસ પર પાણી વળી એ પરના મતમતાંતર પણ ઓછા ન હોય! છતાં ફેરવી વાળશે.
જેનામાં સમન્વય કરવાની વૃત્તિ જેર કરતી હોય છે રામગઢ અધિવેશનમાં મહાત્મા ગાંધીજીએ જે શબ્દ અને જેનામાં પ્રેમભાવે કંઈ કાર્ય કરવાની તમન્ના થનરહ્યા છે એમાંથી પણ આજ ધ્વનિ નિકળે છે. દેશ ગનતી હોય છે એ સાંધવામાં જ ઉલટ લે છે. વાડાબંધી આખરી સંગ્રામમાં જંપલાવે તે પૂર્વે અહિંસા અને કે અલાયદા ચેકા એને આનંદ આપી શક્તા નથી જ. સત્ય પ્રત્યેકના હૃદયમાં કેટલી હદે પચી ગયા છે અને જેના અંતરમાં ઉપર વર્ણવ્ય એવો પ્રેમરસ ઉભરાતે કયાસ કાઢવાની સૌ કરતાં પહેલી અગત્ય છે. હોય છે એની આગળ મોટા હિમાલય પહાડ જેવા
જૈન સિધાંતકારોએ અંતર શદ્ધિની આવશ્યકતા અવરોધ પણ નશ્વરતા પામી જાય છે ત્યાં દીક્ષા જેવા પ્રત્યેક કરણીમાં સ્વીકારી છે. એ વાતથી ભાગ્યેજ કોઈ નાનકડા સવાલની તે શી ગુંજશ? જેન સંતાન અજ્ઞાત હશે. જે આજે બીજી-ત્રીજી વાતે દીક્ષાને પવિત્ર વસ્તુ માનનાર અને એની અગત્ય ઘડીભર બાજુએ રાખી, સર્વ લક્ષ્ય આ વાત પર કેંદ્રિત પૂર્ણપણે સ્વીકારનાર વર્ગો એ ચીજ આપવા લેવાના કરવામાં આવે તે જે ઐકયની ઝાંખી સરખી પણ નથી માર્ગોની ભિન્નતા પર મહાભારત ઉભું નજ કરી શકે. થતી અને જ્યાં કેવળ વારેવારે મત ભિન્નતાના જ જે સમયે ભિન્ન સંસ્કૃતિધારી પ્રજાએ એકતા સાધવાને દર્શન થયાં કરે છે; અરે જાતજાતના મંતવ્યો અને એ શંખ ફૂંકતી હોય તે વેળા એકજ ધર્મને વરેલા અને પાછળ જૂદા જૂદા સુર સંભળાય છે-એ સર્વ આપે- અહર્નિશ એકજ સંસ્કૃતિનું પાન કરનાર બંધુએ આપ શમી જાય. અપેક્ષા ધ્યાનમાં રાખી પ્રત્યેક તત્વનું અન્ય પ્રસંગોમાં પરસ્પર છુટથી હળતા મળતા ને તેલન કરનાર જિજ્ઞાસુ જેમ સર્વત્ર મળતાપણું નિરખે વ્યવહારિક કાર્યો સાધતાં હોવા છતાં કેવળ ધર્મના નામે છે અને સુખેથી સમન્વય કરે છે તેમ નિર્મળ હદય ઉભી કરેલી આડને આગળ ધરી સમાજના જરૂરી બનાવીને-અખિલ સમાજના શ્રેયને મુદ્દા નજર સમુજ કાયના ઉકેલ સામે કયાં સુધી આંખ મીચામણું રાખીને કામ ઉપાડનાર નેતા અવશ્ય ઐકયતા સાધી શકે છે. કર્યા કરશે? - જૈન સમાજના ગમે તે વર્તુળમાં વહેંચાયેલા-ગમે તે લેબલથી ઓળખાતા દરેક સેવાભાવી અને સમાજના A good name–The way to gain a good કલ્યાણવાંછ આત્માને આ વાત લાગુ પડે છે એટલું જ reputation is to endeavour to be what you નહિં પણ એ દ્રષ્ટિએ પિતાની કાર્યવાહી નિયત કરવાની desire to appear.
-Socrates. મર્યાદા-દોરી બતાવે છે. સેવકોએ એ માગે પળવાની સારૂં નામ–સારી નામના મેળવવાનો એજ રસ્તા પળ આવી છે.
છે કે જેવા દેખાવા માગતા હોઈએ તેવા બનવાને યત્ન કરો.